________________
૪૦૨ ? છ દ્રવ્યના ગુણ અને પર્યાય
એક પરમાણુમાં જેટલા જેટલા અંશવાળા વર્ણ– વિવક્ષિત પરમાણુ પ્રથમ સર્વજઘન્ય શ્યામવર્ણગંધ-રસ અને સ્પર્શ વિવક્ષિત સમયે છે, તેનાથી વાળો છતાં પણ અનંત અંશ (સર્વોત્કૃષ્ટની અપેબીજે સમયે વણમાં અથવા ગંધમાં અથવા ક્ષાએ અતિ અલ્પઅંશ) શ્યામવર્ણવાળે છે, તે રસમાં કે પશુમાં કંઇ પણ ફેરફારી થાય જ. બીજે સમયે અનંતભાગ વૃદ્ધિવાળો, અથવા વિવક્ષિત સમયે જે અનંત અંશવાળો હતો તે જ અસંખ્ય ભાગ વૃદ્ધિવાળો, અથવા અસંખ્ય ભાગ વણ અનંતમાં ભાગ જેટલો જૂન થઈ જાય, વૃદ્ધિવાળો થાય. અથવા સંખ્યગુણ, કે અસંખ્યઅથવા તો વણ મૂળથી જ બદલાઈને કાળા હોય ગુણ કે અનંતગુણ વૃદ્ધિવાળે થાય. એટલે અનુક્રમે તો વેત થાય અને શ્વેત હોય તો પીત થાય. અધિક અધિક (૬ પ્રકારમાંથી કોઈપણ એક થાવત કોઈ પણ જુદા વર્ણવાળા થઈ જાય. જે પ્રકારની વૃદ્ધિવાળા) થાય. જુદા વર્ણવાળા ન થાય તે તે વર્ષના અંશ પણ . અહિં હાનિ સંબંધમાં “ગુણ” શબ્દની સફઓછાવત્તા થાય, હવે જે વર્ણ મૂળથી ન બદલાયો, ળતા ગુણાકાર રૂપે જુદી રીતે છે. તે આ પ્રમાણે : અને અંશ પણ ઓછાવત્તા ન થાય તે વર્ષની માફક હાનિના સંબંધમાં સંખ્ય ગુણ એટલે જે સંખ્યા ગંધ બદલાય અથવા ઓછેવત્તો થાય, કદાચ વર્ણ વર્તાતી હોય તેનાથી સંખ્યગુણ, અસંખ્યગુણ, અને ગંધ બને કાયમ રહે તે રસ બદલાય અથવા અનંતગુણ અનંતગુણ નહિં, પરંતુ વર્તાતી સંખ્યાની ઓછોવત્તો થાય, અને કદાચ વર્ણ—ગંધ અને રસ હાનિ થતાં શેષ રહેતી સંખ્યાથી સંખ્ય, અસંખ્ય, એ ત્રણે ન બદલાય તે અંતે સ્પર્શતે અવશ્ય બદલાય અનંતગુણ હાની સમજવી. જેમ સંખ્યાત ભાગ કે ઓછોવત્તો થાય, જેથી વિવક્ષિત પરમાણુ હાનિમાં ૧૦૦ની સંખ્યામાંથી સમજવા માટે વિવક્ષિત સમયથી બીજે સમયે કંઇપણ હાનિ-વૃદ્ધિ- વીસની સંખ્યા બાદ કરીએ તે ૮૦ રહે. તેમાં વાળા હોય એ નિશ્ચિત છે. હવે જે બીજે સમયે બાદ કરેલી વીસની સંખ્યા તે સંખ્યાતમો ભાગ વર્ણાદિ ઘટે તે કેટલે અંશે ઘટે, અને વધે તો છે, અને બાકી રહેલી ૮૦ની સંખ્યા તે બાદ કેટલે અંશે વધે? તે જાણવા માટે જૈનશાસ્ત્રમાં ૬ કરેલી વીસની સંખ્યાથી સંખ્યાતગુણી છે. એટલે પ્રકારની હાનિ અને ૬ પ્રકારની વૃદ્ધિ કહી છે. ૧૦૦ની સંખ્યામાંથી સંખ્યાત ભાગ હાનિ કરવી એટલે ધારો કે વિવક્ષિત પરમાણુ પ્રથમ સમયે
હોય તે વીસ ઓછા થાય, અને સંખ્યાતગુણ સત્કૃષ્ટ શ્યામ વર્ણવાળો છે, એ શ્યામવર્ણની
હાનિ કરવી હોય તે ૮૦ ઓછા થાય. અહિં ઉત્કૃષ્ટતાનાં, બુદ્ધિ વડે સૂક્ષ્મ વિભાગ ક૯પીએ તે
વિસની સંખ્યાને જ સંખ્યાતભાગની કહી તે સમઅનંતઅંશ-વિભાગ પડે. તેવા અનંતઅંશ જેટલી
જવા માટે જ છે. બાકી ઓગણીસ, અઢાર વગેરેને શ્યામતા પ્રથમ સમયે છે, તેમાંથી બીજે સમયે
પણ સંખ્યાતભાગની કહી શકાય, તાત્પર્ય એ છે અનંતભાગ ન્યૂન સ્પામતા થાય, અથવા તે અસંખ્ય
કે; સંખ્યાતગુણ ન્યૂન કરતી વખતે સંખ્યાતભાગ ભાગ ન્યૂન સ્પામતા થાય, અથવા સંખ્ય ભાગ
હાનિકરતાં જે જવાબ આવેલા હોય તે જ સંખ્યા ન્યૂન શ્યામતા થાય, અથવા સંખ્ય ગુણ ન્યૂન સ્પામતા
ખૂન કરવી. એ પ્રમાણે સંખ્યગુણ, અસંખ્યગુણ, થાય, અથવા સંખ્ય ગુણ શ્યામતા થાય, અથવા
અને અનંતગુણ હાનિ અંગે સમજવું. અસંખ્યગુણ ન્યૂન સ્પામતા થાય, અથવા અનંત '
છ પ્રકારની વૃદ્ધિમાં તે જ્યાં ભાગવૃદ્ધિ કહે ગુણ ન્યૂન સ્પામતા થાય, જેથી પુદગલ પરમાણ દ્રવ્ય પ્રથમ સમયે જેવો શ્યામ હતૉ તેનાથી બીજે વાની હોય, ત્યાં મૂળ રકમને તેટલાએ ભાગ સમયે અનંતભાગાદિ ૬ પ્રકારમાંથી કોઈ પણ આપતાં જે જવાબ આવે તે ઉમેરી દેવાનો હોય એક પ્રકારની (શ્યામ વર્ણની અપેક્ષાએ) હાનિ છે, અને ગુણ વૃદ્ધિમાં મૂળ રકમને તેટલાએ વાળો થયો કહેવાય. એ પ્રમાણે ૬ પ્રકારની વૃદ્ધિ. ગુણાકાર કરવાનું હોય છે, એ ગુણાકારથી વાળે થાય તે આ પ્રમાણે,
આવેલો જવાબ મૂળ રકમમાં ઉમેરો નહિં પણ જે