________________
ચાલવાર્તા.
છી પામો તી
શ્રીસુંદરલાલ ચુનીલાલ કાપડીઆ એમ.એ.
પૂર્વ પરિચય : ક્રશિંકનગરના ગાભદ્ર પડિત ધનેાપાન માટે પરદેશ તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં સિધ્ધપુરૂષ તેને મળે છે. યાગિની સાથે સિદ્ધપુરૂષના અસદ્ વ્યવહાર જૈઇ અવસરે ગાભદ્ર સિધ્ધને શિખામણ આપે છે, યાગિનીના આવાસ જાલ ધરમાં યોગિનીઓને તે મળે છે. બન્ને વચ્ચે સમાધાન કરાવે છે. હવે વાચા આગળ.
પ્રકરણ ૪ થ
સ્વીચ પ્રાયઃ સવ'ને પ્રિ હાય છે. પણ ગેભદ્રા આત્મા કોઈ જુદી માટીનેા છે. સ્વા કરતાં પરમા વધુ પ્રિય છે. વેરઝેરને મૂળમાંથી ઉખેડવા ઇચ્છે છે. ચેાગિનીએ પ્રત્યેતા સિદ્ધા બપ્રેમ પાકા કરે છે. વરદાન માંગે છે. ‘ આ બન્ને સાથે ખપ્રેમ સદ્દાનેા બની રહો. એ જ મારા માનસિક તાષ છે, એ જ મારી ઉત્તમ પ્રાપ્તિ છે.'
‘ અરે ગભદ્ર આ શું માગી રહ્યો છે ! ઉધમાં પણ આપેલું વચન એ વચન છે. મારા જીવથી અધિક પળાશે. હું મૃષાવાદી બનું તે। દેવી
કાત્યાયની લાજે, માટે અવિશ્વાસ છે.. સુયોગ્ય વરદાન માગી લે. એ રીતે મારા પ્રત્યે પ્રેમ બતાવ • જો એમ જ છે તે જીંદગીભર પરદારાને ત્યાગ કરા. એજ વરપરપરા વધારનાર છે. અનર્થાનુ મૂળ છે. નરકાવાસને માગ છે. દુનિયના મિત્ર છે. પરાભવનું સ્થાન છે. અપયશને મતિકુડા છે. ગુણુસમૂહ નાશક છે. એ જ પરસ્ત્રીગમને લ’કા પતિના વિનાશ સર્જ્યો. ’
ગાઢ પશ્ચાતાપથી પ્રજળતા સિધ્ધે કહ્યું : સુંદર કહાણી, સુંદર ઉપદેશ. અભાપ પાપથી
એક આગેવાન ભાષ ગયા તરત સામી પાટીવાળાને ત્યાં. પૂરા દશ વર્ષે. ધરના એટલે ચઢતા આગે વાનને જોઇ ઘરવાળાં બધાં જ ખમચાઈ ગયાં, પણ પેલા ભાઇ સીા જ શેઠ પાસે જઇ મિચ્છામિ દુક્કડમ્' આપી આવ્યા. ધરનાં દરેકે દરેક બાળકને પણ ભાવથી ખમાવ્યા..અને જણાવ્યુ` કે, આજના મંગળ દિવસે વ્યાખ્યાન શ્રવણુથી મારૂં હૃદય પીગળી ગયુ` છે. સંસારમાં વેરઝેરનાં નિમિત્તો
*
મને ઉગારી લીધા. જીવનભર સ્વશ્રી સિવાય સતે ત્યાગ, ' આર્યાં, મનવાંછિત સિદ્ધિ મળી ગઇ. કાક ફેરા સ્વજન વાર્તાલાપમાં મને સંભાળજો. સિદ્ધ સને પ્રણામ કરે છે. સર્વથી સાદર જોવા વિદાય થાય છે.
ગાભદ્ર શૂન્ય બની જાય છે. ઉચ્ચારે છે; અહે એનેા વચનવિલાસ, પાપભીતા અને પાપત્યાગ, શું વિનય ! ગુણ પ્રાપ્તિમાં તત્પરતા કેવી ? દાક્ષિણ્યતાને પાર નહિ. ગુણાનુમાન કરતા દિવસે પસાર કરે છે. સ્વભાર્યાં પ્રસૂતિકાળ યાદ આવે છે. રજા માગે છે. પરંતુ ચંદ્રલેખા વિશેષ શકે છે. અન્યદા વિશિષ્ટ રત્ના વગેરે આપે છે. સન્માનપૂર્વક વિદાય
આપે છે. ગભદ્ર પાતાને ગામ પહોંચે છે.
સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પાણી પડે, મે તીનું કલેવર બંધાય. મરવા બહારે કાઢે, મેાતી શુદ્ધ થાય. વીંધાય–પાવાય કે સુવર્ણમાં મઢાય, એના તેજે સૌ આકર્ષાય.
પણ ગભદ્ર અણુવિ'ધ્યુ મોતી, મઢયા વગરનું મેાતી, અણુમેળખ્યુ મેાતી. શુદ્ધ મા પામેલ નથી. સમ્યગ્ નમાં આત્મા જડાયા નથી. સદ્ ગુણાને મહમહાટ વ્યાપકતા પામ્યો નથી. છતાં
ઘણાં મળે. છતાં ક્ષમા સાધવી એ જ આપણું સાચુ ભૂષણ છે.
બન્ને આગેવાના ગદ્ગદ હૈયે એકબીજાને ભેટી પડયા.
ત્યારથી બન્ને આગેવાના એક જ સાથે બેસીને • મિત્રભાવ 'તે વધારી રહ્યા છે....
ક્ષમાના આદર્શોને જીવનમાં ઉતારી પર્યુષા આરાધના સહુ કોઇ સફળ બનાવે.