________________
राजा अशोकनां धर्मशासनो
पांच, शासन १ (अ) देवानंप्रियो पियदसि राना एवं आह ( ब ) कलाणं दुकरं (क ) यो आदिकरो
कलाणस सो दुकरं करोति २ (ड)त मया बहु कलाणं कतं ( ए ) त मम पुता च पोता च परं च तेन य मे अपचं
__ आव संवटकपा अनुवतिसरे तथा ३ सो सुकतं कासति (फ ) यो तु एत देसं पि हापेसति सो दुकतं कासति (ग ) सुकरं
हि पापं ( ह ) अतिकातं अंतरं ४ न भूतप्रुवं धंममहामाता नाम ( इ ) त मया त्रैदसवासाभिसितेन धंममहामाता कता (ज)
ते सवपासंडेसु व्यापता धामधिस्टानाय ........... ધંમત ર થોળોનાંધારાનું રિપેળિાનં વા વર્ગ માપત્તા () મતમયે, વ
........... મુલાય ધંમયુતાનં પરિવાય વ્યાપતા તે (૪) વંધનયસ રિવિવાનીય ................. પ્રજ્ઞા તામછારે વા થોડુ વા વ્યાવતા તે (૧) વાઢિપુરે ર વાહિતુ જ
ये वापि मे अने जातिका सर्वत व्यापता ते ( न ) यो अयं धमनिसितो ति व ........ તે હંમમહામાતા (મો) જુતાય થાય ગયે ધંમતિ કિવિતા
શાસન ૫ મું અ. ના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે. બ. કલ્યાણ કરવું દુષ્કર છે. ક. જે કલ્યાણ કરવાની શરૂવાત કરે છે તે દુષ્કર (કર્મ) કરે છે.
હવે હું બહુ કલ્યાણ કર્યું છે. એ. તેથી મહારા પુત્ર, પૌત્રો અને તેના પછી પ્રલયપર્યત થનારા વંશને જે તે પ્રમાણે વર્તશે
ને સુકૃત કરશે. પણ જે આને લેશ પણ અનાદર કરશે તે દુષ્કૃત કરશે. કારણ કે પા૫ સુકર છે. પૂર્વસમયમાં નીતિના મહામાત્ર નામે નહોતા. પણ અભિષેકને તેર વર્ષ થયેથી હેં નીતિના મહામાત્રા કર્યા ( નીમ્યા ). બધા પન્થમાં નીતિ સ્થાપવામાં તેઓ મચ્યા રહે છે. યોન, કમ્બોજ, ગાર, રિસ્ટિક અને પેણિક અને બીજા જે પશ્ચિમ સરહદ ઉપરના છે તેમાં જે નીતિમાન છે તેઓના ... ... ... ••• .. ••• • :.. તેઓ મેકર અને શેઠ માટે .. .. નીતિમાનના સુખ ... ... માટે અને તેને ( સંસાર ) તૃષ્ણામાંથી મુક્ત કરવા માટે મળ્યા રહે છે. બંધીવાનને મદદ કરવામાં ... - સંતતિ અગર નજર લાગેલાઓને અને વૃદ્ધને (મદદ કરવામાં ) મચા રહે છે. તેઓ પાટલીપુત્રમાં અને બહારના ભાગમાં .... ... બધે મચ્યા રહે છે ...... અને
ખીજ હારા જ્ઞાતિજનો હોય છે તેમાં. ન. આ નીતિરક્ષકે ... ... દરેક નીતિ માટે ઉત્સુક છે કે નહીં .. .. એ. આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com