________________
કલ્યાણ : એગસ્ટ, ૧૯૬૭; ૪૮૩
નાની પ્રાપ્તિ થતી નથી અને ધ્યાન વિના સમતાની તથા માનસિક પીડા રહિત અને સદાકાલ પરમ પ્રાપ્તિ થતી નથી. એટલે સમતા માટે ધ્યાનની આનંદમય સ્થિતિવાળી મુક્તિની પ્રાપ્તિ થાય છે. જરૂર છે અને ધ્યાન માટે સમતાની આવશ્યકતા પ્ર૦ ૭૮ : અધ્યાત્મ, ભાવના, છે. આથી એ બે પરસ્પર કારણ બને છે. આમ છતાં સમતા અને વૃત્તિસંક્ષય આ પાંચ પ્રકારને વેગ એમાં અન્યાશ્રય દોષ આવતું નથી. કારણ કે કોને કોને હેય ? અપકૃષ્ટ સમતા એ ઉત્કૃષ્ટ ધ્યાનનું કારણ બને છે ઉ૦ : (૧) અધ્યાત્મ અને ભાવના આ બે અને અપકૃષ્ટ ધ્યાન એ ઉત્કૃષ્ટ સમતાનું કારણ યોગ અપુનબંધક અને સમ્યગ્દષ્ટિને વ્યવહાર બને છે. અ ન્યાશ્રય દેષ ત્યાં જ આવે છે કે જ્યાં નથી (કારણમાં કાર્યના ઉપચારરૂપે) તાવિક બને કારમાં સમાન બલતા હોય છે.
હોય. જ્યારે ઉપચાર નહિ માનનાર નિશ્ચય નથી પ્ર૦ ૭૫ : સમતાયેગનું ફલ શું ?
આ બે યોગ (અધ્યાત્મ અને ભાવના) તાવિક
રૂપે ચારિત્રીને જ હોય. ઉ૦ઃ સમતા યોગથી નીચેના ફળ પ્રાપ્ત ૨૫ મા થાય છે.
(૨) સમૃદુબ-ધક અને દિપક આદિમાં
વ્યવહાર અને નિશ્ચય ઉભય નયથી આ (૧) પ્રાપ્ત થયેલ આમષધિ આદિ અદ્ધિઓની અપ્રવૃત્તિ,
બે પેગ અતાત્વિક જ હોય.
સમૃદબક એટલે એક વાર ઉત્કૃષ્ટ સ્થિતિ (૨) જગતના સઘળાય પદાર્થોની અપેક્ષાને
બાંધનાર અને દિગ્ધક એટલે બે વાર ઉત્કૃષ્ટ - નાશ અને
સ્થિતિ બાંધનાર. (૩) ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન અને ક્ષાયિક
- તાવિક એટલે કોઈ પણ નયની અપેક્ષાએ ચારિત્રને રોકનારા કર્મો ક્ષય. મોક્ષજનકલ જનક હોય અને અતાત્ત્વિક એટલે પ્ર. ૭૬ઃ વૃત્તિ સંક્ષય યોગનું સ્વરૂપ શું ? ગાભાસરૂપ હોય.
ઉ૦ : આત્મા સ્વભાવથી નિસ્તરંગ સમુદ્ર ધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષયરૂપ ત્રણ ગે જે છે. તેને પિતાથી અન્ય (સમુદ્રને પવન જેમ તાત્તિકરૂપે ઉત્તરોત્તર શુદ્ધિમાં વર્તતા ચારિત્રીને જ અન્ય છે તેમ) મન અને શરીરના સંયોગથી જ- હોય અર્થાત આ છેલ્લા ત્રણ યોગ તે નિયમો નિત વિકલ્પરૂપ અને ચેષ્ટારૂપ માનસિક અને ઉત્તરોત્તર શુદ્ધિ પામતા સાધુને જ હોય પણ કાયિક વૃત્તિઓ થાય છે. તેમાં નિમિત્ત કર્મ બીજાને ન હોય. * સંયોગ જ છે. મનથી ઉત્પન્ન થતી તે વૃત્તિઓ વિકલ્પરૂપ હોય છે, અને શરીરના મેગે થતી તે વૃત્તિઓ ચેષ્ટારૂપ હોય છે. આવી અન્ય સંયોગ દ્વારા થતી જે વિકલ્પરૂપ અને ચેષ્ટારૂપ વૃત્તિઓનો પુનઃ ઉત્પત્તિની યોગ્યતા જ ન રહે તેવો નિરોધ
WOAM DRIVES તેનું નામ વૃત્તિસંક્ષય યોગ છે.
HOSE CLIP પ્ર૦ ૭૭: વૃત્તિ સંક્ષય યુગનું ફલ શું?
EFFECTIVE SGRIME ઉ૦ : માનસિક વિકલ્પરૂપ વૃત્તિના ક્ષયથી
SARLA ENGINEERING કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને હલન-ચલન આદિ શારીરિક
-- WORKS રષ્ટારૂપ વૃત્તિના ક્ષયથી સર્વ-સંવરરૂપ શૈલેશીકરણની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ સર્વ પ્રકારની શારીરિક
AEPI
KANDIVLEE BOMBAY."