________________
૫૭ અ-ભયને આનંદ
ભયને ધક્કો, અથવસાયના પવિત્ર વહેણને અને મહામૂલું માનવજીવન એક જંતુની બે-તાલ અને મલિન બનાવે છે જેના કારણે જેમ જીવી નાખવાની તુચ્છતાના આપણે ભેગ માનવજીવનની મધુરતા ઓછી થાય છે અને બનીએ છીએ. તેમાં કટુતા વધવા પામે છે.
કેઈને ય ભય પમાડીને આપણે બદલામાં પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વના પવિત્ર ખારાશ સિવાય બીજું શું પામવાના હતા? દિવસોમાં આપણે આત્મામાં ઊંડા ઊતરીને એ ખારાશને પટ આપણા જીવનને ખારું આપણું અસલ સ્વરૂપની શોધ માટે પ્રચંડ બનાવે છે, અધ્યવસાયને મંદ બનાવે છે. પુરુષાર્થ આદરીએ.
લેશ્યાને શ્યામ બનાવે છે. શેપને એ માગ, જ્ઞાન ભગવતેએ જે સ્થળ જન્મ-જરા–મૃત્યુના હુમલાથી રચેલા શાસ્ત્રોરૂપી સેંકડો દીપક વડે આજે ય સર્વથા પર છે અને જ્યાં અખંડ અવ્યાબાધ દીપ્તિમાન છે, તેમજ શ્રી નવકાર જે પરમ
આનંદ સ્વાભાવિકપણે નિવાસ કરે છે, તે કલ્યાણ મિત્ર પણ આપણા સદ્દભાગ્યે વિદ્ય
સિદ્ધશિલા ઉપર જઈને આપણે કાયમી વસ
વાટ કરવાનું છે એટલે આપણું વર્તન તે માન છે.
સ્થળમાં વસનારા નિષ્કલંક આત્માઓને અનુએટલે શાસ્ત્રરૂપ દીપક અને મંત્રરૂપી
સરતાં જ રહેવાં જોઈએ. મિત્રની સહાય વડે આપણે આપણામાં ઊંડા
આંગણે પધારેલા પર્વાધિરાજને ભાવપૂર્વક ઊતરીએ અને આપણું અસલ સ્વરૂપના અપૂર્વ
વધાવીને આપણે શ્રાવકેચિત જીવનના આરાપરિચય માટે ધમસાધના કરીએ.
ધક બનીએ. અ-ભયને એકવારને પણ મૌલિક સ્પર્શ
જે માનવી પિતાને પ્રાપ્ત પદને ન્યાય આપણામાં એ ભાવમસ્તી પેદા કરશે કે જેનું આપી શકે છે, તે તેનાથી ઊંચા પદને પૂરું વર્ણન તેના અનુભવીઓ પણ કરી અધિકારી બને છે. શકતા નથી.
ગમે તેવા અસ્થિર વાતાવરણ જે આત્માના શાસ્ત્ર આપણી આંખ મને અને મંત્ર
ગુણેને પક્ષકાર જે શક્તિ અનુભવે છે, તે આપણું મન બને તે અતિ કપરૂં આ સાધના શાતિ એ બહારથી ખરીદી શકાય એવી વસ્તુ કાર્ય આપણા માટે જરૂર અતિસરળ બની જાય. નથી, પરંતુ અંદર છૂપાઈને રહેલી દિવ્યશક્તિ છે.
આત્માને બળવાન બનાવવાની કેટકેટલી અંદરની શાતિમાંથી અ-ભયનો આનંદ શૂલ તેમજ સૂક્ષમ સામગ્રી વિદ્યમાન હોવા ચિત્તને સ્પર્શે છે. છતાં આપણે તેને પગ ન કરીએ અને નમસ્કારનિષ્ઠ ચિત્ત અને પ્રભુ આજ્ઞાબધ્ધ દિનપ્રતિદિન વધુ નબળાઈને આધીન પડતા હૈયું- જરૂર ભયને જીતી શકે, અ-ભયના જઈએ તે ભારે ખેદની બીના ગણ્ય. અખૂટ આનંદમાં રિથર બની શકે.
આત્મા દબાય છે એટલે જ બધા ભય અ! આપણે પણ કટાસણું પર વિધિઊભા થાય છે.
પૂર્વક બેસીને તે અ-ભયની આરાધના કરીએ !