Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 367
________________ કેન્ફરન્સ મિશન. ૫૪૫ २ उपदेशक प्रवास. (દરેક ગામના પત્ર ઉપરથી ટુંક સાર દાખલ કરેલ છે.) મી. વાડીલાલ સાંકળચંદ-કાઠીઆવાડ. ૧ રવની–જુનાગઢ. કોન્ફરન્સના હેતુ ઉપર ભાષણ આપ્યાં હતાં તેમાં કન્યા વિજ્યના ભાષણની અસર ઘણી સારી થઈ છે. અહીં કન્યા વિક્રયનો રીવાજ નથી. વળી લગ્ન પ્રસંગે કટાણાં ન ગાવા સંબંધી વિવેચન કરતાં ઘણી બેનોએ તેવાં નઠારાં ગીતે લગ્ન પ્રસંગે ન ગાવા પ્રતિબંધ કરેલો છે. જૈન અને જૈનેતરમાં ભાષણોની અસર સારી થઈ છે. ૨ ભાણવડ -જામનગર. આ ગામના તમામ ગૃહએ જેને સાથે મળી ઉપદેશક મી. વાડીલાલને ઘણું ઉત્તમ પ્રકારનું માનપત્ર આપેલ છે પણ જગ્યાના સંકેચને લીધે અહીં દાખલ કરેલ નથી. (નલ કોન્ફરન્સ ઓફીસમાં ફાઇલ છે.) ગુંદા -જામનગર, ભાણવડની માફક આ ગામવાળાએ પણ મી. વાડીલાલને માનપત્ર આપેલ છે જેની નકલ કેન્ફરન્સ ઓફીસમાં છે. * ૪ પાનેલી–ગુંદા પ્રમાણે. પ ચેટીલા–ત્રણ દિવસ સુધી તમામ કામ, મુત્સદીવર્ગ વગેરે રૂબરૂ ભાષણો આપ્યાં, મહારાજ શ્રી જેઠમલજી સ્વામીના પ્રમુખપણા નીચે કન્યા વિક્રયનું ભાષણ આપતાં કન્યા વિક્રય ન કરવાની બાધા આ થઈ છે. તેમજ બીડી ન પીવાની પણ બાધાઓ થઈ છે. સુકૃત ભંડાર ફંડ દરવર્ષે ચાર આના પ્રમાણે ઉધરાવી મોકલી આપવા ખુશાલી બતાવી છે. ૬ પાલીયાદ--ડોકટર સોમાભાઈના પ્રમુખપણ નીચે ભાષણો આપ્યાં. અસર ઘણું સારી થઈ છે. મી. પુંજાલાલ પ્રેમચંદ–અમદાવાદ જીલ્લા તથા તાલપુનાના ૧ ગેધાવી–ત્રણ દિવસ રહી ચૂદા જુદા વિષય ઉપર ભાષણ આપતાં ફટાણાં ન ગાવા ઘણી બહેને એ પ્રતિજ્ઞા કરી છે. ૨ રામપુરા–ત્રણ વખત સભાઓ ભરી, જૂદી જૂદી બાબત ઉપર ભાષણ આપતાં ફટાણું ન ગાવાની ઘણી ઓંનેએ પ્રતિજ્ઞા કરી છે. ३ बीलाडा-मारवाड. यहांपर गांवकी बीचमे चार जाहेर सभाओ भरी. जूदे जूदे विषयोपर छटादार भाषामा व्याख्यान दीआ. सभामें सबलोकों आतथे. बहुत अछी असर हुई. ___४ जेतारण-मारवाड. दो सभाओ दादाजी के मंदिर के चोकमे ओर एक सभा बजारमें सब लोककी बीचमे भरी भाषण दीआ. अछी असर हुई.

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376