________________
ચા તુ ર્મા સિ ક શુભ સ્થળે
દર વર્ષની જેમ કલ્યાણના પર્યુષણ પર્વ વિશેષાંકમાં પૂ. પાદ આચાર્યદેવાદિ મુનિવરેના નિયત થયેલ ચાતુર્માસિક શુભ સ્થાની નોંધ અમે અહિં પ્રસિધ્ધ કરીએ છીએ. અમારા પર આવેલ સમાચાર પરથી તારવીને આ નોંધ અમે તૈયાર કરીએ છીએ. પાલીતાણા, અમદાવાદ, મુંબઈ તથા દેશ-પ્રાંત પ્રમાણે ગત વર્ષની માફક આ વિભાગ અમે તૈયાર કરેલ છે. બની શકે ત્યાં ઠાણું અમે પ્રસિદ્ધ કરેલ છે, પણ જ્યાં અમને સંખ્યાની માહિતિ નથી ત્યાં આદિ શબ્દ મૂકેલ છે. જ્યાં આદિ ન મૂકેલ હોય ત્યાં પણ આદિ સમજી લેવું જૈન ઉપાશ્રય, જૈન દેરાસર પાસે, એ રીતે ઠેકાણું સમજી લેવું નામે પ્રસિધ્ધ કરવામાં મેટા નાનાને ક્રમ ન જળવાયો હોય તે સંભવિત છે, તે માટે સર્વ કઈ ક્ષમા આપે! જ્યાં આ. હોય ત્યાં આચાર્યદેવ ઉ. હોય ત્યા ઉપાધ્યાયજી મ. તથા પં. હોય ત્યાં પંન્યાસજી મ. અને પૂ હોય ત્યાં પૂજ્યપાદ એ રીતે સર્વ કઇએ સમજી લેવું. આ ચાકી પરિશ્રમ લઇને તૈયાર કરેલ છે, છતાં
કાંઈપણ ફેરફાર હોય તેને અંગે અમારું ધ્યાન ખેંચવાને અમારે સવ કઈને આગ્રહ છે.
ઠા. ૧૧
અમદાવાદ
પૂ. પં. શ્રી સંતવિજયજી મ. ઠા. ૭ લવારની પોળ . આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. તથા પૂ. ૫. શ્રી કંચનવિજયજી મ. ઠા. ૨ નવરંગપરા પૂ. 6. શ્રી ચારિત્રવિજયજી મ. ઠા. ૩૨ પૂ. મુ. શ્રી નિરંજન વિજયજી મ. ઠા. ૩ પાંજરાપોળ
જૈન જ્ઞાનમંદિર અમદાવાદ , મુ. શ્રી સતિપ્રવિજયજી મ. પૂ. આ. ભ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મ. છે. ૧૨
વિદ્યાશાળા
- ચાંપાનેર સોસાયટી પાસે આગમ મંદિર પૂ. આ. ભ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. લાવાળા) , મુ. શ્રી ચંદ્રવિજયજી મ. ઠા. ૨ ખુશાલભુવન
સાબરમતી, રામનગર પૂ. મુ. શ્રી વલ્લભ વિજયજી મ. ઠા. ૨ પૂ. આ. ભ. શ્રી વિજયતીપ્રભસૂરીશ્વરજી મ. ઠા. ૩
દોશીવાડાની પોળ ડેલાને ઉપાશ્રય જૈન મરચન્ટ સોસાયટી પૂ. મુ. શ્રી ભાનુવિજયજી મ. ઠા. ૩ શાહપુર પૂ. આ. ભશ્રી વિજયભુવનસૂરીશ્વરજી મ. ઠા. ૪ પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મ. ઠા. ૧૦ લુણસાવાડ
દશાપોરવાડ સોસાયટી પૂ. મ. શ્રી દક્ષપ્રવિજયજી મ. દેશીવાડાની પિળ પૂ.આ.ભ. શ્રી વિજયસૂરીશ્વરજી મ ઠા. ૪
ડેલાને ઉપાશ્રય ખુશાલ ભુવન
પૂ. મુ. શ્રી સુબોવિજયજી ઠા. ૨ તળીયાની પોળ પૂ. આ. મ. મુનિ શ્રી અમૃતવિજયજી મ. ઠા. ૨
પૂ. મુ. શ્રી ચન્દ્રોદયસાગરજી મ. ઠા. ૩ સાબરમતી ખુશાલ ભુવન
પૂ. મુ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. શામળાની પોળ 3. આ, શ્રી વિજયપધસૂરીશ્વરજી ઠા. ૫ પાંજરાપોળ
પૂ. મુ. શ્રી નિરંજનવિજયજી મ. વાસણ શેરી પૂ. આ. ભ. શ્રી કાતિ સાગરજી મ. જૈન સોસાયટી
સરસપુર પૂ. 9. શ્રી ઉદયરત્નવિજયજી મ.
આત્મવલ્લભ જ્ઞાનમંદિર સાબરમતી પૂ. મુ. શ્રી જયંતિવિજયજી મ. ઠા. ૨ શાહપુર પૂ. પં. શ્રી માનવિજયજી મ. તથા પૂ. પં. શ્રી કાંતિ- પૂ. મું. શ્રી રાજવિજયજી મ. શ્રીપાલનગર | વિજયજી મ. ઠા. શાહીબાગ ગીરધરનગર પૂ. શ્રી ગણિ. ધર્મસાગરજી મ. તથા પૂ. મુ. શ્રી
અભયસાગરજી મ. ઠા. ૯ નાગજી ભુદરની પોળ પૂ. પં. શ્રી મંગળવિજયજી મ. લવારની પાળ પૂ. પં. શ્રી સુખધવિજયજી મ. ઠા. ૪ ભઠ્ઠીની બારી પૂ. મુ. શ્રી વિનયસાગરજી મ. ઠા. ૨ આગદ્ધારક પૂ. પં. શ્રી કીતિચન્દ્રવિજયજી મ. ઠા. ૩ પાંજરાપોળ
જ્ઞાનશાળા પૂ.પં. શ્રી સુબેધસાગરજી મ. ઠા ૮ આંબલી પિળ પૂ. મુ. શ્રી મુક્તિવિજયજી મ. અમદાવાદ કેમ્પ રછ પૂ. પં. શ્રી રેવતસાગરજી મ. ઠા. ૨ શામળાની પિળ પૂ. મુ. શ્રી જયંતવિજયજી મ. ઠા. ૨ ,
s,હપાળ