________________
Usi
glisi
Att/frગળળળળળળળળ[[[[૯]૮:૮1ળonબooળળળળળશન 1101% 6ઝમ
7
પ્ર. ૬૮: અધ્યાત્મ યેગનું ફલ શું? પ્ર. ૭ર : ધ્યાન વેગનું સ્વરૂપ શું?
ઉ૦ : અધ્યાત્મ યોગથી નીચે જણાવેલા ફળો ઉ૦ : જ્યારે ચિત્ત, સ્થિર દીપકની જેમ આતમાને પ્રાપ્ત થાય છે.
ધારાબદ્ધ જ્ઞાનના ઉપયોગવાળું હોય, પ્રશસ્ત એક (૧) જ્ઞાનાવરણીય આદિ ફિલષ્ટ કમેને ક્ષય વિષયને અવલંબીને રહેલું હોય અને ઉત્પાદાદિ થાય છે,
વિષયક સૂકમ બેધવાળુ હોય ત્યારે તે ધ્યાન (૨) આત્મવીર્યનો વિકાસગામી ઉત્કર્ષ થાય છે. કહેવાય છે. (૩) ચિત્તસમાધિરૂપ શીલની પ્રાપ્તિ થાય આ ધ્યાન ખેદ-ઉદ્વેગ આદિ ચિત્તના આઠ છે, અને
દેષોને પરિહારપૂર્વક હોય તે અનુબંધિ બને છે.
અર્થાત્ ઉત્તરોત્તર વૃદ્ધિવાળુ બને છે. (૪) વસ્તુના યથાર્થ બોધરૂપ જ્ઞાનને લાભ થાય છે, જે જ્ઞાન ક્રમશઃ વધતા વધતા
પ્ર૦ ૭૩ : ધ્યાનનું ફળ શું? શુદ્ધ રત્નના ઝળકતા તેજની જેમ શાશ્વત ઉ૦ : ધ્યાનથી (૧) સર્વ કાર્યમાં ચિત્ત અપ્રતિપાતિ અને નિરાવરણ હોય છે. આત્માયત્ત બને છે અર્થાત ચિત્ત આત્માને આથી જ આ અધ્યાત્મયોગ ભાવ
આધીન બને છે, અમૃતરૂ૫ છે. કારણ કે તે અતિ દાણ- (૨) અન્તઃકરણના પરિણામની નિશ્ચલતા પ્રાપ્ત
મેહરૂપ વિષના વિકારને નાશ કરે છે. થાય છે અને પ્ર૦ ૬૯ : ભાવના યોગનું સ્વરૂપ શું?
(૩) ભવપરંપરા ચાલુ રહે તેવા કમેન તથા ઉ૦ : કિલષ્ટ ચિત્તને નિરોધરૂપ મનઃસમાધિ
બીજા પણ તેવા કિલષ્ટ કમેન બન્ય પૂર્વક પ્રતિદિન ઉત્કર્ષ પામતે અધ્યાત્મ યોગને જ
અટકી જાય છે અને ક્ષય પણ થાય છે. વારંવાર અભ્યાસ એ ભાવના યોગ છે.
પ્ર૦ ૭૪ : સમતા વેગનું સ્વરૂપ શું ? પ્ર. ૭૦ : ભાવના યોગ કેટલા પ્રકારને છે? ઉ૦ : અનાદિ મિથ્યાવાસનાથી ઈન્દ્રિય તથા
ઉ૦ : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને મનને અનુકલ અને પ્રતિકૂલ વિષયોમાં ઈટ તથા વેરાગ્યના ભેદથી ભાવના યોગ પાંચ પ્રકારનો છે. અનિષ્ટની કલ્પના થાય છે અને એથી અનકળ
વિષયોમાં રાગ અને પ્રતિકૂલ વિષયોમાં દેષ થાય જે દઢ સંસ્કારનું કારણ છે. આ ભાવના જ પુનઃ -
છે. એ રાગ-દ્વેષને વિવેકાનથી નાશ કર પટુ-પટુતર ભાવના ઉત્પન્ન કરે છે.
એનું નામ સમતા યોગ છે. પ્ર૦ ૭૧ : ભાવના વેગનું ફળ શું?
તાવિક દષ્ટિએ વિષયમાં સ્વતંત્રપણે સુખ ઉ૦ઃ ભાવના વેગથી,
કે દુ:ખ આપવાની તાકાત નથી તેથી તેમાં અનુ(૧) કામ ક્રોધાદિ અશુભ અભ્યાસ ટળે છે, કુલતા કે પ્રતિકૂળતાની બુદ્ધિ કરી રાગદ્વેષ કરવા (૨) જ્ઞાનાદિવિષયક શુભ અભ્યાસની અનુ- જેવો નથી એમ નક્કી કરી તે વિષયના ત્યાગકૂળતા પ્રાપ્ત થાય છે અને
પૂર્વક તેમાં સમાન બુદ્ધિ રાખવી તે સમતા (૩) ઉત્તમચિત્તને ઉત્કર્ષ થવાથી ચિત્તમાં યોગ છે. પવિત્ર આશયની વૃદ્ધિ થાય છે.
અહીં એટલું સમજવું કે-સમતા વિના બા.