________________
પવિત્ર ગિરિરાજ શ્રી શિખરજી
–શ્રી રાજેન્દ્રકુમાર કલ્યાણભાઈ
જૈન પાઠશાળા : મહેસાણુ. જ્યાં વર્તમાન ચેવિશીના લગભગ ૨૩ તીર્થ કરેનાં બધાયે કલ્યાણક થયા છે, તે પૂર્વ દેશનો પ્રદેશ મહાપ્રભાવશાલી ને પવિત્ર છે. ત્યાં યાત્રાથે જનારને તે પ્રદેશનું વાતાવરણ ભૂતકાળનાં ભવ્ય સંસ્મરણો તાજા કરાવે છે, તેમાંયે ૨૦ તીર્થકરોની નિર્વાણ કલ્યાણકભૂમિ શ્રી સમેતશિખરજીની પવિત્રતા ભવ્યતા તથા પ્રભાવિતા અનુપમ છે. એનું ટુંકુ તથા સરલ વર્ણન આ લેખમાં રજૂ થાય છે.
nmanAANANAM
ગીરડીથી મોટર રસ્તે મધુવન જઈ શકાય આજુબાજુમાં પણ ઘણી જ પ્રાચીન પ્રતિમાઓ છે. લગભગ ગીરડીથી મધુવન ૧૮ માઈલ છે.
આવેલ છે. આ મંદિરને રંગમંડપ ઘણે જ સમેતશીખરજીના પહાડ ઉપર પ્રથમ તીથી વિશાળ છે. જેને ઘણા લેકે ચોક પણ કહે પતિ શ્રી ઋષભદેવ ભગવાન, બારમાં વાસુ
છે. બાજુમાં જ ઉપાશ્રય તથા જેન વેતાંબર - પૂજ્ય સ્વામિ ભગવાન, બાવીશમાં નેમનાથ
મૂર્તિપૂજક સંઘની કેઠી તથા બે થી ત્રણ ભગવાન, અને વીશમાં ચરમ તીર્થપતિ
ધર્મશાળાઓ પણ છે. મહાવિર સ્વામિ ભગવાન કુલ ૨૦ તીર્થકર
પ્રથમ પહાડ ઉપર ચડતાં પહેલાં નીચે પરમાત્માએ નિર્વાણપદને પામ્યા છે. તે સિવાય ભેમિયાજી મહારાજનું મંદિર છે. જેમાં એક બીજા પણ કેટલાયે આત્માએ મોક્ષે ગયેલ ભોમિયાજી મહારાજની સુંદર મૂર્તિ બિરાજમાન છે તેથી આ ભૂમિ ઘણી જ પવિત્ર મનાય છે. છે. લોકવાયકા એ મનાય છે કે ભેમિયા અહીંથી સમેત શિખર પહાડની નીચે મધુ- સાક્ષાત્ દેવ છે. જેમ અજાયે રસ્તે જતાં વનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વિશાળ મંદિર
ભૂમિ સ્વસ્થાને પહોંચાડે છે, તેમ આ િમાં સપાનાથ ભગવાન, શ્રી ભેમિયાજી દેવના દર્શન કરી જનારને ગિરિચંદ્રપ્રભ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન રાજ ઉપર લઈ જાય છે, તેમજ પાછા સ્વઅને અનંત લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામીજીની સ્થાને પહોંચાડે છે. અને આપણું અદશ્ય દહેરીએ આવેલ છે.
સાથીદાર તરીકે બને છે. જેથી આજ સુધી પાછળના વિશાળ ભાગમાં દાદાવાડી લોક
લેકે ગિરિરાજ ઉપર જતાં ભેમિયાજીનાં આવેલ છે. આ મંદિરના બે દ્વારા વિશાળ છે. દર્શન કરીને જ ચઢે છે. તે બને ધર્મશાળા ઉપર જ પડે છે. મૂલનાયક ગિરિરાજ ઉપર આરોહણ કરતાં વચમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ વર્ણની મૂર્તિ એક તલાટી આવે છે, જ્યાં યાત્રાળુઓને ખાસ લગભગ “૧૫ ઈંચ લાંબી બિરાજમાન છે. ભાથાની સગવડતા આપવામાં આવે છે. યાદ રાખો કલ્યાણ ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે; તેને પ્રચાર એ જૈનધર્મની સેવા છે