________________
૪૫૦ : રામાયણની રત્નપ્રભા
નતમસ્તકે ઉભી રહી.
સંસ્કારના ઘડતરનું તથા રાજ્યના સંચાલનનું . સુનંદા, તું ગભરાઇશ મા, તું ગુનેગાર નથી.” સહદેવી બંને કર્તવ્યોને ખૂબ કુનેહથી બજાવતી રહી. મહારાજાએ પુત્રને પિતાના બે હાથમાં લીધો. બીજી બાજુ મહામુનિ કીતિધર ચારિત્ર લઈને કુમારનું મુખ હાસ્યથી મલકી ઉઠયું ! તે ટગરટગર ગુરુકુલવાસમાં રહી સંયમની સુંદર આરાધના કરી પિતાની સામે જોઈ રહ્યો ! પિતા એકીટસે પુત્રને રહ્યા હતા. તેઓ બ્રાહ્મમુદ જાગીને શ્રી પંચપરનિહાળી રહ્યા !
મેષ્ઠિ ભગવંતનું ધ્યાન ધરતા. શ્રતજ્ઞાનનું એકાગ્રરાજ્યમાં પુત્રજમના મંગળ સમાચાર આપ- પણે પારાયણ કરતા... અપ્રમત્તપણે અને ઉપયોગ વામાં આવ્યા. રાજ્યમાંથી શ્રીમંત અને શ્રીમંતેની પૂર્વક પ્રતિક્રમણ-પ્રતિલેખના કરતા...ગુરુ મહારાજની હારમાળા રાજસભામાં ભેટયું લઈને આવવા લાગી. સેવા-ભક્તિ કરતા અને વળી શ્રતાભ્યાસના દોરામાં શ્રી જિનમંદિરોમાં અઠ્ઠાઈ મહેસું મંડાયા. મનને પરવી દેતા ! ભિક્ષાને સમય થતાં ભિક્ષા નગરવાસીઓએ ઘેરઘેર અને શેરીએ શેરીએ આનં- માટે ભમતા. નિમમ ભાવે કેવળ દેહના ટકાવ દેત્સવ ઉજવવા માંડયા.
માટે ભિક્ષા લઈ આવતા અને અન્ય ભિક્ષકને સહના હૈયામાં આનંદ ઉભરાતો હતો. માત્ર પોતાની ભિક્ષા માટે પ્રાર્થના કરતા પછી ગુરુ સહદેવીનું હૈયું શેકમાં ડુબેલું હતું. તેને પાકે મહારાજની આજ્ઞા લઈ રાગ-દેષ કર્યા વિના નિર્ણય હતો કે હવે મહારાજા સહુને છોડીને આહાર કરતાં...વળી નિહાર...વિહારાદિ પછી ચારિત્ર સ્વીકારશે.
જ્ઞાનાર્જન માટે બેસી જતા ! પતિવિરહની કલ્પના તેના ચિત્તને વિહવળ
આ બધું કરતાં સેવા-ભક્તિ-વિનય-વૈયાબનાવી રહી હતી. પરંતુ મહારાજાએ તત્કાલ
નૃત્ય ..વગેરે કરવામાં તેઓ જરા ય પાછા ન પડતા. કોઈ જ પગલું ન ભયું.
ગુરુમહારાજના અભિપ્રાયને ઓળખીને તે મુજબ રાજકુમારનું નામ સુકેશલ પાડવામાં આવ્યું.
અનુસરવાનું તે તેમનું ચોક્કસ લક્ષ બની ગયેલું. જેમ જેમ સુશલ મોટે થતો ગયો તેમ તેમ
બીજીબાજુ તેમના હૈયામાં ઉત્તરોત્તર ઘર સહદેવીને તેના પર ખૂબ રાગ વધવા માંડયો. બીજી બાજુ કાતિધર પરથી રાગ ઓસરવા માંડો.
અને કઠોર આરાધના કરવાના અભિલાષ ઉગ્ર
બનવા લાગ્યા. કેટલીક વાર કડકડતી ઠંડીમાં તેઓ એ અરસામાં ત્યાં વિજયસેન' નામના આચાર્ય.
વસ્ત્રો ઉતારી નાખીને ધ્યાન ધરતા ઉભા રહેતા ભગવંત વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા.
તે કેટલીકવાર ઉપાશ્રયની બહાર કોઈ વૃક્ષ નીચે રાજા કીતિધર સહપરિવાર વંદનાથે ગયા. આચાર્ય
શીતપરિસહને સહતા. ભયસંજ્ઞાને જીતી લેવા માટે ભગવંતે ધર્મની દેશને આપી. મહારાજાએ દેશનાના
કયારેક તેઓ ગુરુદેવની અનુજ્ઞા લઈ ગામ બહાર અંતે ઉભા થઈને, અંજલિ જોડીને પ્રાર્થના કરી?
પ્રાસુક જગાએ આખી રાત્રી ધ્યાન ધરતા. ઝેરી પ્રભે ! મને ચારિત્ર આપીને ભવસાગરથી જીવજંતુઓ તેમના પગે, હાથે અને બીજા અંગો તારવા કૃપા કરે.”
પર ડંખ દેતા છતાં ય તેઓ ધ્યાનદશામાં લીન રાજકમાર સુકોશલનો રાજ્યાભિષેક કરવામાં રહેતા. ક્યારેક તેઓ સ્મશાનમાં જઈને કોળી આવ્યો અને મહારાજા કીતિધરે સંસાર ત્યાગ રાત્રીઓ ધ્યાનમાં જ પસાર કરતા. કોઈ ભૂતકર્યો.
પિસાચ કે વ્યંતર તેમના નિર્ભય આત્માને ભયા
ક્રાન્ત બનાવી શકતા નહિ. * પતિએ દીક્ષા લીધા પછી સહદેવીની સામે બે ગુરુમહારાજ કીર્તિધર મુનિની આવી ભવ્ય કર્તવ્યો આવી ઉભા. સુકેશલના શિક્ષણ અને અને કઠોર સાધનાથી ખૂબ પ્રસન્ન બન્યા. તેમણે