________________
969696969696969696969696969696 છે સહ શિક્ષણથી દૂર રહો!
02625-26969696969690
()શ્રી. મ. મુબઈ )
વર્તમાનના જડવાદી વાતાવરણમાં ડગલે ને પગલે અસંયમ તથા સ્વચ્છેદાચાર વધી રહ્યો છે. તેમાં યે આજનું શિક્ષણ લગભગ મોટા ભાગે ઉગતી પેઢીનાં સ્વૈરવિહાર, ઉદ્ધતાઈ તથા આચાર-વિચારની ભ્રષ્ટતાને ચેપ જ આપે છે. તેમાંય કોલેજનું વાતાવરણ કેવલ રંગરાગ એશ-આરામ તથા વિલાસ ને મોજશોખમાં જ હોય છે. તદુપરાંત કોલેજમાં જે રીતે સહ શિક્ષણ દ્વારા યુવક-યુવતીઓ સાથે ભણે, ફરે, હરે તે તે પતનની પરાકાષ્ટા આવી જાય છે ઈદ્રિયાની ઉછુંખલતા ઉદ્ધતાઈ, વડિલેની મર્યાદાને લેપ, કુલ, શીલ કે ખાનદાની જેવું કાંઈ રહેતું નથી. આ હકીકતના અનસંધાનમાં નીચેને લેખ વાંચી-વિચારી જવા અમારો સહુ કોઈ શિક્ષણપ્રેમી સંસ્કારી વાચકવર્ગને આગ્રહ છે. પિતાની પુત્રીના જીવનની સંસ્કારિતા માટે બાપ
૨૫-૨૫ વર્ષથી કોલેજના વાતાવરણમાં પ્રોફેસર તરીકે રહેલી વ્યકિત પાસે સહ શિક્ષણ (3) માટે અભિપ્રાય માંગે છે, ને પ્રોફેસર શું જણાવે છે તે તમને આ લેખ કહી દેશે.
- સિનેમાનાં યુગમાં એ વાત લગભગ અશક્ય ઉનાળાની લાંબી રજાઓ પછી હવે કોલેજની લાગે છે. નવી ટમ શરૂ થશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જેનદર્શન નિમિત્ત કારણોને પણ ઉપઆ વખતે એસ. એસ. સી. ની પરિક્ષામાં દાનમાં ઉત્તેજક માને છે, અને તેથી જ ઘણી બહેનો ઉત્તીર્ણ થઈ છે, અને તે પૈકીને વ્યક્તિ માત્ર-પુરૂષ તેમજ સ્ત્રી બંનેને માટે મોટો ભાગ આગળ અભ્યાસ અર્થે કે જેમાં નિમિત્ત કારણોથી સાવધ રહેવા શાસ્ત્રોમાં પણ દાખલ થશે.
ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. - માર્ચ ૧૯૫૪ માં મારી નાની પુત્રી જે ઉત્તરાધ્યયન સૂવમાં કપિલ અને એ વખતે માત્ર પંદર વરસની હતી, તે એસ. બ્રહ્મદત્તની બે જુદી જુદી કથાઓને ઉલેખ એસ. સી. ની પરીક્ષામાં પાસ થઈ મુંબઈની છે. કપિલને વિદ્યાર્થી અવસ્થામાં તેના સિદ્ધાર્થ કેલેજમાં દાખલ થઈ પણ એ પિતાજીના મિત્રે કઈ બાઈને ત્યાં જમવા વખતે મને એક વિચિત્ર મૂઝવણ ઉભી થઇ. માટેની સગવડતા કરાવી આપી અને પરિણામે
કેલેજોમાં સહશિક્ષણના કારણે યુવાન તે બાઈ સાથેના સહવાસના કારણે તે લપસી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પરસ્પર છૂટથી પડ્યો. બ્રહ્મદત્તના પૂર્વ જીવનમાં જ્યારે તે હળે મળે, સાથે હરવા ફરવા જાય, અભ્યાસના સાધુ હતા ત્યારે સુનંદા રાણી તેને વંદન નિમિત્તે એકાંતમાં બેસે–અને આમ છતાં કરવા ગયેલા, અને તે વખતે શરતચૂકથી તેના તેઓ નિર્વિકારી રહે અને નાજુક પરિસ્થિતિમાં માથાના વાળની એક લટ સરી સાધુ પાસે ન મૂકાઈ જાય. એ વાત એ વખતે મને જઈ પડી, અને તે નિમિત્તના કારણે સાધુએ મુશ્કેલ લાગતી, અને હવે આજના નાટક- એવી અનેક સ્ત્રીઓની સાથે ભેગે ભોગવવાનું