Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४
ज्ञाताधर्मकथा सत्रे
"
भावतो गौरवत्रयवर्जन, तत्प्रधानः क्षान्तिप्रधानः- क्षान्तिः परुषभाषणादिसहनम्र, उदयावलिकाप्रविष्टक्रोध निरोध इत्यर्थः, तत्प्रधानः । गुप्तिप्रधानः । गोपनं गुप्तिः = अकुशलमनोवाक्कायानां निवर्त्तनं तत्प्रधानः । मुक्तिप्रधानः- मुक्तिः - निर्लोभता बाह्याभ्यन्तरवस्तुममत्वपरित्याग इत्यर्थः, तत्प्रधानः । विद्यामधानः-विद्याः = देवीसमधिष्ठिताः ससाधना वर्णानुपूर्व्य: = गौरी गान्धारी रोहिणी - प्रज्ञप्त्यादिलक्षणास्तत्प्रधानः, तपः संयमप्रभाववशीकृत गौर्यादिविद्य इत्यर्थः । मन्त्रप्रधानः - मन्त्रादेवाधिष्ठिता जपमात्र - सिद्वा वर्णपद्वतयस्तत्मधानः । ब्रह्मधानः - ब्रह्म = ब्रह्मचर्य . आत्मज्ञान वा दत्प्रधानः । वेदप्रधानः - वेदः = वेद्यते = ज्ञाय ते जीवा = जीवादिस्वरूप नने
प्रधान थे । लाघव द्रव्य और भाव की अपेक्षा दो प्रकार को कहा गया है । अल उपधि रखना यह द्रव्य की अपेक्षा लाघव है तथा गौरवत्रय का त्याग करना यह भाव की अपेक्षा लाधव है, वह लावव गुण भी इन में प्रधान रूप से था । जो कोई इन से कठोर वचन कहता था, वह सब ये सहन कर लेते थे इसलिये ये क्षान्ति प्रधान थे । अर्थात् उदयाचल में पष्टि हुए उस क्रोध का ये निरोध कर देते थे ये गुप्ति प्रधान भी थे । कारण अकुशल मन वचन और काय की निवृत्ति इनमें थी । बाह्य और आभ्यंतर रूप में किसी भी वस्तु के प्राप्ति में ममत्व परिणाम नही था - अर्थात् निर्लोभवृत्ति थी इसलिये ये मुक्ति प्रधान भी थे । देवी समाधिष्ठित गौरी, गांधारी, रोहिणी, प्रज्ञप्ति आदि विद्याएँ कहलाती है, तप के प्रभाव से ये विद्याएँ स्वयं इनके वशीभूत बन गई थी इसलिये ये विद्याप्रधान भी थे। देवाधिष्ठित जो हो वे मंत्र कहे गये हैं । ये मंत्र भी सुधर्मा स्वामी को सिद्ध थे अतः - इन्हें मंत्र प्रधान भी मोना गया है। ब्रह्म शब्द અને ભાવની દૃષ્ટિએ લાઘવ એ જાતનુ ખતાવવામાં આવ્યું છે. અલ્પ ઉધિ રાખવી
1
આ દ્રવ્યની અપેક્ષાએ લાઘવ છે, તથા ગૌરવત્રય (ઋદ્ધિ, રસ અને શાતગૌરવ)ના ત્યાગ કરવા આ ભાવની અપેક્ષાએ લાઘવગુણુ પણ એમનામાં મુખ્ય રૂપે હતા. ગમે તે એમને કઠોર વચન કહેતું, તે બધુ એ સહન કરતા હતા. એથી જ એ ક્ષાન્તિ પ્રધાન હતા. અર્થાત્ ઉદયાવલિમાં પ્રવિષ્ટ થયેલ ધના એ નિરોધ કરતા હતા, એ ગુપ્તિપ્રધાન પણ હતા. કેમ કે અકુશળ મન વચન અને કાયની નિવૃત્તિ એમનામાં હતી. બાહ્ય અને આભ્યન્તર રૂપમાં ગમે તે પદાર્થ માટે એમનામાં મમત્વ પરિણામ નહતુ .અર્થાત્ એમની નિલે’ભવૃત્તિ હતી, એટલા માટે એ મુક્તિપ્રધાન પણ હતા. દેવી સમાધિષ્ઠિત ગૌરી ગાંધારી, રાહિણી, પ્રગતિ વગેરે વિદ્યા કહેવાય છે. તપના પ્રભાવે એ વિદ્યાએ પોતે એમને વશ થયેલ હતી, એટલા માટે એ ‘વિદ્યાપ્રધાન’ પણ હતા. જે દેવાધિષ્ઠિત હોય છે, તે મંત્ર કહેવાય છે. એ મંત્રા પણ સુધર્મા સ્વામીને, સિદ્ધ હતા. એટલે એમને ‘મ’પ્રધાન’
For Private and Personal Use Only