________________
૩૭૪ : માટી પંચતીથીની યાત્રાયે
આવે છે. પહેલાં તે અહીં દરબાર ભરાતા ત્યારે મહારાજા તે સિંહાસન ઉપર બેસતાં અને દસેરા જેવા તહેવારે દેવીને ભાગ અપાતા (હાલમાં તે તે રિવાજ બધ છે.) અત્યારે સિંહાસન સરકાર હસ્તક છે.
ત્યારબાદ આદીશ્વર ભગવાનના દેરાસરમાં ગયા અને દર્શન કર્યાં. આ મંદિરમાં આદિનાથ પ્રભુના પ્રતિમાજી નયન રમ્ય છે. થાંભલા તથા મરૂદેવી માતાની ગજારૂઢ પ્રતિમાજી જોવા લાયક છે. મંદિર સંઘવી ધન્નાએ સ. ૧૫૩૬ માં બંધાવેલ છે.
તથા જોવા લાયક છે. શ્રી મરૂદેવી માતાની ગજારૂઢ મૂતિ વગેરે શિલ્પોનું દર્શીન ખરેખર સુંદર છે નંદીશ્વરદ્વિપના પટમાં જવ જેટલાં નાના પ્રતિમાજી છે. સાથે દુનિ હાય તે પ્રભુના શરીરના અવ યાનુ દČન સ્પષ્ટ રીતે થઈ શકે છે. આટલી નાની પ્રતીમાજીમાં સર્વ અવયવ સપૂર્ણ જો શિલ્પકળાને મસ્તક ઝુકી ગયું. આ પ્રાસાદું શ્રી જિનભદ્રસૂરીના ઉપદેશથી ચોપડાગોત્રીય સવાલ શેઠે શિવરાજ, મહીરાજ, લાલા તથા લક્ષ્મણુજી એમ ચારે ભાઇઓએ સાથે મળી સ. ૧૪૯૪માં બાંધવાની શરૂઆત કરાવી. ત્રણ વર્ષે તૈયાર થતાં શ્રી જિનભદ્રસૂરિજી પાસે સ. ૧૪૯૭ માં પ્રતિષ્ઠા કરાવી છે. મદિરની નીચે ભોંયરામાં પ્રાચીન જ્ઞાન ભંડાર છે. પૂ. પુન્યવિજયજી મ. શ્રીએ અથાગ પરિશ્રમ દ્વારા તેને વ્યવસ્થિત તથા લાંબે ટાઈમ ટકી શકે તેમ સુંદર વ્યવસ્થા કરી છે. ભડારમાં
પછી તેની ખાજુમાં ત્રણ માળનું શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું ઉન્નત તથા વિશાળ મંદિર છે. ત્યાં જઇ દન કર્યાં. ત્રણે માળમાં ચૌમુખજી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમાજી સુંદર છે. થીરૂશા ભણશાલીએ સ, ૧૫૧૮ માં આ પ્રાસાદ બંધાવેલ છે. ત્યારબાદ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં ગયા ત્યાં દન કર્યાં. આ દેરાસરજી ખૂબ જ જોવા લાયક છે. દરવાજામાં પ્રવેશ કરતાં શિલ્પપ્રવેશતાં સામે એક ટેબલ છે તેમાં જિનદત્તસૂરિજીનું કૃતિઓથી ભરપૂર બે મોટા સ્થંભ ઉપર પાષાણુનુંજ વસ્ત્ર તથા મુહુપત્તિ જોયાં. એ પાટણથી ભવ્ય કલાથી ભરપૂર રણુ જોવામાં આવે છે તેમાંથી પસાર થઇ આઠેક પગથિયાં ચડવા ખાદ પ્રવેશ દ્વારમાં શૃંગાર ચોકી વગેરે ખીજા તારા જોવા લાયક છે. સ. ૧૪૫૯ માં ખરતર ગચ્છીય શ્રી જિનરાજસૂરીના ઉપદેશથી શ્રી સાગરચદ્રસૂરીએ મંદિરનું શિલારાપણુ કરાવેલ છે. ચૌદ વષે મદિર નિર્માણ થતાં સ. ૧૪૭૩ માં રાઉલ લક્ષ્મણુ સિંહના સમય શ્રી જિનવનસૂરીના હાથે પ્રતિષ્ઠિત થયેલ છે, અને મંદિરનુ નામ રાજવીના નામ ઉપરથી ‘ લક્ષ્મણુ વિહાર ' રાખવામાં આવેલ છે. આ મંદિર સંમાં મુખ્ય છે.
ઉડીને અહીં આવ્યા છે અને અત્યારે પણ મરક વગેરેના ભયંકર રાગે વખતે તેનું પાણી છાંટવાથી શાંતિ થાય છે એમ કહેવાય છે. ત્યારબાદ અંદર ભોંયરામાં ગયા ત્યાં ચાર કબાટામાં તાડપત્રીઓમાં સુંદર રીતે જ્ઞાનનેા સાગર સમાયેલા છે. આખે ભડાર જોયા. તેની સાચવવાની વ્યવસ્થા જોઇ ખૂબ આનંદ થયા. પૂ. અભયસાગરજી મ.શ્રીએ ઇતિહાસપૂર્ણ સુ ંદર સમજ આપી તેથી તે! ખૂબજ આનંદ આવ્યે .
આ મંદિરની ભમતીમાંથી ડાબી બાજુ શ્રી સંભવનાથ સ્વામીને પ્રાસાદ છે. ત્યાં દર્શન કર્યાં. પ્રભુનું મુખડું અતિ નયન રમ્ય છે. આ પ્રાસાદના સભામંડપના ઘુમટ ખરેખર દર્શનીય છે. છતની વચ્ચે આબુનામ દિશની જેમ લટકતા કમળનુ લાલક છે. તેની આજુબાજુ ફરતી પુતળીએ જીવત જેવી લાગે છે. શ્રી શત્રુંજય, શ્રી ગીરનારજી, શ્રી વીવિહરમાન તથા નદીશ્વરીપના પઢા દનીય
પાર્શ્વનાથ પ્રભુની ભમતીની જમણી બાજુ શ્રી શીતલનાથ પ્રભુનું મંદિર છે. જો કે મૂળનાયક પંચધાતુના શાંતિનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે છતાં મન્દિરનુ નામ આમ કેમ છે તે જાણવા મળ્યું નહીં. આ મંદિર પણ અલૌકિક તથા દશ નીય છે. અહીં દર્શન કર્યાં. ડાગાગોત્રીય એસવાલ ભાઈઓએ આ પ્રાસાદ બંધાવેલ છે, અને ૧૪૯૭ માં પ્રતિષ્ઠા કરાવી છે. ગભારા બહાર ખે ધાતુના પ્રતિમાજી છે તેના ઇતિહાસ જાણીને તે કાઈ અપૂર્વ હ થયા.