Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેનેનું પ્રાચીન ગદ્યસાહિત્ય.
૩૧૯
પાર્શ્વનાથ છે. નાથ તે યોગ ક્ષેમ કરણહાર છે. યોગ તે-અછતી વસ્તુનું પામવું; અને લેમ તે- છતી વસ્તુનું નઈ કરીને રાખવું. તે બિહુ વસ્તુને કરણહાર તે નાથે કહીએ. તે પાર્થનામાં યક્ષ તે નાથ છે. તે ભવ્ય જીવને જ્ઞાનદર્શન ચારિત્ર માંહિં જે કોઈ વિદન ઉપજે તેહને ટાલ કરીને, તે યક્ષ પાનામાં યોગક્ષેમ કરણહાર છે, તે માટે યક્ષને પણ પાર્શ્વ નાથજ કહીએ. તેને ઈશ તે શ્રી પાર્શ્વનાથ ભગવાન તીર્થકરને પાર્શ્વનાથેસં તે પ્રતિ પ્રણામ કરીને, તથા બાળ વાંવ' કહેતાં ગુર્વાદિના ચરણકમલ પ્રતિ પ્રણામ કરીને તથા “મથીયાપા કહતાં ભવ્ય જીવનેં ઉપકારને કાજે-સભ્યો વિતત ક, સમ્યક સમ્યકત્વ કહીએ તેહનો બોધ કઇ જ્ઞાન કહીએ. વિસ્તારિએ એટલે જિમ બાલકને બોધ થાય તિમ વિસ્તારીનું. એહ ગ્રન્યનું નામ સમ્યકત્વપરીક્ષાને બાલાવબોધ જાણો. તેલ બાલાવબોધ વિસ્તારીનું. જિમ બાલકને બોધ થાય, થોડી બુદ્ધિના ધણનેં પણ જ્ઞાન થાય, તિમ વિસ્તારી છે, એહ ભવ્યજીવના ઉપકારને કાજે, એહ કલેકાર્થ: એહ લોકો ભાવાર્થ લિખિએ છે. જે સમ્યગદષ્ટિજીવ હોએ, તે પહલે લક્ષણે કરીને એલપાએ, તે સમ્યગ્દષ્ટિના લક્ષણાદિક કહીશું. જે લક્ષણે કરીને મિથ્યાદષ્ટિ જીવ લખાય તે મિથ્યાદષ્ટિના લક્ષણ કહીશું. પ્રથમ તો, મિથ્યાત્વના ભેદ કહવા. જેહ મિથ્યાતવંત હોએ તેહ મિથ્યાદિ છવ કહીએ. તેથકી વિપરીત તે સમ્યગ્દષ્ટિજીવ જાણવે. એ સર્વે વ્યવહાર નયની અપેક્ષાઈ જાણવું. વ્યવહારનય છે તે બલિષ્ટ છે, જે માટે અયં સાધુ , ઇયં સાધ્વી, અયં શ્રાવક, ઇયં શ્રાવિકા ઇત્યાદિક જે તીર્થને વ્યવહાર પ્રવર્તે છે, તે સર્વ વ્યવહારનયની પ્રવૃત્તિ જાણવી. જેણઈ વ્યવહાર ન માને તેણે તીર્થને ઉચ્છેદ કર્યો. ચકુ નિશુ x x x તે કારણ માટે વ્યવહારનય તે બલિષ્ટ છે. જે વ્યવહારનયઈ પ્રવર્તતા સાધ્વાદિક સંધને ભક્તિ; બહુમાનતા કરે, તેને મહાનિર્જરા પુણ્યાનુબંધિ પુણ્ય પ્રવૃત્તિ બંધાય. તેહ સંઘનું મૂળ કારણ તે સમ્યકત્વ છે તેહ સમ્યકત્વ તે પરિક્ષાઈ કરીનઈ જણાય. તે સમ્યકવિની પરીક્ષા તો આગમને અનુસારે થાય ! તે આગમ તે પરંપરા થકી જય ! ય શ્રી મનુથદ્વાર–x x x તે માટે શુદ્ધ પરંપરાગત આગમ થકી સમ્યકત્વની પરીક્ષા કરવી. તેડા સુદ્ધ પરીક્ષા કરીને, શુદ્ધ સમ્યકતવ હોએ તેહ અંગીકાર કરવું. પણ કોઈના મન ઉપર પક્ષાપાત રાખવે નહીં. જેહ સાચી વસ્તુ હોય તેહ આદરવી. ફરીને મનુષ્યપણું દુર્લભ છે. અત્ર વલી શ્રદ્ધા પરમદુર્લભ છે. વહુ શ્રી સત્તા સ્થચનમૂત્રના રાગ ગાયન fu–x x x એહ ગાથાને અર્થ –
બાહ્ય કહતાં કદાચિત કોઈક દિને “Hair' ક સિદ્ધાંતનું સાંભળવું “સ્ત્ર” ક. પામીને સિદ્ધાંતની આસ્તા ઉટું દુર્લભ દુખેં પામ્યું જાએ. મનુષ્યપણું દુર્લભ છે; સુત્ર સિદ્ધાંતનું સાંભળવું, તે પણ દુર્લભ છે. તેહ થકી આસ્તા ઘણું જ દુર્લભ છં; જે સૂત્ર સિદ્ધાંત સાંભલીને પણ, જે હઠ કદાગ્રહ મૂકવે તે ઘણું જ દુઃકર છે; તે હતો શ્રીૌતમ સ્વામી સરખાં હોએ તેહજ મુંક. જે સિદ્ધાંત સાંભલાને અંગીકાર કરે તેવસ્યાં પ્રતિત તપસ્યા બારભેદઈ શકે તે ક્રોધનો વિનાશ કરે છે કાયના જીવની હિંસા વજે. એક સિદ્ધાંત સાંભલીને ચારિત્ર તત્કાલ ચારિત્ર અંગીકાર કર્યો. એ ગાથાથ:
अंतना थोडाक भागनो उतारो ‘ત સમાલો કા એહ ગ્રન્થ સંપૂર્ણ થયો, તે ' ચતુવિધા કહે ચાર