________________
કલ્યાણ ઓગસ્ટ, ૧૯૧૩ : પ૧૩
( ક્ષમાથી જ શમે વૈરનું અનુસંધાન પેજ ૩૪૮નું ચાલુ) મારી અનુમતિ વિના કદિ આવવું નહિ. તારા ઉદાસીન બનીને કેમ બેઠા છો ? હમણું શું કાંઈ જેવી નીચ દાસીઓને માટે મારા આ ખંડમાં અનિષ્ટ બની ગયું છે. મહારાજાને મહેલની પ્રવેશ કરવાનો અધિકાર નથી, એ તું યાદ રાખજે ! અંગત દાસી ચિત્રો હમણું કેમ અહિ આવી હતી? તું મને શું રખડતી સમજે છે? જા, લઈ જા આ અને તે એકદમ માસ આવતાની સાથે કેમ ચાલી હાર, ને તારા મહારાજાને આ હાર પાછો આપી ગઈ ? હું જોઈ રહી છું કે, આપનું ચિત્ત આજે દેજે ! ને કહેજે કે, તમે મોકલાવેલ તાંબૂલ, પુષ્પ, કેટલાય દિવસોથી ગંભીર તેમજ ચિંતાતુર જણાય વસ્ત્રાલંકરે કે બીજું કાંઈ પણ મારે જોઈએ નહિ, છે. જે હોય તે દેવી ! મને નિશંકપણે કહે ! મને એ ક પણ નહિ ” રાજભવનમાં ભારે કોઇ આપનાં ચિત્તની અસ્વસ્થતાનું કારણ મને જણાવે છે વસ્તુની ખામી નથી. અત્યાર સુધી મહારાજાને મેં મારાથી આપને કશું છુપું ન હોઈ શકે. આપની મારા માથા પરના શિરછત્ર પિતા તુલ્ય માનીને પ્રિયસખીને આપ આપનાથી શું જુદી માને છે ?
! કૃપા પ્રાસાદી તરીકે તેમણે મોકલેલી ભેટ મદનરેખા : ઉર્વશી! તું આમ ઉતાવળી ન મેં માનપૂર્વક સ્વીકારી હતી. પણ હવે મને સમ- થા ! જરા ધીરજ ધર ! મારું મન છેલ્લા કેટલાક જાયું કે, મહારાજાનાં મનમાં મારા પ્રત્યે નિદોષ, દિવસોથી અશાંત બની રહ્યું છે, એ હું તારી પવિત્ર વાત્સલ્યભાવ જેવું કશું નથી, પણ જરૂર આગળ છપાવવા ઇચ્છતી નથી. હું કેટલાયે તેમનાં અંતઃકરણમાં કોઈ જુદું જ બેઠું છે, જેને દિવસે થી મારા મનમાં જે વસ્તુ માટે મૂંઝાતી હતી, વિચાર કરતાં ભારે અંતરાત્મા ક્ષોભ અનુભવે તે વસ્તુ આજે મને કાંઈક સ્પષ્ટપણે સમજાઈ રહી છે. મને તેની કલ્પના આવતાં અપાર આધાત છે. જરૂર મારા મનમાં રમતી ને મને મૂંઝવતી એ થાય છે. ખરેખર એમના જેવા શિરછત્ર ને પિત- હકીક્ત તને હું જણાવીશ. પણ તે વાત ઘણી સ્થાને બિરાજેલનાં હૈયામાં આ શું બોલતાં મારી ગંભીર છે. આપણા મહારાજાનાં વર્તનને સ્પર્શતી જીભ ઉપડતી નથી.
છે, તેઓ મારી સાથે જે રીતે હાલ વતી રહ્યા છે, ચિત્રા : દેવી ! આપ મહારાજાના આપના તેમનાં તે વતનથી હું મૂંઝાઉં છું, મારું હૃદય પ્રત્યેના સદ્દભાવ વિષે વધારે પડતી કલ્પના કરો અકળાય છે, ને મારે અંતરાત્મા ફફડી ઉઠે છે. છે, મહારાજાનાં મનમાં એવું કાંઈ જ નથી. તેઓને ઉર્વશી ! તને શું કહું ? આપણે બને અંદરના તે આપના પ્રત્યે નિર્મલ વાત્સલ્યભાવ છે. આ મહા- ખંડમાં એક દિવસે હા, હી કરતા વાત કરી રહ્યા મૂલ્યહાર આપે તે જ જોઈએ. આ૫ મહારાજાએ હતા, ને સામેની બારીમાંથી મહારાજાની દૃષ્ટિ મારો મોકલાવેલ હાર નહિ લો તે મહારાજાને ઊલટું દેહ પર પડી, તે દિવસથી મારી સાથેનું મહાખોટું લાગશે. એમનાં લાગણીભર્યા હૈયાને ઘણે રાજાનું વર્તન મને ઠીક લાગતું નથી. એમની આધાત લાગશે. સ્વામિની, દાસી પર ક્ષમા કરે! દષ્ટિમાં વિકાર પ્રવેશે છે, ને તેમનું હૈયું મલિન વિશેષ આથી હું બીજું શું કહું ?
બન્યું છે. એટલે જ હું અત્યારસુધી ગંભીરપણે (એટલામાં મદનરેખાની પ્રિયસખી ઉર્વશી ત્યાં મનમાં સમસમી રહી છું, મૌન રાખીને જોયા કરું આવે છે. ચિત્રા વિદાય લે છે. મહારાજા મણિરથે છું પણ આનું પરિણામ શું? તે વિચાર આવતાં મેકલાવેલ રત્નજડિત હાર ત્યાં તેમ જ પડી રહ્યો મારી મૂંઝવણને કોઈ પાર રહેતું નથી. છે. મદન રેખા તે હારને હાથ પણ અડાડતા નથી.) ઉર્વશી : દેવી ! હું સમજી ગઈ, આપની
ઉર્વશી : (મનરેખાને કાંઈક વ્યથિત તથા કપના બરાબર છે; છેલ્લા થોડા દિવસથી જ ગમગીન જોઇને) દેવી ! આપ આમ ગમગીન તથા ભવનમાં જે હિલચાલ ચાલી રહી છે, તેથી આપને