Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 371
________________ જનસમાજને ફાયદાકારક ચેતવણી. હજારો ગ્રાહકોની ખાત્રીવાળી ૮૦ વરસથી સંપુર્ણ માન પામેલી અને ભરોસાદાર ચાખી ચાંદીના દાગીના વેચવાની જૂનામાં જૂની પેઢી. ગ્રાહકેને ખાસ અગત્યની સુચના. અમદાવાદના બજારમાં આજકાલ ચાંદીના દાગીના વેચનાર અનેક વેપારીઓ છે. છતાં અમારી દુકાનમાં દરેક જાતના દાગીના ખાસ જસ્તીથી ઝાળેલી તથા ઘુઘરી બાંધવાને વાળે તે પણ ચાખી ચાંદીના પાકી ગેરરીથીજ આપવામાં આવે છે. ભાવમાં ઠગાવાની બીલકુલ ધાસ્તી રહેતી નથી માટે એકવાર પધારવા વિનંતિ છે. ચાખી ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર. પંચાલ ભૂલાભાઇ હરીચંદ. છે. માંડવીની પાળ માં લાલાભાઇની પોળમાં ઘર ન. ૨૨૧૪. અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376