________________
૫૧૮ : ક્ષમાથી જ શમે વૈરઃ
:/
સૌ પ્રથમ ફરજ પતિને અંતિમ આરાધના રેખા પતિ યુગબાહુને શાંત્વન આપે છે. યુગબાહુ કરાવવાની છે.
ધ્યાનપૂર્વક મનની સ્વસ્થતાથી સાંભળી રહે છે. આમ મનમાં નિશ્ચય કરીને મદનરેખા મનને સાંભળતા સાંભળતાં ઘાની અસહ્ય વેદના માં પણ કઠણ કરી યુવરાજ યુગબાહુની તદ્દન નજીકમાં યુગબાહુને શાતા વળે છે હૃદય સ્વસ્થ બને છે.) તેમના મુખ પાસે કાન નજીક બેસે છે, ગળા નજીક
મદનરેખા : (ફરી શાંત્વન આપતાં) હવે ઘા લાગેલ હોવાથી લોહીની ધારા ત્યાંથી છૂટી
છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, મૂંઝાશે નહિ તીર્થ. રહી છે. લોહીનું ખાબોચીયું ભરાયું છે. અને વૈદે
કર ચક્રવતી ઇદ્ર કે ઉપેદ્ર સર્વ કોઈને એક વખતે અને અન્ય સમસ્ત પરિવાર ત્યાં અનેક પ્રકારના
અવશ્ય મૃત્યુ પામવાનું છે, મરણ વેળાયે ધર્મની ઉપચાર કરી રહ્યા છે, યુગબાહુનું સમગ્ર શરીર આરાધના કરી પરલોકનું ભાથું બાંધતો જાએ
ળી પૂણી જેવું બનતું જાય છે. ક્રોધ, વૈર તથા અરિહંત ભગવંતનું શરણું સ્વીકારે, સર્વ જીવી પરાભવ એમ ત્રિવિધ તાપથી સંતપ્ત યુગબાહુને સાથે કૌર-ઝેરને ભૂલીને ક્ષમાપના કરે ! સવ' આત્મા અત્યારે વૈર, વૈર ને વૈરના વારણને શોધવા
જીવોને મિત્ર માનજો ! દુષ્કતની નિંદા-ગહ કરી મળી રહ્યો છે, ક્રોધથી શરીર તથા મુખાકૃતિ રૌદ્ર બની રહી છે. એ સમયે મદનરેખા ચંદન કરતાં
સુકૃતની અનુમોદના કરજો! છેલે ફરી વડિલભાઈ શીતલ વાણીપ્રવાહથી એમને ઠારે છે.).
મહારાજ મણિરથને ક્ષમા આપો છેલે ચારે
પ્રકારના આહારને ત્યજી દે ! (યુગબાહુ શાંતચિત્તે મદનરેખા : (યુગબાહુને ) પ્રિય સ્વામીનાથ !
સાંભળે છે. પચ્ચકખાણ કરે છે. વેદના અતિશય હું જાણું છું કે તમને અપાર વેદના થતી હશે ?
વધતી જાય છે. મદનરેખા સાવધ બને છે.) જુઓ ! પણ તેને સમતાભાવે સહન કરજે ! વેદના થવી
બરાબર ધ્યાન રાખે ! નવકારમંત્રનું સ્મરણ એ શરીરને સ્વભાવ છે ! શરીરની મમતા અત્યારે ભૂલી જજો ! બૈર્યપૂર્વક દુ:ખને વેઠજી ! કોઈના
રાખો ! સર્વ કોઈને ખમાવી દે ! સંસારના સર્વ પ્રત્યે હેજ પણ રોષને કરશે નહિ. મહારાજાએ
સંબંધને મમતાના ત્યાગપૂર્વક વોસિરાવી દેજે ! વડિલ ભાઈ હોવા છતાં તમારા જેવા સ્નેહરક્ત
અમારા પર કે કઈ પર મમતા રાખશે નહિ,
સંસારના સંબંધને ત્રિવિધ-ત્રિવિધ યોગે હવે લધુ બંધુ પર જે કાંઇ અકાર્ય થયું છે, તેને
અત્યારે ત્યજી દેજો ! (યુગબાહુ ભાનમાં છે, વેદના યાદ કરીને દુ:ખી થશે નહિ, તેમના પર કશે જ
વધતી જાય છે. મુશ્કેલીએ હાથ જોડે છે. રોષ કરશે નહિ, તેમાં તેમનો કોઈ દોષ નથી.
