Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પહેલા. વિભાગમાં ‘કવિ અને શબ્દાયન’, ‘કવિતાની નવતર મુદ્રા’, ‘આજની વિના ભાષાભિમુખ અભિગમ', 'આધુનિક ગુજરાતી કવિતામાં અર્થ-વિલંબન’ જેવા ભાષાભિમુખ આધુનિક કવિતા વિશેના ભાષાલક્ષી લેખા છે; બીજા વિભાગમાં ‘અભિજ્ઞા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘સંગતિ’, ‘સ્પંદ અને છંદ’, ‘તારીખનું ઘર’, ‘એકાન્ત’, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’, ‘માણસની વાત', ‘બીજા સૂર્ય’ અને ‘અંગત’ એ કાવ્યસંગ્રહોનાં વિવેચનાત્મક અવલાકનો છે; બીબ વિભાગમાં અગિયાર કાવ્યોની વસ્તુનિષ્ઠ અને સૌંદર્ય-ભાષાનિક તપાસ છે જ્યારે ચાપા ખંડમાં બદલે, ધેર્યાં, પાવી, ચરા વાલે, ડોકવા પામી ના, ફી વગેરના કાળસર્જન વિષયક વિવેચનાત્મક પરિચયના છે.
એમના મતે અદ્યતન કવિતાનું વ્યાવર્તક લક્ષણ એ તેની ભાષાભિમુખતા છે. આધુનિક વિનાની સર્જનપ્રક્રિયામાં અનુભવનું ભાષાકરણ નથી લેતું, પણ ભાષાનું અનુભવીકરણ સિદ્ધ થાય છે. સર્જનપ્રક્રિયા એ વૈજ્ઞાનિક તપાસન વિષય છે, ત્યારે કાવ્યભાષા એ ભાષાવિજ્ઞાન અને ભાષાતત્ત્વચિંતનની વિષધ છે વિવેચક આ કૃતિની જેના વર્ણવવા સંકેતવિજ્ઞાન, સૌંદર્યશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન જેથી હાલની અનેક વિદ્યાશાખાઓની રાય લે છે. વસ્તુનિષ્ઠ વૈજ્ઞાનિકોન સ્વીકાર, વિવિધ વિદ્યાખાઓની સંજ્ઞના, નાટસ્થ્યપૂર્ણ તપાસ વગેરે આ ચૂધનાં નોંધપાત્ર ગાયો છે.
..
અબ્દ કવિ : જુઓ, તુરિયા અબ્દુલ સુલેમાન, અબ્દુલ કાદર બાવકીર મામ સાહેબ : ચરિત્રાત્મક પુસ્તક ‘હજરત મુહમ્મદ'(૧૯૩૨)ના કુર્તા,
નિ.વા.
અબ્દુલ કાદર હસનઅલી : સુશિક્ષિત સ્ત્રી-પુરુષોના સુખી દાંપત્યજીવનને નિરૂપતી નવલકથા બાનાં કમર' તેમ કર છો દૂત” ભાગ ૧ (૧૩૬)નો કર્યાં.
નિ.વા. અબ્દુલ્લા ઈસ્માઇલ : ‘ખૂની બેગમ યાને ડાકુની દીકરી' (૧૯૨૧), ‘કાબુલનાં કાળાં મંઢાં’(૧૯૨૧) વગેરે જાસૂસીકથાઓના કર્તા. વિ.
અભયકુમાર: બાળવાર્તાસંગ્રહ 'ખયક્રમ કથાઓ – ૨' (૧૪) ના કેતાં.
