Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 134
________________ કલ્યાણ ઓગસ્ટ, ૧૯૬૩ : ૪૭૭ (૩) જવખાર તોલો અડધો છાસમાં પાવાથી પ્રશ્નોત્તરી. પેસાબ બહુ છૂટે છે. (૧) ૦ ૦ શ્રીમાન વિજયરાયભાઈ-ભદ્રાસ. આપને (૪) ગોક્ષુરાદિ કવાથ, માળવી ગોખરૂં, ગરમા શરીરની લંબાઈ વધારી છે ? ળાનો ગોર, ડાભના મુળ, કસડાના મુળ, જવા, શરીરનું સુપ્રમાણ અને તેમાંએ ઉંચાઈને આમળા, પાષાણભેદ, અને હરડેદળ, સમાન ભાગે ખરા આધાર કરોડરજજુ ઉપર છે. યોગાસનો લઈ કવાથ કરી દિવસમાં ત્રણ વખત પીવાથી મૂત્ર નીચે પ્રમાણે કરો. કુછુ-મૂત્રાઘાત-પથરીના અસાધ્ય રોગે સાધ્ય (૧) બને પગ લાંબા ટટ્ટાર રાખે, કેડમંથી બને છે. ટટ્ટાર બેસી બને હાથથી પગના અંગુઠા (૫) કેસુડાના રસમાં સુરોખાર નાંખી પીવાથી પકડવા કેસિસ કરે, કરેડરજજુને બહુ જ તુરત પેસાબ છુટે છે. (૬) સીલાજીત, પાષાણભેદ, પીંપર અને ઓછા પ્રમાણથી નમાવી અંગુઠા પકડો. ઈલાયચી એ ચારેનું ચૂર્ણ ચોખાના ઓસામણ (૨) ત્યાર બાદ બન્ને ખભા વારાફરતી ઉંચા નીચા કરે. સાથે લેવાથી મૂત્રને લગતા દરદ સારા થાય છે. : (૭) ત્રીકળાના સમાન ગાળ મેળવી કવાથ કરી (૩) શરીરમાં ચુન (કેસીયમ) ની ઉણપ પુરી પીવાથી મૂત્રઘાત મટે છે. કરે તેવા આયુર્વેદિક ઔષધો વાપરે. (૮) પાડલ, જવખાર, લીબડ, તલ, તજ, (૨) ૦ ૦ ભાઈ મગનલાલ જગજીવનદાસ–સુરત. એલચી અને મરીનું ચૂર્ણ સારે ફાયદો કરે છે. આપને સાંધામાં વાયુની વિકૃતિ છે. મહા (૯ સુંઠ, જવખાર, હરડે, મલયાગિરિ ચંદન, રાસ્નાદિ કવાથ બત્રીસ દિવસ પીવે. તલના કવાથ કરી હિંગ મીલાવી સેવન કરવાથી કે ચૂર્ણ ચોખા તેલનું મર્દન કરે. કરી દહિં સાથે લેવાથી પથરી, ગ્રંથી, સોજો (૩) ૦ ૦ ભાઈશ્રી છોટાલાલ બેચરદાસ-લીબડી. ઓગળી જાય છે. આપને પિત્તનો પ્રકોપ છે. મગજ તપેલું (૧૦) આઠ તોલા કળથીનો કવાથ કરી, તેમાં રહે છે. હાથ પગના તળીયા બળે છે, પેસાબે સિંધાલુણ અને સરપંખાનો રસ મેળવી પીવાથી ગરમી જણાય છે. મળાવરોધ છે. પથરી પિગળી જાય છે. લીંબડા ઉપર ચડાવેલી તાજી જાડી ગળે (૧૧) જુની સંસ્કૃતિ અને સંસ્કાર, રીત, લાવી ખૂબ વાટી તેનો સ્વરસ તેલો તોલો સવાર વિાજો, રહેણી-કરણી, આચાર-વિચાર, આહાર સાંજ પીવો. ખોરાકમાં દૂધ સાથે હલકો વિહાર, પાન અને પરિધાન. એવી સુંદર રીતે આહાર લે, જવ નાંખી ઉકાળેલું પાણી પીવે. ગોઠવાએલા હતા કે આપોઆ૫ આરોગ્યતા અતા. અજમાવી જો જો ! ઉભડક પગે બેસી પેસાબ કરવાની જુની રીત, : (૧) તુલસીના પાન તોલો એક, મરીદાણા દસ, નવિન પ્રકારની મુતરડીઓ થતાં, જુના વસ્ત્ર પરિ. . બલમલ તો પા લસોટી પીવાથી પાચન તંત્ર ધાનને સ્થાને કોટ પાટલુનના સુટ થતાં, ઉભા સુધરી ભુખ લાગે છે. ઉભા પેસાબ કરવાની પ્રવૃત્તિથી વિકૃતિ વધી રહી છે (૨) શધેલો ટંકણખાર વાલ એક, બબે કલાકે છે. ઉભડક પગે બેસીને પેસાબ કરવાથી બસ્તિ ગરમ પાણી સાથે આપવાથી આંચકી મટે છે. પ્રદેશ, પેડ ઉપર સાથળનું દબાણ થતું, કટિ પ્રદેશ (૩) વરિયાળી બકરીના દૂધમાં ખૂબ ઝીણી વાટી ઉં થવાથી પિડુનો ભાગ દબાતે, ઉભાં થતાં આંખ ઉપર લેપ કરવાથી નિદ્રા આવે છે. પેડુ પ્રદેશ ફુલાત, પિસાબની આ ક્રિયાથી સંકોચ (૪) બકરીના મૂત્રમાં સીધાલુણ નાંખી ગરમ અને વિકાસ, વ્યાયામ અને આરામ, સહેલાઈથી મળી જતાં જેથી મૂત્ર માર્ગ નીર ગી હતો. મૂત્રને કરા કાનમા ટીપા નાખવાથી કશું શુળની કારમી લગતા રોગો અ૯પ હતાં. વેદના શાંત થાય છે,

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186