Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અનંત – અપરિચિત જ્ઞ અપરિચિત વૈ
અનંત : બાળમાનસને આકર્ષે તેવી સરળ અને હિંસક કથનશૈલીમાં લખાયેલી બાળવાર્તાઓ ‘દાડમપરી’ (૧૯૫૫) અને ‘નીલમ’ના કર્તા. નિ.વા.
અનાગત (૧૯૬૮): હરીન્દ્ર દવેની આ લઘુનવલ અર્પશી જીવન મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા નાયક આલાકની નજર સામે ઊઘડતી એના જીવનની એકલતા અને અનિશ્ચિતતાના અનુભવનું કાવ્યાત્મક શૈલીમાં નિરૂપણ કરે છે. લેખકના દૃષ્ટિબિંદુથી કહેવાયેલી કથામાં આલાક ઉપરાંત મંજરી અને ક્રિસ્ટિન પ્રમુખ પાત્રા છે. માણસોની વસ્તી ગુમાવી બેઠેલા ઉડ ગામમાં રહેતાં, કશુંક ગુમાવીને, કાંક ઊંડો જખમ પૈકીને પણ જીવવા મથતાં બીજા’ અનેક પાત્રો ગૌણ પણ આકર્ષક રૂપે આલેખાયાં છે. છાતીએ સફેદ કોઢનેત્ર ધરાવતી ક્રિસ્ટિનના પાત્રનું આલેખન અત્યંત સંવેદનશીલ રીતે થયું છે. મૃત્યુના આભની ભૂમિકા પર ક્રિસ્ટિન માટે એનું સંવેદન અંતે આલોકની પ્રાપ્તિ બની રહે છે.
દી.મ.
અનાય ભારતી જો, પરંતુ મગનભાઈ,
અનામી : જુઓ, પટેલ રજિત મોહનલાલ,
અનાર્યનાં અડપલાં (૧૯૫૫) : હાંગીર અદુગ સંજાનાનો વિવેચન શેખોનો સંગ્રહ, છંદની ચર્ચાથી શરૂ થતો આ ગુંચ પિગળની ચર્ચા સાથે પૂરો થાય છે એ બાબત ખાસ નોંધપાત્ર છે. પારસીઓને ગુજરાતી અને સાક્ષરી ગુજરાતી સાથેન સંબંધ તપાસવાનો લેખકના ઉપક્રમ પણ અહીં મહત્ત્વનો બન્યો છે. આ લેખામાં આડંબરી પાંડિત્ય અને બેદરકાર લખાણ તરફની લેખકની ખબરદારી મુખ્ય ભાગ ભજવે છે.
મુ.મા. અનિકેત: વીર ગૌધરીની વેલકયા ‘જમુના’માં નાયિકા અમૃતા સાથે સંકળાયેલા બે યુવાનમાં અસ્તિત્વવાદી ઉદયનની સામે મુકાયેલું કાવ્યવાદી પોત્ર.
અનિલ : ‘સુમનદેવી (૧૯૦૧) તથા ‘વિયોગિની’ (નારાયણ વિશનજી કુર સાથે, ૧૯૯૪) વાર્તાસંગ્રહાના કાં
અનિલ ભટ્ટ : જુઓ, દલાલ જયંતી ઘેલાભાઈ. અનુનય (૧૯૩૮): ‘અંતરીક્ષ' પછીના ગાળામાં લખાયેલી બાવન જેટલી રચનાઓને સમાવતા જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ, અહીં સોનેટ, ગઝલ અને ગીત મુખ્ય કાવ્યપ્રકારો છે. મનુષ્ય, પ્રકૃતિ અને પ્રણયનાં પરિમાણામાં વાતચીતનો લય ગૂંથીને ચાલતાં
આ સંગ્રહનાં કાવ્યોમાં સર્જકતાના ઉન્મેષ પ્રમાણમાં ઓછા છે, છતાં 'માણસ', ‘બનકકવા જેવી સ્વાધી રચન ઓ ધ્યાન ખેંચે છે.
15/24
અનુપચંદ્ર મધુશ્ચંદ્ર: જૈન ધર્મના ૨૪ નીર્થંકામાં ચૈત્યવંદનાના સંગ્રહ ‘ચૈત્યવંદન ચાવીસી’ (૧૯૮૧)ના કર્તા,
૧: ગુજરાતી સાહિત્યકાય - ૨
Jain Education International
દિવ.
