Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
-~-
~
૩૪૬
જૈન છે. કૅન્ફરન્સ હેરલ્ડ.
બ્રહ્મ દ્વપિકા શાખાની ઉત્પત્તિ, આહીર દેશમાં અચલપુરના પરિસરે કૃષ્ણ અને બેના એ નામની બે નદીના વચમાં બ્રહ્મ નામે દિપ હતો ત્યાં ૪૯૮ તાપસના પરિવાર સાથે દેવશર્મા નામે કુલપતિ રહેતે હતું. તે મુખ્ય દેશમાં પિતાને મહિમા વધારવા સર્વ તાપસને બે પગમાં ઓષધીનો લેપ કરી સક્રાંતિના પર્વના પારણાને દિને બેના નદીના જલ ઉપર ચાલતે અચલપુરમાં આવ્યો. આ ચમત્કાર દેખી મિથ્યાત્વી ગૃહસ્થ ભોજન દઈ પ્ર સા કરતા કે આ તપ ની મહા તપશક્તિથી ચમત્કારી છે અને જૈનની નિંદા કરી છે ધોને કહેતા કે તમારા જૈનમાં કઈ એવા પ્રભાવ નથી. એવામાં ત્યાં વિહાર કરતા શ્રી સ્વાનના મામા શ્રી આર્ય સમિતિ સૂરિ આવ્યા ત્યારે જેન ગૃહસ્થ તાપસને સંબંધ કહ્યા. આ ગૃહસ્થ વચન સાંભળી ગુરૂએ વિચાર્યું કે કઈ ઔષધીના ઉપયોગથી કપટ છે, તપશક્તિ નથી. ગુરુએ શ્રાવકને તેડી કહ્યું. “ એ તાપસને સારી રીતે બે પગ જોઈ જમાડજો. ગૃહસ્થ તેમજ કર્યું. અમારે હર્ષ છે એમ કહી બલાત્કારે દેવશર્મા તાપસે ના ના કહે બે પગ પરાક્રમ ધોયા. ભેજન દઈ બોલાવ્યા. લેકવંદ ભેગો થયો. પાદની આષધી ધોવાથી નદીમાં અધવચ બુડવા લાગે ત્યારે લકે કપટ કરી નિભં . મુખ ઝાખું થયું. તેવામાં તેને પ્રતિબંધવા શ્રી આર્ય સમિતિ ગુરૂ ત્યાં નદિ તટે આવી સકલ લોકવૃંદ દેખતાં ચખો દે ગુરૂએ કહ્યું અમારે પેલી પાર જવા વાંછા છે. એટલે નદીને બેઉ કુલ એકઠા મળ્યા સકલ લોકના મનમાં વિસ્મય થયું ત્યારે આખા મનુષ્ય ગ્રંદ તાપ સ્થાનકે જઈ ધર્મોપદેશ દઈ તે ૫૦૦ તાપસ પ્રતિ બાધી દીક્ષા આપી અને સઘળાને શિષ્ય કર્યા. બધા શાલાએ આવ્યા. જિન શાસને ન્નતિ થઈ. ત્યાંથી બ્રહ્યાણ ગચ્છની વીરાત ૬૧૧ વર્ષે તે તાપસ સાધુથી શ્રી બ્રહ્મદીપીકા કહેવાણી. ૧૫ પાટ સુધી વીર કહેવાણું. હવે તેના શિષ્ય.
૧૬, સામંત ભરિ.
શ્રી સૂરિ વૈરાગ્ય નિધિ હતા. કોઈ વખત તેઓ વાડીને વિષે રહેતા હતા. કોઈ વખત યક્ષના દેહરામાં વાસો કરતા હતા, કોઈ વારે વનમાં વાસે રહેતા હતા એમ માવજછવ અમાયી સ્પૃિહપણે સકલ છત્રીસ ગુણે સંપૂર્ણ સૂરિને દેખી લો કે વનવાસી એવું બિરૂદ આપ્યું. ત્યાંથી ચોથું નામ વનવાસી ગચ્છ કહેવાણું.
વીરાત ૮૮૬ વ ચેયવાસી થયા. વિ. સં. ૪૨૮ વર્ષે અનંગસેન અરથી દીલ્લી નગરની સ્થાપના થઈ. ૧૭. વૃદ્ધદેવ સૂરિ
વિ. સં. ૧૮૨ માં શ્રી સારાપુર નગરમાં ઉઇસા નગરથી આવી ચહુઆણું થી નાહડે કી વીરબિંબ અડાર ભાર સુવર્ણમયી પ્રસાદ સ્થાપ્યું, અને પદ્ધદેવ સારએ પ્રતિષ્ઠા કરી.
૧૮ પ્રદ્યતન સૂરિ– એવામાં વિ. સં. ૫૯૫ માં અયામેર નગરે શ્રી ઋષભબિંબ પ્રતિષ્ઠાપિત થયું.
પુનઃ સુવર્ણની ગિરિએ દોશી ધનપતિથી દ્વિલક્ષ દ્રવ્ય સુકૃતિ યક્ષવસહી નામે શ્રીવીરબિબિ ઘસાદ સહિત પતિષ્ટા થઇ અને પ્રતિષ્ઠા કરી.