________________
[96969696969696969696969696969જ્ઞા છેગુણના અથ બનવું જરૂરી છે!
મ99999ઐ999999999
પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર : પૂ. પંન્યાસજી મહારાજ શ્રી રવિવિજયજી ગણિવર ભોયણી મુકામે ગત ચૈત્રી ઓળીના મંગલ દિવસોમાં, ભ. શ્રી મહાવીરદેવનાં જન્મકલ્યાણક ચૈત્ર સુદિ ૧૩ ના પ્રસંગને અનુલક્ષીને પૂ. આચાર્ય મહારાજશ્રીએ ભગવાન શ્રી મહાવીરદેવના પ્રથમ નયસારના ભવમાં ભગવાનમાં જે અતિથિ સત્કારની ભાવના ઉત્કટપણે હતી, તે હકીકતનું નિરૂપણ કરતું જે મનનીય સચોટ પ્રવચન આપેલ તેનું સારભૂત અવતરણ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી દ્વારા અમને પ્રસિદ્ધિ અથેજ મળેલ છે. પર્વાધિરાજના પુણ્ય પ્રસંગે જે ભગવાન શ્રી મહાવીરદેવનું જીવન કલ્પસૂત્રમાં સાંભળવામાં આવે છે, તેમની સ્વાભાવિક શ્રેષ્ઠતા વર્ણવતા આ પ્રવચનને વાંચવા-વિચારવા અમારો સહુને આગ્રહ છે. સારભૂત અવતરણ પ્રસિદ્ધ કરતાં પૂ. આચાર્ય મહારાજશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પ્રસિદ્ધ થયું હોય તેની ક્ષમાયાચનો.
- ભગવાન શ્રી તીર્થકર દેને જગતના જવાબઃ તમે એ થવા માટે સજાયેલા સવ છે દુઃખી દેખાય છે. હૈયારૂપી આંખથી નથી એવું નક્કી કયાંથી કયું? જેનાર વિવેકીને જ બધા જ દુઃખી દેખાય. સભા એમનામાં ગ્યતા હતી અપચ્ચને ટેસ્ટ કરનારને જોઈને વૈદ્યને પ્રજારી, ' જવાબ: આપણામાં એ નથી શા માટે? આવે, ટેસ્ટ કરનારને કહે કે, “તું દુઃખી આ બધું બચી જાય એટલા માટે છે ને? થઈશ રેગી થઈશ.” ત્યારે ટેસ્ટ કરનાર કહે છે બારણું બંધ કરીને ખાનારા અયોગ્ય છે કે આમ કરીને તારે અમારી પાસેથી કાંઈ કાગડા સારા છે. કાંઉ કાંઉ કરીને પિતાની સ્વાર્થ સાધવે લાગે છે, વૈદ્ય જેમ ટેસ્ટ કર- જાતને ભેગા કરીને પછી ખાય છે. નારને દુઃખી જીવે છે તેમ અરિહંતે સકલ નયસાર અતિથિવરૂપ સાધુ સામે જાય સંસારી જીને દુઃખી જૂવે છે. ખાવાની ચીજે મેળવવાને તૈયાર કરવાને
છે, માણસોને સામે જવા માટે ઓર્ડર નથી અને ખાવાને વ્યવહાર બધા કરે છે, એમાં
કરતા. શું તેમની પાસે માણસે ન હતા?
જેન બંગલામાં બેઠો હોય તેય પિતાને સમક્તિમાં કાંઈ વિશેષતા હોય છે. ભગવાન શ્રી
રાધાર માને, મહાવીર દેવના નયસારના ભવમાં આવી કાંઈ વિશેષતા હતી. તે જમાડવાનું પહેલાં કરે છે. સમકિતિમાં કેઈન આપીને જમવાને ખવડાવ્યા વિના ખાવું ફાવે નહિ ને? જેની ગુણ સ્વાભાવિક છે. જેથી જેન કુલમાં સાથે સ્વાર્થ ન હોય તેને ખવડાવ્યા વિના જન્મેલા સમકિતિને જાડા વ્યવહારથી પણ આ ન ફાવે ને? આ ગુણ નયસારમાં હતું, તેમાં હોવું જોઈએ. ખાવાનું મેળવવું પકાવવું ને નયસારને મુનિ મલી ગયા,
ખાવા બેસવું એ વ્યવહાર બધાને હોય, પણ સભામાંથી: તીર્થકર થવા માટે એ વિશિષ્ટ વ્યવહાર આપીને પછી જમવું તે છે. સજાયેલા હતા. *
આ ગુણ નયસારમાં ઉત્પન્ન થાય છે, તમને
રિણુ માને.