અનુપમરામ મીઠારામ : ‘ભારતીભૂષણ’(૧૮૮૯)ના કર્તા.
૨.ર.દ.
અનુભૂતિ લીલ પાઈ બેડી તેને વિર્ય' જેવી પાકની ઉપાડ પામતું સુવાનું સોંપૂર્ણ ગીત
માં અનુરાગની વિષ નારાની બાહોમાં નાસિક પાત્રોની ગષિત બાજુઓ તરફ ઝૂકતા વિષ્ણુ પંડાના પ્રવાસનિબંધ.
ચો.
--અને મૃત્યુ (૧૯૮૨) : ઈલા આરબ મહેતાની, મૃત્યુની અનુભૂતિ નિરૂપતી નવલકથા. સંસ્કૃતના પ્રાધ્યાપક નચિંતા પાતાને થયેલા મુત્યુનો અત્યંત નજીકના અનુભવની અને સાળા વિના મૃત્યુથી ભયભીત બની કેવી રીતે અધ:પતન પમતો જાય છે તેનું એની મને વિકૃતિઓનું આલેખન આ કથાનક બન્યું છે. નચિકેતાની ઉપનિષદ-સંજ્ઞા વ્યંગ્યવાચક નવી વાર્તાકારે પોતાની આગવી રીતે જીવન નિરૂપણથી મૃત્યુના
ચાર ઊભા ક્યાં છે. મૃત્યુ વિષયક વિચારોનાં સંગાં ઉપગલ અવતરણાને બાદ કરતાં નવલકથા મૃત્યુની લીલાનું સુભગ દર્શન કરાવે છે.
..
અનાપકુંવરબા : (૧૯-૨૦મી સદીના સંધિકાળ): પાલીતાણાનાં રાજમાતા. ‘કીર્તનસંગ્રહ' એમના નામે છે.
પામાં.
અન્યોકિત : અઢાર વાંકાં અંગવાળું ઊંટ અન્યના વાંકા અંગની ગણતરી કરવા નીકળે છે એવી વક્રતાને વિનાદપૂર્વક રજૂ કરતી દલપતરામની જાણીતી કાવ્યરચના.
ચં.
અન્વીક્ષા (૧૩) નિશાનો વિવેચન લેખા પહેલા સંગ્રહ, કુલ ૨૪ લેખામાંથી ૮ સાહિત્યતત્ત્વને તથા કર્તા-કૃતિને લગતા છે, જ્યારે ૧૫ લેખા ગ્રંથસમીક્ષાના છે. ૧૫ પહેાિનો ગુચની સાહિન વિવેચનના સંપ્રત્યયા તપાસતા પહેલા તત્ત્વલક્ષી લેખ વિશદ પણ બન્યો છે. લેખક પાનાનો અનુવાદ. રિાદળનું વાસના પ્રવેશદ રૂપે મુકવા અહીં પુનર્મુદ્રિત અભ્યાસલેખ ઍરિસ્ટોટલની કાવ્ય વિચારણાનો વિશદભવે અને ઠાસર જ કરે છે, કઈ કૃતિ સ્વરૂપ નિ વાતો લેખામાં વિવેચકના સાહિત્યવિા પુષ્ઠ રોડ છે. ચચમીય વિવિધ રૂપની કૃતિઓને આવરી લેતી અને મહદંશે આધુનિક સમયની છે એ વિશેને બાહ્ય રીતે અને સમીક્ષામાં એમના એક સ્વરૂપલક્ષી રહ્યો છે એ બાબત આંતરિક રીતે લેખકનાં વ્યાપક આધુનિક વિશ્વ વલણોને દર્શાવે છે. તત્ત્વમિનાની ચારે વિાદતાની મેળે એ આ વિવેચનલેખાની વિશેષતા છે.
દ.
અપરિચિત 7 અપરિચિત = (૧૯૭૫) : ચન્દ્રકાન્ત ટોપીવાળાનો, ચાર ખંડોમાં વહેંચાયેલા આ પ્રથમ વિવેચનસંગ્રહ છે.
For Personal & Private Use Only
www.jaine|brary.org