________________
૩૮૬ : વચન મારે અને વચન તારે!..
અંતરના આરીસામાં ડીવાર લઢો, તેમાં અને વાણી વિલાસ અમૃત કુંભનું કામ કરે છે પણું તને કંઈક અવનવું દેખાશે.
બળતાને શક્તિ પ્રદાન કરે આળશના લીધે આરીસા ઉપર રજ ચેટી જવા વિચારવાનું તારે છે કે મારી વાણીમાં લાવારસ સંભવ છે તેને કપડાના આદ્ર કરેલા ટુકડાવતી સાફ છે કે અમૃતસિંધુ ! -- - કરાય છે.
- શું તું તે દરેકની વાત ઉપર વિચાર કરે છે ને? તેવી જ રીતે અંતર ઉપર પણ પ્રમાદના પ્રસંગથી ગ્ય અને યિત દરેકની વિચારોમાં સહમત થાય છે કયારેક કયારેક તમોગુણનો કચરે ચાંટી જાય છે. ને? તું તે કોઈનો વિરોધ નથી કરતે ને? બીજા એને દૂર કરવા સહુથી પહેલાં સવગુણની અંજલી કરે એમાં તું પણ સહાયભૂત થાય છે ને ? ભરી તેના ઉપર છાંટશે અને પછી શમગુણના કપડા
જો આમાંથી કંઈ પણ ન હોય અને પોતાની વડે લુંછી નાંખજે.
ઇચ્છાઓની પૂર્તિ જ થવી જોઈએ તો આ વાત પણ તારું પ્રતિબિંબ થવા માંડશે.
: વ્યર્થ સિદ્ધ થશે. કઈ જગ્યાએ કેવા પ્રકારના ડાધ લાગેલા છે તેનું એક્ષરે' કરાવ્યા પછી કચકડાની પ્લેટ ઉપરથી સાધા. મારે કોની ગરજ ? આ કહેતાં પહેલાં એ નથી રણ રીતે સરળતાથી દેખી શકાય છે, તેમ જ્યારે વિચારતા કેઅંતરની પ્લેટ ધેવાઈ જશે, તું છાઈ જશે ત્યારે કંઈક તારી કોને ગરજ ? દેખી શકાશે કે શુદ્ધ અંત કરણમાં ક્યા પ્રકારને કેવો અને તારા બંધનમાં પણ રહેશે કોણ? જ્યારે ડાઘ લાગેલો છે? કે જેના કારણે મારી સંગીન સ્થિતિ તારે સ્વતંત્ર રહેવું છે. થઈ શકતી નથી.
- તારો ઓશિયાળે પણ કોણ છે દુનિયામાં ? દેખવા મંડીશ તે દેખાશે.
જ્યારે તારે પરવા નથી કેાઈની તે ? પછી સદાયના માટે એ ડાઘને તું લુંછી નાખજે, “લાખે કોડે આવ્યા અને ગયા, જેમના વગર જે જે તેના પ્રત્યે મોહિત ન થતું.
પાંદડું પણ નહેતું હતું એમને પણ વિદાય લેવી હાં, તે જીવનસાથી માનવ !
પડી. તારી ઈચ્છા જે પ્રમાણે છે તે પ્રમાણે તું કંઇ જેમના સિંહનાદે પૃથ્વી કંપાયમાન થઈ જતી તે કરે છે કે પછી ફગટ બધુંય પાણીના પરપોટા જેવું પણ પાદરે જઈને પેલ્યા.
જેમની એક હાકે પર્વતે ડોલી ઉઠતા તે પણ તું તે કોઈને કશબ્દ નથી કહેતે ?
સદાના માટે સૂઈ ગયા. તું તે દરેકને મધુર શબ્દથી આલાપે છે?
તે બોલ! તારી જિવાથી તે દરેકના માટે પ્રેમભર્યા સન્માન સુચક શબ્દો નીકળે છે ને ?
હવે તું કઈ ગણત્રીમાં? તારાથી તો કોઈનું અપમાન નથી થતું અથવા કર્યો છે કયારે વિચાર ? કે પછી મૂઢ બનીને જ કેઈનું દિલ તે નથી દુઃખાવાતું ?
આ લાખેણુ માનવ જીવનને વેડફી નાંખ્યું છે ? જો, આમાંથી કંઇક પણ કરે છે તે નક્કી હકીકત વિચાર અને વાણીમાં સરોવરની નિર્મળતા છે છે કે તારી ઈચ્છાઓ નિરર્થક સાબીત થવાની. અને ગટરની મલીનતા પણ છે. - વાણી વિલાસ લાવારસનું રૂપ પણ લઈ શકે " જે તારામાં તુચછ વિચાર અને તે છડી વાણી છે જે જીવતાને બાળીને રાખ કરે ?
" તે સમજજે હજુ ગટરના જેવું જીવન છે તારૂં, અને