.સ. અભિનવનો રસવિચાર અને બીજા લેખા (૧૯૬૯) : ભારતીય કાવ્યશાસ્ત્રને લગતા અભ્યાસલેખા ધરાવતા નગીનદાસ પારેખના વિવેચનસંગ્રહ, ૧૬૨ પૃષ્ઠમાં વિસ્તરતા ‘અભિનવનો રસવિચાર’ એ આ સંગ્રહના મૂર્ધન્ય લેખ છે. વક્રોક્તિ અથવા તકન કાવ્યવિચાર’, ‘રમણીયતા : જગન્નાથના કાવ્યવિચાર' તથા ‘ક્ષમ નો ચાવિચાર પણ આ જ પ્રકારના વિવરણાત્મક લેખા છે. આ લેખામાં લેખકે મૂળ ગ્રંથામાં જે તે કાવ્ય
Jain Education International
અદ કવિ – અમાસથી પુનમ શ્રેણી
શાસ્ત્રીએ કરેલી વિચારણાની વિવરણપૂર્વક મીમાંસા કરી છે. ‘કાવ્યમાં અર્થ' નામક લેખમાં સંસ્કૃત વ્યાણ, ન્યાય અને મીમાંસા દર્શનામાં ‘અર્થ' વિશે જે ચર્ચાઓ થઈ છે તેના નિર્દેશ કરી લેખક વિચારણા કરી છે. ‘રસાભાસ’ વિશેના પ્રથમ લેખમાં લેખક મુખ્ય ગ્રંથોના આધારે કાવ્યમાં ખાસ શું છે એનું નિરૂપણ કર્યું છે. તથા બીજા લેખમાં એની ખંડનમંડન પ નાર્કિક ચાઁ કરી છે. સંગ્રહના છેલ્લા લેખમાં લેખકે ગુજરાતીના મારા ભાગના વિદ્રાનોએ નાટાલંકાર આખ્યાન'ને કાવ્યપ્રકાર સમવામાં કરેલી ભૂલની વિગતવાર છણાવટ કરી વાસ્તવમાં આ કાવ્યપ્રકાર કેવા છે એ દર્શાવ્યું છે.. આ વખામાં લેખકે મુખ્યત્વે જે તે વિષયનું વિવરણ અને આવશ્યકતા જણાઈ નાં અને આગ ઊહાપા કર્યા છે.
પ્ર..
અબૅંકર શશીકાન્ત રકતપનના દર્દીઓની મનોવ્યધાનું નિરૂપણ કરતી નવલકથા મા કોને કર્યું”(૧૯૬૯)નો કર્યાં.
alu.
અભ્યાસક : ‘ખંભાતના ખૂની’ (૧૯૭૩) નામની નવલકથાના કર્તા.
G.la.
અમદાવાદી ચંડુલાબ: સામાજિક નવલક્થા ‘સ્નેહસંગીત’ (૧૯૫૪) ના કર્તા.
ત્રિ.
અમર : રિસક પુસ્તક 'હું અને શ્રીમતીજી' (૧૯૭૪) ના કાં.
[4.
અમર આશા: મણિલાલ નભુભાઈ દ્વિવેદીની જાણીતી ગઝલ, ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' જેવી પંકિત આ ગઝલની છે.
ચા
અમર પાલનપુરી : જુઓ, મહેતા પ્રવીણચન્દ્ગ મણિલાલ. અમરતકાકી : ઈશ્વર પેટલીકરની સુપ્રસિદ્ધ ટૂંકીવાર્તા ‘લોહીની સગાઈ' માં ગાંડી દીકરી મંગુ પ્રત્યેના અસીમ વાત્સલ્યને કારણે અંતે ગાંડી બની જતી માતાનું પાત્ર,
ચં
15.4.
અમરદાસ મહંતશ્રી: ભજનસંગ્રહ ‘સત્યપ્રકાશ અમર ભજન માળા’(૧૯૫૪)ના કર્તા. અમરિસંહ કેશવજી : સ્વામી દયાનંદ સરસ્વતીને પ્રાર્થના રૂપ લખાયેલા ૧૦૦ લોકો 'દયાનંદ શતક'(૧૯૩૩)ના કર્તા, કૌ.બ્ર. અમરેલીવાળા રાંકર ત્રિકમજી : પૂણ્યનો સ્થૂળ સંવાદોમાં રાચતી ને સંવાદતત્ત્વને લીધે જ નાટ્યપ્રકારમાં સ્થાન પામતી કિંન ‘શાંના અને પ્રપંચીના ખારનાં કર્યાં,
કીમ ચાવડાની
અમાસથી પુનમ ભણી (૧૯૭૭): કિશનિ
આત્મા, લેખક અને જિયાની યાત્રા' તરીકે પણ ઓળખાવી છે. એમાં ‘પડવો'ગી શરૂ કરી 'પૂનમ' સુધીનાં
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૭
For Personal & Private Use Only
www.jainelibrary.org