Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 114
________________ કલ્યાણ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૪૫૧ મહામુનિને એકાકી વિચારીને ઉત્તમોત્તમ આરા. કેમ મહાદેવી ?' ધના કરવાની આજ્ઞા કરી. “ના ના, કંઈ નહિ. તે પુનઃ બેસી ગઈ. મહામુનિ ભગવંત જિનેશ્વરદેવે બતાવેલા ઉગ્ર ક્ષણભર તેને વિચાર આવી ગયું કે નીચે જઈને સાધનામય જીવનની કેડીએ ચાલવા માંડ્યા, ક્રોધ. મહર્ષિને ભિક્ષા માટે નિમંત્રણ કરૂં. પરંતુ બીજી જ અભિમાન..ભાયા....લોભ...ભય...મદ...મોહ વ. ક્ષણે એક ભય...એક કર વિચાર તેના માનસમાં ગેરે આંતરશત્રુઓને તેમણે વશ કરી લીધા. દેહ ભૂતાવળની જેમ જાગી ઉઠયો. પરના મમત્વને તો તેમણે સાવ ઉતારી નાખ્યું. ‘જો પુત્ર સુકોશલ એને પિતાને જોશે... તેમને બળબળતે ઉનાળે ડરાવી શકે નહિ. જરૂર એ એમની સાથે ચાલ્યા જશે... હું પુત્રહાડને પણ ઓગાળી નાંખે તેવી હિમવર્ષા તેમને વિહોણી બની જઈશ...વળી આ રાજા અને તે ચલિત કરી શકતી નહિ. રઝળાવી ચાલ્યા ગયા...એ પુત્રને પણ લઈ જશે.. ગામ-નગરમાં વિચરતા વિચરતા તેઓ અયો. માટે એમને પુત્ર સુકોશલ ઓળખી ન જાય કોઈ દયાના ઉધાનમાં પધાર્યા. પરંતુ કોઈ એમને રાજપુરુષ ઓળખી ન જાય...તે પૂર્વે તેમને નગરની ઓળખી ન શકયું કે “આ તે અયોધ્યાના પનોતા બહાર રવાના કરાવી દઉં! મારા નંદનવન જેવા મહર્ષિ છે !' એમને ઓળખી શકે એવું એમ. સંસારને વેરાન ઉજજડ બનાવી દેવા તે અહિ આવ્યાં નામાં રહ્યું તું પણ શું ? હા, ચમચક્ષુવાળા તેમને છે...પરંતુ હું હવે ખેટા રાગમાં એમને પરવશ ભલે ઓળખી નહોતા શકતા પરંતુ દિવ્યદૃષ્ટિવાળા નહિ બનું...એમનું ધાર્યું નહિ થવા દઉં...ભલે અનંત આત્માઓ તેમના અનંત ઐશ્વર્યાવાળા વ્રતધારી હેય...ભલે તે નિરપરાધી હો... રાજ્યની આત્માને પ્રતિસમય જોઈ રહ્યા હતા. ખાતર...પુત્રની ખાતર, એમને નગર બહાર કાઢી મધ્યાહનનો સમય થયો. મુકે જ છુટકે..” મહામુનિ અયોધ્યાના રાજમાર્ગો પર ભિક્ષાથે સ્વાર્થની છીણીએ સહદેવીના શુભ ભાવોને ભમવા લાગ્યા. છીણી નાંખ્યા. : સામ્રાજ્ઞી સહદેવી મહેલની અટ્ટાલિકામાં બેઠી વર્ષો સુધી જેની ગોદમાં રંગરાગ ખેલ્યા છે.....વર્ષો હતી અને પિતાના વૈભવભર્યા નગરને અને નગર સુધી જેણે પ્રેમવારિનું સિંચન કરીને માનવસહજ વાસીઓને જોઈ પ્રમુદિત થઈ રહી હતી. વૃત્તિઓને સતાવી છે. જેને સેંકડે વાર “પ્રાણ તેની દષ્ટિ રાજર્ષિ કીર્તિધર પર પડી. નાથ ! હૃદયેશ્વર ! સ્વામીનાથ...કહીને નેહસુધાનું પહેલી દૃષ્ટિ તેમને ઓળખી ન શકી. પાન કર્યું છે...એ આજે નિગ્રંથ બનીને પુનઃ બીજી દૃષ્ટિ શંકાશીલ બની. અયોધ્યાના રાજમાર્ગો પર ફરી રહ્યો છે...એક ત્રીજી દષ્ટિએ નિર્ણયાત્મક જ્ઞાન કરાવ્યું : મહિનાના ઉપવાસનું એને આજે પારણું છે....એવા આ...હ..., આ તે સ્વામીનાથ - સામાની પરમ યોગીને આ અભાગી સ્ત્રી નગરમાંથી હાંકી અનિમેષ નયને પિતાના સ્વામીનાથને જોઈ રહી... કાઢવાને ક્રૂર વિચાર કરી રહી છે ! એક વખતના મહારાજા... આજે તેમને અયો. આ છે સંસાર ! ધ્યાના રાજમાર્ગો પર દુર્બલ દેહે....મલિન વચ્ચે... આ છે કેવળ વાસના જય સંબંધનું પરિણામ | કરતા જોઈ સહદેવીની આંખો આંસુથી ભીંજાઈ સહદેવીએ ઠારરક્ષકને બૂમ પાડી. તરત જ ગઈ. તે સિંહાસન પરથી ઉભી થઈ ગઈ...પાછળ દ્વારરક્ષક આવીને નમન કરીને ઉભે રહ્યો : હાથમાં વિંઝણે લઈને ઉભેલી દાસી, અચાનક કોટવાલને બોલાવી લાવ.' સામ્રાજ્ઞીને ઉભી થયેલી જોતાં ચેકી. * જેવી મહાદેવીની આજ્ઞા....” દ્વારરક્ષક થોડી

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186