________________
૩૬૨ : નવાણું લાખના નવાણું લાખ જ
વાળું રત્ન ખરીધું અને જાંઘ ચીરી અંદર મૂકી ઠગાઈ ગયો.” કરૂણ વિલાપ કરવા લાગ્યા. લેકે દીધું. દવાથી તે ભાગ રૂઝવી વહાણમાં બેઠાં. બધા ભેળા થયા સહુ હસવા લાગ્યા. હવે તે ધન મનમાં ખૂબ મલકાવા લાગ્યા, હવે ક્રેડ ક્યાં જવાના હતું તેમાંથી પણ ઓછું થયું. એક વખત નદી છે ? હાશ ! હવે હું કેટથાધિપતિ બનીશ ! પણ કિનારે ગયા. ભાગ્યના વેગે દાટેલું ધન જેવું. તેને ક્યાં ખબર છે! માનવી ધારે છે શું ! અને ખદી છાનામાના ઘેર લઈ ગયા, બધું મેળવ્યું તે બને છે શું ? વહાણું તે ભરદરિયે તેફાનમાં સપ- ૯૯ લાખ જ ! ડાયું ને ભાંગીને ભુક્કો થઈ ગયું. શેઠ પણ દરિયામાં ત્યારબાદ નિધાનશાસ્ત્રના જાણકારને ભલ્યા, પડયા. પણ ભાગ્યયોગે પાટીયું હાથમાં આવ્યું. તેણે શાસ્ત્રના આધારે ધનના લક્ષણો બતાવ્યા, શેઠ દશ દિવસે તરીને કિનારે પહોંચ્યા. શદ્ધિ આવી ખોળવા લાગ્યા, મંત્રો બોલી જમીન ખોદી તે એટલે જંગલમાં ભટકવા લાગ્યા. આટલી બધી કેટલું ય ધન નીકળ્યું, આનંદ માટે નથી, રથમાં દુઃખની છાયા ઘેરાઈ તો પણ શેઠને એક વાતને નાખી ઘેર ગયા. પણ ત્યાં તે નવી અજાયબી જ હર્ષ હતો. શું ? ક્રોડનું રત્ન તે સાચવ્યું છે ને ? જોવા મલી ! ઘર તે આખું આગના ભડકે બળે આ રીતે જ્યાં ત્યાં ફરતાં ઘેર આવ્યા. કુટુંબને છે, શેઠ તે જોઈને આભા જ બની ગયા, બેભાન ભલ્યા. બીજે દિવસે જાંઘ ચીરી રત્ન બહાર કાઢી થઈ ગયા. શુદ્ધિ આવી રડવા લાગ્યા. બીજાઓએ ઝવેરીઓને બતાવ્યું. ઝવેરીએ કહે, “આ રત્ન આગ લાવી. જેટલું બચાવાય તેટલું ધન છે તે એક ક્રેડની કિંમતનું પણ જાંઘની ગરમીમાં બચાવ્યું, બીજું ઘર લીધું, ત્યાં આગમાંથી બચેલી રહેવાથી ઝાંખુ પડી ગયું છે માટે આ રત્નની ને જમીનમાંથી મળેલી બધી સંપત્તિ ભેગી કરી તો કિંમત એક લાખ ઓછી ઉપજશે.” આ સાંભળી બરાબર એના એ જ રોકડા ૯૯ લાખ ! શેઠે તે એવા દાંત કચકચાવ્યા કે, “આ શે ગજબ ?
શેઠની અજાયબી તથા ખેદનો પાર ન રહ્યો. કેમે ય કરીને ક્રોડ થતાં જ નથી. કેટકેટલું દુઃખ હવે થાક્યો. કેટકેટલી મહામહેનતે ૫ણુ ક્રેડાધિપતિ વેઠયું, કેટલીવાર પરદેશ ગયે. છતાં આ જ દશા ન બની શક્યા. હવે સુખેથી રહે છે. પણ પાછો ભલે ! પણ કોટવાધિપતિ તે બનવું જ છે.' શેઠને એક દિવસ કોઈ ડાધિપતિને જોઈ વળી તેને ખાવું, પીવું, પહેરવું આદિ કાંઈ ગમતું નથી,
આશાને ફણગો ફુટો, એવામાં કોઈ યોગી મળે. અસંતોષની આગે તેમને ભરખી લીધા છે. હજ યોગીના વચનથી શેઠ ઠગાય, ભેળવાઈ ગયા. આટલેથી પાછી નથી ફરતાં ! સેતેષ નથી રાખતાં! રસકુપીકાની લાલચથી ફસાયા, ધનના લોભી શેઠ
આગળ વધ્યા કોઈ ધુતારે ધાતુવાદ જાણનારો યોગીના કહ્યા મુજબ કરે છે. અંતે અંધારા મો, ત્રાંબાના ટુકડાઓને સેનાને દેખાવ કરી કુવામાં પડયા. યોગી ભાગી ગયો, શેઠ તે નરકના ઠગ્યા, શેઠને ખબર નથી આ ધુતારે છે. તેઓ તે જેવી ભયંકર વેદના સહવા લાગ્યા. એક વખત ખૂબ હરખાવા લાગ્યા. હવે તે બસ જરૂર મારા ચંદનઘોને જોઈ તેને પુછડે દોરી બાંધીને પાછળનિવાસસ્થાને ધજા ફરકાશે ! કેવું મારું સુંદર ભાગ્ય ! પાછળ હાર નીકળ્યા. કંઈક સુખની રેખા દેખાઈ છેવટે મારી આશા પુરી થાશે જ ને ? વિચારના
આગળ ચાલા, વણઝાર મળે, તેની સાથે રહે તરંગામાં શેઠ હૈયામાં આનંદ માણે છે. ષ્ણુ ધુતારે છે. ત્યાં એર વડે ઘેરાયા, વણઝારે નાસી ગયા.
નો-મોતી આદિ ઝવેરાત લઈ ક્યારને પલાયન શેઠ પકડાઈ ગયા. તેમને કોઈ સ્વેચ્છના ઘરમાં થઈ ગયું હતું. જ્યારે શેઠને આ જાણ થઈ ત્યારે વેચ્યા, ત્યાં અસહ્ય નરકના જેવા મહાન દુ:ખ માથું કુટવા લાગ્યા. પેલા સેનાના ટુકડાઓની ભોગવે છે, તેના શરીરમાં કાણું પાડી લોહી લે છે, તપાસ કરાવરાવી તે બધા જ ત્રાંબાના નીકળ્યા ! તકે ઉભા રાખે છે, અને તે લેહીને કીરમજી
ઓ રે! બાપ રે! હવે હું શું કરું! લુંટાઈ ગએ. રંગ તે સ્કેચ બનાવે છે. એક વખત લોહી કાઢી