________________
*
1
શ્રી સુકેતુ -જીવનોપયોગી બાધક તથા પ્રેરક જણવા-સમજવા જેવું સાહિત્ય “કલ્યાણ' ના આ વિભાગમાં પ્રસિદ્ધ થાય છે, આ અંકમાં આ વિભાગનું સંપાદન શ્રી સુક્તએ કરેલ છે હવેથી આ વિભાગ નિયમિત રીતે તેઓ સંભાળશે, ને
સંપાદિત કરશે. રસમય તથા મનનીય સાહિત્યને રસથાળ નિયમિતપણે અહિ રજૂ થતું રહેશે. સૂક્તિ સુધા.
ખરો, પણ જો એનું બધું પાણી સુકાઈ જાય,
અને પાત્ર ખાલી થઈ જાય, તો હજારો માઈલ उपाध्यायान्दशाचार्य, आचार्याणां शतं पिता।
સુધી ફેલાયેલા એના એ ઊંડા ખાડા કેટલા
ભયાનક થશે. એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. શ ઉપાધ્યાય જેટલું મહત્વ એક આચાર્યનું કોઈ દુર્જન પાસે સંપત્તિના ભંડાર હોય તે એ છે, તે આચાર્ય જેટલું પિતાનું, હજાર પિતા દુરુપયોગ કરી પ્રજાને રંજાડશે. એ ખરું, પણ જે જેટલું ગૌરવ એક માતાનું કહ્યું છે.
એની પાસેથી સંપત્તિ નષ્ટ થઈ જાય અને એ ભૂપે બને તે એ કઈ રાક્ષસી દુષ્ટતા ન કરે ?
સારું જ છે કે સમુદ્ર પાણીથી ભરપૂર છે અને જો હૈ સુવાળધીયાનí જેવા સ્થવિર વહુ ન પાસે એની પોતાની દુષ્ટતાની આગ હોલ
માથા પર ધોળા વાળ આવ્યા તેથી કંઈ વૃદ્ધ વવા પૂરતી સંપત્તિ રહે છે. થઈ જવાતું નથી, યુવાન પણ જેને શાસ્ત્રજ્ઞાન પરિણત હોય તે જ સાચે જ્ઞાનવૃદ્ધ કહેવાય છે. મૃત્યુ અને આદષ્ટ બંને મનુષ્ય જીવનના
છેલ્લા અધ્યાય છે, આ બે આગળ ક્રેઈનું કશું જ
ચાલતું નથી અને તેથી જ માણસને ઈશ્વરનું સ્મરણ વિચાર મોતી
થાય છે. મરણ ન હોત તે વખતે સ્મરણ પણ પહાડ જેવાં મેજાં ઉછાળો સમુદ્ર ભયાનક ન હોત. થાળી વાટકા લઇને જમવા આવવા લાગ્યા. સૌ અને જમણ ભેગા થવાના બદલે સૌ ઘર ભેગા લાઈનબંધ બેસી ગયા. પણ હજુ પીરસણ નીકળતું થઇ ગયા. નથી. એટલામાં શેઠ પોતે જ બહાર આવ્યા, નેકરે આ દૃષ્ટાંતથી સાર એ લેવાને છે કે સ્વપ્નામાં પાસે ખાટલો અને ગોલ્ડ મંગાવ્યું, સૌના વચમાં દેખેલી સુખડીએ કોઇની ભૂખ ભાંગી નહિ. તે જ ઉભા રહીને શેઠે કહ્યું કે, “ભાઈઓ અને બેને? મુજબ આ સંસારના વૈભવ-વિલાસ, ધન-દોલતથી સાંભળે, મેં રાત્રે સ્વપ્નામાં સુખડીના ઢગ જોયા આપણો આત્મા કદી સંતુષ્ટ બનવાને નથી. એ હતા તેથી તમે સૌને જમવા નોતર્યા હતા. હવે સઘળું પણ સ્વપ્ન તુલ્ય જ છે. આપણે બન્ને હું સુઈ જાઉં છું. મને ઉંધ આવે અને ઉંઘમાં આંખો બંધ થતા બધું યે અહિનું અહિં જ રહી કરી પાછા સખડીના થાળ દેખું તો હું તમોને જવાનું છે. માટે આ સંસારને પણ શાસ્ત્રકારો પીરસું ત્યાં સુધી આપ સૌ શાંતિથી બેસજો.” એક જાતનું સ્વપ્ન જ કહે છે, અને ધર્મધ્યાન ર. શેઠની આ ઠગ વિઘાને સૌ ઓળખી ગયા કરી લેવાની આજ્ઞા કરે છે.