________________
કલ્યાણ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૪૪૭
જો રથમાં પગ મૂકથા, મહારાજાના અંગે. મોક્ષદષ્ટિનું એ સૃષ્ટિમાં કેવું અપૂર્વ ઉદધાટન ! અંગમાં હર્ષનો રોમાંચ થશે. કેઈ ઉડી રસાન- ધન્ય એ કાળ ! ધન્ય એ પવિત્રપુ. ભૂતિ થઈ. જમણું નેત્ર ક્રુરાયમાન થવા લાગ્યું. રથ ઉધાનના હારે આવીને ઉભો. મહારાણી અને અયોધ્યાનું રાજ્ય કીર્તિધરકુમાર સુંદર રીતે પરિવારની સાથે રાજા ઉધાનમાં પ્રવેશ્યા.
સંભાળી રહ્યો હતો. પરંતુ તેના ચિત્તમાંથી દૂરથી જ જ્યાં મહામુનિને જોયા... મહારાજાનાં માતા-પિતાને સંસારત્યાગને પ્રસંગ ખસતે ન નયનો ઠરી ગયાં. ,
ન હતા. ક્યારેક રાજ્યસભામાં પણ બેઠાં બેઠાં તે અદ્ભુત રૂપ !
વિચારમાં ચઢી જતો અને માતા-પિતાના માર્ગે અપૂર્વ સૌમ્યતા !
દોડી જઈ, તેમની પાસે પહોંચી જવા તલસી અનુપમ દેહાકૃતિ !
ઉઠતા. બહારની દુનિયામાં રહેવા છતાં તેની આંતર મહારાજાએ અંજલિ જોડી ભાવપૂર્ણ હૃદયથી દુનિયા જુદી હતી. વંદના કરી. અને નજીક આવીને પુનઃ વંદના કરી, કીર્તિધરનું લગ્ન “ સહદેવી” રાજકન્યાની સુખશાતા પૂછી વિનયપૂર્વક યોગ્ય આસને બેઠા. જોડે થયું. જો કે કીર્તિધરની આંતરિક ઇચછા મહામુનિએ ધર્મલાભની આશીષ આપી અને
સંબંધથી જોડાવાની ન હતી. પરંતુ તેને સંજો
ગેને અનુસરવાની ફરજ પડી. છતાં ય ભોગલંપટતા મીઠી વાણીમાં આત્મહિતકર ઉપદેશ આપ્યો. દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરાવ્યું. આત્માનું મૂળ
તેને જરા ય પશી શકી નહિ. સ્વરૂપે સમજાવ્યું. મૂળસ્વરૂપને પામવાની સાધના કીર્તિધર પિતાને શયનગૃહમાં નિદ્રાધીન હતો, સમજાવી. મહારાજાને વૈરાગ્ય નવપલ્લવિત બનીને રાત્રીને બીજો પ્રહર ચાલી રહ્યો હતો. ત્યાં તેને દીપી ઉઠશે. તેમની આંખોમાં હર્ષનાં આંસ એક સ્ત્રનું આવું : ઉભરાયાં.
પોતે જાણે રાયસિંહાસન પર બેઠે છે. ત્યાં દેવ ! આપે કહ્યું તે યોગ્ય જ છે. તદન પુરે દરરાજર્ષિ અચાનક પધાર્યા. પોતે સંબ્રમપૂર્વક સાચું છે. આ૫નાં વચનોને મેં મારા હૃદયપાત્રમાં સિંહાસન પરથી નીચે ઉતરી દોડી જઇને રાજર્ષિનાં ઝીલી લીધાં છે. મારા હૃદયના ભાવો ઉલ્લસિત ચરણોમાં મસ્તક મૂકી આંસુઓના નીરથી ચરણબન્યા છે...'
પ્રક્ષાલન કર્યું...રાજષિએ કુમારના મસ્તક પર “રાજન ! આ જીવનમાં જે ખરેખર કરવા હાથ મૂકી ધમશીષ આપી. જે પુરુષાર્થ છે, તેને વિના વિલંબે કરો “પિતાજી... આપ મને મૂકીને ચાલ્યા ગયા... જોઇએ. કારણ કે જીવન ચંચળ છે, અને શરીરની હું ઘણે દુઃખી છું...મને આપની સાથે લઈ શક્તિઓ અસ્થિર છે.”
જાએ...' કુમારે ગગદ કંઠે આંસુનિતરતી આંખે પ્રભે ! આપ અમને ચારિત્ર આપી આ પ્રાર્થના કરી. ભવસાગરથી તારવા કૃપા કરે.'
‘કુમાર ! તારે શાનું દુઃખ ? આ રાજ્ય છે... બસ. કુમાર કાતિધરનો રાજ્યાભિષેક કરવામાં સંપત્તિ છે...પરિવાર છે...” રાજર્ષિએ કહ્યું. આવ્યો. મહારાજા પુરંદર અને પૃથ્વીરાણીએ “પિતાજી, સંસાર એ જ દુઃખરૂપ છે. રાજ્ય ક્ષેમંકર મહામનિ પાસે ચારિત્ર અંગીકાર પણ સંસાર છે...ને સંપત્તિ પણ સંસાર છે... કર્યું. એ બંનેનું અનુકરણ અનેક નગરવાસી. એમાંથી મને મુક્ત કરવાની કૃપા કરો...' ઓએ કર્યું.
રાજર્ષિની આ બેમાંથી કરુણાની ધારા છુટી.. મક્તિમાર્ગની કેવી એ અજબ જાહેજલાલી ! કુમાર તેમાં અપાર સુખનો અનુભવ કરી રહ્યો