Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 361
________________ ૫૩૯ यित्र पश्यिय.. पन्थोंका बनना अब भी बन्द नहीं है। पहलेके समान अब भी इनकी रचना हुआ करती है। आजकल इन्हें दल कहते हैं । इस नये युगमें दिगम्बरियोंमें सब से पहले दो दल खड़े हुए-१ छापेवाला और २ छापेका निषेधक । पहला दल जैनग्रन्थोंके छपानके लिए खड़ा हुआ और दूसरा इसके प्रचारको रोकनेके लिए । लगभग २० वर्ष तक इन दोनोंमें खूब खण्डन मण्डन, गाली गलौज आदि हुए परन्तु अन्तमें छापेवाले की विजय हुई और अब इने--गिने नासमझ लोगोंके सिवाय सब ही छोपेके अनुयायी हो गये हैं। इनके बाद दो और दल कार्यक्षेत्रमें अवतीर्ण हुए हैं-१ पण्डित दल और २ बाबू दल । इनमें एकको पुराने ख्यालोंवाला दल और एकको नये ख़यालोंवाला दल कह सकते हैं। इस समय दोनों ही दल एक दूसरपर विजय प्राप्त करनेके लिए कोशिश कर रहे हैं। यह अभी भविष्यकी गोदमें है कि जयमाल किस दलके गलेमें पड़गी। यह लेख इन्हीं दोनोंके युद्धके समय लिखा गया । शुभमिति । चन्दाबाड़ी, वम्बई। -नाथूराम प्रेमी। श्रावण शुक्ला ८ १९७२ वि० ) ***RRRRRRRRRRR**** यित्र पश्यिय. *** ** *** ****** 1-क्षमासागर माग प्रय: शान्त थाय छे. (भुपY४) मा श्री. ભાન મહાવીર પ્રભુના જીવનને એક અતિ બોધદાયક પ્રસંગ છે કે જેની સંપૂર્ણ વિગત અમારા ગત મહાવીર અંકના બંને ભાગમાં આવી ગયેલી છે, છતાં ટુંકમાં તેનું રેખાદર્શન તે ચિત્રામાંજ કરાવ્યું છે. ૨ મહાપુરૂષે પોતાની શક્તિ પરજ મુસ્તાક રહે છે. (પૃ. ૨૧૮ ) આ પણ પહેલા ચિત્રની પેઠે મહાવીર જીવનને પ્રસિદ્ધ પ્રસંગ છે કે જેનો સંબંધ પણ ટુંકામાં તેમાંજ બતાવેલો છે. ઈદ્રને મહાવીર પ્રભુ જે કહે છે તે દરેકે સદા રમણમાં રાખી पत्तवानु. ૩ સંવત ૨૨૯૪ વર્ષે તાડપત્રના પુસ્તકમાં ચિલી શ્રી હેમાચાર્ય અને રાજન કુમારપાલની મૂત્તિઓ (પૃ. ૨૭૫) આમાં બે ચિત્ર છે ૧ હેમચંદ્રાચાર્યનું અને બીજું કુમારપાલ રાજનનું અને તે પાટણના ભંડારની ફરિસ્ત કરવા શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376