એટલામાં માથું ઢાળી દે છે. આંખો મીંચાઈ આપણાં પૂર્વકૃત દુષ્કર્મના કારણે આમ બન્યું છે. માની સમતાભાવ રાખજો! જૂઓ આર્ય
જાય છે. છેલ્લો શ્વાસ નીકળી જાય છે. સમાધિ પુત્ર ! અત્યારે તમારા સત્વ, સોય તથા ધયની ભાવમાં રહેલી તેમને આરાધક આમ કસોટી થઈ રહી છે. જિંદગીની છેલ્લી ઘડીએ પાના પાચમ શરી
કહી પામી પાંચમા દેવલેકમાં જાય છે. ચંદ્રયશા રાજગણાઈ રહી છે. છેલ્લી ક્ષણે બગડી ન જાય તે ' કુમાર વગેરે વિશાલ પરિવાર શેકગ્રસ્ત છે. ભજન
- રેખા વજન ઘા જેવા પતિ મૃત્યુથી વિહવલ તેમજ માટે ખૂબ સાવધ રહેજો ! પ્રાણનાથ! મારી ચિંતા નહિ કરતાં. ચંદ્રયશા કે અન્ય કોઈ પ્રત્યે મેહ
વ્યથિત બને છે. છતાં સ્વસ્થતાને ધારણ કરી નહિ રાખતા. અમારા પરના રાગને ત્યજી દેજો !
થઇ ? પિતાનાં શીલની રક્ષાને માટે તેમજ દુષ્ટવૃત્તિના તમે અત્યારે તમારા આત્માનું સંભાળે ! ધર્મના
મહારાજા પિતાના રૂપમાં અંધ બનીને કુમાર પ્રભાવે અમારૂં બધું સારૂ થઈ જશે, તે વિશે એ યશને સંકટમાં ન મૂકી દે તે કારણે ઉદરમાં નિશ્ચિંત રહેવું. કોઇના પ્રત્યે ક્રોધ નહિ રાખતા. ગર્ભ હોવા છતાં મક્કમતા ને છૂપી રીતે ત્યાંથી વૈર વિષને ભૂલી જજો ! મહારાજાએ જે કાંઈ રાતે રાત નીકળી પડે છે. મહારાજા મણિરથ કેટઅકાર્ય આચર્યું છે, તેમના પ્રત્યે ક્ષમા રાખજો! કેટલીયે પાપવાસનાઓ તેમજ કલ્પનાના તરંગોમાં વૈરનું વારણ વૈર નથી પણ ક્ષમા છે, એ ભાનભૂલેલા બનીને ઉધાનેથી નગર તરફ પાછા ભૂલતા નહિ.
વળતાં ભયંકર સર્પ તેમના પગ નીચે આવતાં તે (પોતાના માથા પર આમ અચાનક દુઃખ ડંખ મારે છે, સર્પ ડંખથી તત્કાલ મૂચ્છિત થઈને તથા અણધારી આપત્તિનાં ડુંગરા તૂટી ખંડવા તે પૃથ્વી પર ફસડાઈ પડે છે, ને ઉગ્ર ઝેર શરીરમાં છતાં, હૃદય પર લાગેલા ભયંકર આઘાતો છતાં, વ્યાપી જતાં દુષ્ટ વૃત્તિમાં રાચતાં તે અસમાધિમકમદિલે તે બધાયને હૈયામાં સમાવી દઈને મદન- ભાવે મૃત્યુ પામી નરકમાં જાય છે.)