________________
૪૯ર : બાલ જગત
તનની
हान
. જીવનની
જાણવાજેવું છે,
પ્રેરણુનું ભાથું
શોભા ચિંતા ઉધઈ છે, ચિત્તને કેરી ખાય છે.
સંયમ રાગ આગ છે, ત્યાગ બાગ.
મનની
સમતા જાત જીતી એણે જગ જીત્યુ !
ધનની સાધના બંસરી છે, સિદ્ધિ રાધા!
વનની
વૃક્ષ અતૃપ્તિ આપત્તિની જન્મદાત્રી છે.
પરોપકાર નમ્રતા ભૂષણ છે, દીનતા દૂષણ.
- નિર્દોષ છેરાજી આસક્તિ અધોગતિ લાવે છે. સમાનતા વગર મૈત્રી નહિ.
માનવ સ્વભાવ જીભને નહિ, કામને બોલવા દો!
જે તમે કઈને કહેશે કે આકાશમાં, ચાર, –સ્વ. નાથાલાલ દત્તાણી. પાંચ લાખ તારા છે. તે એ વાત કદાચ સાચી
માની પણ લેશે, પરંતુ “રંગતાજે છે-લીલે
છે” એવી સુચનાવાળ બાઈ તે સગી આંખે વાહ! સરિતા! સુરભિ?
| વાંચશે તે યે આંગળી લગાડી એની ખાતરી જીવનમાં પલટા આણી દીધા પર ન કર્યા વિના રહી શકશે નહિં. ચ.
–શ્રી સુધાવણ. સ્નેહ સંબંધની “લિન્ક'
હિંદી ભાષાના લેખક શ્રી રામનારાયણ ઉપાધ્યાય એકવાર લખવામાં તલ્લીન થઈ ગયા હતા. ત્યારે ગામડાને એક ખેડૂત એમને દેશ
વડાપ્રધાન મળવા આવ્યું. ખેડૂતને જોતાં એમણે લેખ
ભારત
પંડિત નેહરૂ લખવાનું એક કેર મૂકયું ને તેને તેના આવ
રશિયા
નિકિતા કુવા વાનું કારણ પૂછ્યુંખેડૂત કેટલીક જરૂરી
ચાઉ એન-લાઈ વાતે પૂછવા આવ્યું હતું. શ્રી ઉપાધ્યાયે એની
ઈટાલી.
ગોચી વાતેના જવાબ આપ્યા અને આગળ ચલાવ્યું.
સિલેન
શ્રીમતી મંદારનાયક આ સમયે એમના એક નિકટના મિત્ર એમની
–શ્રી દિનેશ સંઘવી-ડીસા પાસે બેઠા હતા. પેલે ખેડૂત ચાલ્યા ગયે એટલે એ મિત્રે કહ્યું: “ઉપાધ્યાયજી! તમે
સમતાનું હવામાન સાવ ભેળા રહ્યા. એ ગામડિયે આવ્યું તેમાં પાણીમાં એક કાંકરી પડે તે યે કુંડાળું લેખ લખવાનું બંધ કરીને એને કઠું આપ ઉભું થાય છે, કારણ કે પાણ પ્રવાહી છે; વાની શી જરૂર હતી? એ તે થોડીવાર બેસતા તા થાડેવિાર અસત પણ ઠંડીથી જ્યારે એ જામી (ધીજી) જાય છે
, આમ વચ્ચે લખવાનું છોડી દેવાથી ‘લિન્ક' છે ત્યારે પથ્થર નાખો તેયે એને કાંઈ થતું ન તુટી જાય?” સહૃદયી ઉપાધ્યાયજીએ જવાબ નથી. આપણા મનનું પણું આવું જ છે. આપેઃ “ભાઈ! લખાણની “લિન્ક તૂટે તે મનની આવી ચંચળ પ્રવાહિતાને ટાળવા અને પાછી જોડી યે શકાય, પણ માનવ માનવ તેને ઠારવા સમતાનું હવામાન ઉભું કરે અને વચ્ચે જે નેહસંબંધ છે તેની , ‘લિન્કતૂટે પછી અનુભવે કે સમતા કે અનાસક્તિભાવ તે એ જોડવી ખુબ મુશ્કેલ બની જાય.” સજે છે !! –શ્રી હિંમતલાલ પટેલ
–વિશ્વમંગલ
ચીન