________________
૪૨૪
છીપનું મતી
મોતીનું તેજ છાનું રહે? સ્વ ધમકળાકુશળ છે. ૨ પ્રાણી વિનાશનું કારણ જુઠ વર્જનીય છેક પરોપકારમાં સદા તત્પર છે. સ્વાર્થથી પર છે.
[ આ લોકમાં જીહા છે અને નિંદા, પરભવમાં
આ પરદાર સહાદર છે. પ્રિયતમાને મળવા ઉત્સુક છે. ઘર તરફ ચાલે
હે પારાવાર દુ:ખ, સત્યવાદીનો શ્વાસ પણું સુરભિ
બને છે. સર્વ લોકો માને છે. ૩, પરધન છે. દૂરથી જ ઘરની દુર્દશા જુએ છે. કાર ભાંગી
ચોરનાર માટે સુગતિબંધ થાય છે. સંતેજીગયેલ છે. ધુળના ઢગલા થએલ છે. ઉદર અને
આમાં અન્યનું તૃણ માત્ર ઈચ્છતો નથી. દેવ કોળના દળોથી વ્યાપક છે. મશાન જેવું ભયાનક
મનુષ્યને પૂજ્ય બને છે. સંપત્તિ પામે છે. વિપત્તિ ઘર લાગે છે. પ્રિયાની પાડોશી સખીને પૂછે છે.
આવતી નથી. સઘળા મનોરથ પુરા થાય છે. સખી ઘરમાં લઈ જાય છે. આસન આપે છે. ૪. કામકાજને નૃપતિ સેવા કરે છે. સંગ્રામ કરે સંતપ્ત ગભદ્ર વારંવાર સમાચાર પૂછે છે. સ્ત્રી
છે. અનેક દુઃખ અનેકવાર પામે છે. ઈદ્રિયને સમજુ છે. મારી સખી પિયેર ગઈ છે. પછી
જીતનારા વિશ્વવંદનીય બને છે. સ્મરણ માત્રથી સઘળો વૃતાંત કહીશ. પ્રથમ ભોજન કરાવે છે. ભજન બાદ આરામ આપે છે. ધીમે ધીમે સાચી
વિધામંત્ર સિદ્ધ થાય છે. ૫. સંગ્રહખોર આત્મા રજુઆત કરે છે.
કેશેટાની જેમ બંધાય છે. અનેક કલેશ પામે છે. ગોભ, તમે ગયા બાદ વિરહનાથી કે, લોભરહિત ને સ્વશરીરમાં પણ પૃહા નથી તે બીજી રોગવશથી તમારી પ્રિયા કશ બની ગઈ. અકસ્માત વસ્તુઓમાં અભિલાષા ક્યાંથી ? અને તેથી જ શૂલવેદના થઈ. દવા ઓ કારગત ન નીવડી. થોડી જ આપત્તિ એમાં અડગ રહે છે. મેક્ષ સુખને પામે છે, વારમાં પ્રાણ છેડી દીધા. ગે, ભદ્ર મૂતિ બન્યો. સંયુગમાં દુ:ખ, ત્યાગમાં સુખ એ છે ધમને સાર. ચેતના પામી મુક્ત રૂદન કરવા લાગ્યો. લોકોએ દેષરહિત દીક્ષા પાલન એ જ છે મુક્તિનો માર્ગ. ' આશ્વાસન આપ્યું. મૃત્યુ ક્રિયા કરી. દુ:ખનું ઔષધ સાંભળીને કંઈકની મિથ્યાવાસના નાશ પામી, દિહાડા. ધીમે ધીમે શેક ઓછો થયો. ત્યાં ગભદ્ર કંઈક સવ ભાગને માર્ગે જોડાયા. કેટલાકે અલ્પ વિચારે છે.
ભોગ સ્વીકાર્યો. સંસારને અસાર માનતા ગભદ્રને દ્રવ્ય માટે દેશાંતર ગયે. પ્રાપ્ત કરી પાછો તીવ્ર વૈરાગ્ય થશે. ગુરુ સમીપ જઈ વિજ્ઞપ્તિ કરી. ફર્યો. અભિલાષાઓ કરી. પત્ની સાથે પાંચે અનુ આપનાં વચન અમૃત તુલ્ય પરિણમ્યા. વિવેક જાગૃત કુળ વિષય ભેગવીશ. તે અકાળ મૃત્યુ પામી. થયો. સંસારવાસના નાશ પામી. આપ નિયામક હવે ફરી લગનથી શું ? મારા જીવિતને પણ શે બનો. પ્રવ્રયા નાવમાં બેસાડો. ભદધિ પાર ઉતારે. વિશ્વાસ ? સ્ત્રી-સ્વજન-ધનમાં સર્ષવ જેટલું સુખ. ગુરુની અનુજ્ઞા પામી ઘેર ગયે. રને વેચી દાન વિયેગમાં દુ:ખના ડુંગર માટે વિષયતૃષ્ણાથી સયું. દીધા. પ્રશસ્ત તિથિ મુહૂર્તી દીક્ષા ગ્રહણ કરી. મહા પિતે ધર્મકરણીમાં લાગી ગયો.”
* તપસ્વી બન્યા. નિરતિચાર સંયમ પાળે છે. પ્લાનાઅન્યદા પ્રાણીગણના મહારક્ષક ધમધોષસૂરી- દિની ખૂબ વૈયાવચ્ચ કરે છે. શાસ્ત્ર અધ્યયન કરે છે. શ્વરજી પધાર્યા. સાથે પાંચસો શિષ્ય છે. અનેક માપવાસી બની વૈયાવચ્ચ ગુણને ખીલવે છે. લોકો વંદનાથે જઈ રહ્યા છે. સંસારથી ઉદ્વિગ્ન
છીપના મોતીનું તેજ ઝળકી ઉઠયું. આત્મા
જાગૃત બની ગયા. શાસનના દોરે મોતી પરોવાયું. ગંભદ્ર પણ આવે છે. હર્ષિત ચિત્તથી પાદ પ્રણામ
આત્મગુણ શોભી ઉઠયા. કરે છે. ધર્મદેશના સાંભળે છે.
અનાદિ કાળની વાસનાઓ હોય છે. ધુળઢેફા ૧. જીવવધમાં આસક્ત આભા આઠ પ્રકારના
જેવી. કષાયના કાળા પડછાયા હોય છે. ચંડાળ કમ બાંધે છે. નરકમાં તીવ્ર દુઃખો ભોગવે છે. ત્યાંથી
મારા જેવા. આ તેજસ્વી મોતીપર વાસનાના લાખ તિર્યંચ નિમાં ભટકે છે. પ્રાણીગણની
આવરણ ન આવે. કાળમીઢ કષાયની કાળિમાં ન રક્ષા કરે તે દેવલોકના દિવ્ય સુખ ભોગવે છે. લાગે. આવી જાય તે જલ્દી વિલય પામે. એમ ક્રમે કરી જન્મમરણ દુ:ખથી મુક્ત થાય છે. આપણે સૌ ઈચ્છીએ.
(ક્રમશ:)