________________
૪૬૦
નવજીવનને પંથ
EVDAMMDAMDAMA
/N/
ભાગ્ય પામતા નથી. એ માટે જરી મજબૂત Aિ /// /WW:/ //// જોઇએ, પાત્ર જોઈએ. ભાગ્ય જોઈએ. ભાગ્ય હાય : પ્રાર્થના કે યાચના કરવી હોય તે ન તો સમજાય કે આ તમારી ભૌતિક સ્વતંત્રતા એ -
છે જેની તેની પાસે દીન બનીને પ્રાર્થના ડે પણ સાચી સ્વતંત્રતા નથી, એક જાતની સ્વછંદતા છે. આત્માનું સ્વાતંત્ર્ય એ જ શુદ્ધ મુક્તિ છે કે
S ન કરો! અનંત કરૂણાસાગર પરમાત્માની રૅ
સાચા દિલથી નિષ્કામભાવે પ્રાથના કરે! સ્વતંત્રતા છે. આત્માના સ્વાતંત્ર્ય માટે વીર વચનનાં મૂલ્યવાન ઔષધ ગ્રહણ કર્યા વિના
હું તમારા દુઃખ, દારદ્રય તથા સંતાપ તે જ
૨ ટાળશે એ શ્રધ્ધા રાખે ! આ ભૌતિક વાસનાઓ...વૈજ્ઞાનિક વિનાશના રોગ તે જશે નહિ. '
માનવના રૂપ, રંગ કરતાં તેથી મૃદુ, ભગવાનનાં વચન જ એક માત્ર જગતને
મધુર તથા ગંભીર વાણી જ મોટું આકપ્રકાશ આપવા સમર્થ છે. કલ્યાણકારી છે. પરમ
હર્ષણ છે. કાગડે કેઈનું પડાવી લેત નથી, સુખના સાથી છે. બાકી આજે રોજધારી નેતાઓમાં ર ને કેયલ કેઈને કશું આપતી નથી, છે આપણું પ્રાચીન પૂર્વજો પ્રભુ મહાવીર અને તેમના
ઉં છતાં કાગડે તિરસ્કાર પામે છે, ને કોયલ છે સાધુસંતનો વચન વારસો ઉતર્યો નથી એ જ ખામી
8 સત્કાર પામે છે! કારણ કે તેની વાણી રે ખટકે છે. જો તેઓએ વચન વારસો ગ્રહણ કરી
K, મધુર છે, ને કાગડાની વાણી કઠોર છે ઝે એવી ઉંચી દૃષ્ટિથી બેલે, લખે કે યોજનાઓ કરે
> માટે તમારી વાણું મધુર રાખો ! 3 તો માત્ર ભારતને નહિ સમગ્ર વિશ્વને દોરવાની તાકાત
/wN/G/3G/GGISION મેળવી શકે, નહિ તે એ દિવ્ય વાણીના સ્પર્શ
અરે ભાઈ! એ જ માથાફોડ તે આ કરી જ્યાં વિના જે તેઓ પિતાના વામણું સ્વપ્નાં-સત્તા ભૂખ
જ્યાં જેનામાં ખોટા વિચાર અને આચાર ઘુસી ગયા અને ઠગારી વાણીના સાથિયામાં જ રાચશે અને મિથ્યા અહં ને પોષશે તે એક દિવસ વિના
છે ત્યાં ત્યાં તેનામાં ભગવાને જે દિવ્યદૃષ્ટિ આપી કીતિએ વિલીન બની જશે....અને ભારત પર
છે, તે પ્રમાણે ચાલવા પ્રયાસ કરવો તે નવજીવનને
પંથ છે, બાકી લગ્ન એ કંઈ નવજીવનને પંથ વિનાશ નોતરશે એ નિશ્ચિત સમજવું.
નથી જ. માટે આત્માનું સ્વાતંત્ર્ય એ જ પરમ એ જ વાત રાજદ્વારી નેતાઓએ સમજવી
- સુખનો માર્ગ, અને આધ્યાત્મિક ઉત્થાન, આમિક જોઈએ. માત્ર આંગળી ઉંચી કરાવવી તે તે
મુક્તિ એ જ ભગવાને આપેલો મહામંત્ર છે. એ ઘેટાંઓની જમાત સરજવા જેવું છે. જ્યારે દરેક
કાર્ય સિવાય બીજા બધા કાર્યમાં ઉપેક્ષા કરવી. હૈયામાં નિર્મળ સ્વાતંત્ર્યની હવા ઉભી કરવી
હવે તમને આ અવાજ (રેડીઓનો) ઉપદ્રવ નહિ એ શક્તિશાળી સિંહ ઘડવા જેવું છે અને આપણું
પણ કરે....એમ માનું છું.' શાસ્ત્રોએ પણ એ જ કહ્યું છે, કે દરેકનો આત્મા
ગુરુ મહારાજે વક્તવ્ય પૂર્ણ કર્યું. અનંત શક્તિનો સ્વામી છે. જે તે તેને કેળવે તો
આટલું સાંભળતાં યુવાનો ફરી સ્વાધ્યાયમાં આત્માના સંપૂર્ણ સ્વાતંત્ર્યના શિખર પર પહોંચી
મગ્ન બન્યા. મને થયું..પ્રશ્નનો ઉત્તર અને તેમાંથી શકે “ઓહ ! ગુરૂદેવ ! આપણે તો કંઈ મૂળવાતથી
વિચાર અને વિચાર સમૃદ્ધિમાંથી આચારની ભવ્ય દર જ દોડયા...મૂળ વિષયને અર્થ તે સમજાવો.
ઈમારતમાં ખોવાયા પછી જે નવજીવન, જે સાચે નવજીવન પંથ કયો ?”
આત્માની વિશિષ્ટ તાજગી ઉદ્દભવે છે, તેને નિવ એક યુવાન બોલી ઉઠ.
શબ્દ કયાંથી વર્ણવી શકશે ? હું રાજી થયો. ગાડી છેવટે પાટા પર આવી આજના યુવાને આ નવજીવનના પંથે કયારે ખરી, ગુરુ મ. હસ્યા, મીઠું હસ્યા. હસીને કહ્યું: અડગ બનશે?