________________
. . . -- '
તીર્થયાત્રા
(ઉપોદ્યાત)
ભારતભરમાં તીર્થોનો મહિમા બહુ - ૧
મોટો છે. તે મહિમા દરેકે ધર્મને
આવરી લે છે. ભારતનો મનુષ્ય ગમે તે મારા ધર્મ પાળતો હોય, પણ તીર્થસ્થાનોના
મહાભ્યથી તે પૂરેપૂરો સંલગ્ન હોય જ. અલબત્ત, પોતે જે ધર્મના સંપ્રદાયમાં
માનતો હોય તે ધર્મના તીર્થસ્થાનોના રીત ; ; મહાભ્યથી એ વિમુખ કે અણજાણ હોય
એવો ભારતીય ભાગ્યે જ મળે. એ - મહિમા પરાપૂર્વથી ચાલ્યો આવે છે.
એટલે તો એનું બળ બતાવતા આપણે ત્યાં કહેવાયું છે કેઃ
અન્ય ક્ષેત્રે કૃતં પાપમ્
ધર્મક્ષેત્રે વિનશ્યતિ ! (અન્ય ક્ષેત્રમાં જે કંઈ પાપ કર્યું હોય તે ધર્મક્ષેત્રમાં નાશ પામે છે) તેથી તો અનેક તીર્થસ્થાનો છે. છે. ભારતમાં ધર્મધર્મના એવાં તીર્થસ્થાનોમાં ભારતના મૂર્તિપૂજક જૈન ધર્મીઓનાં તીર્થસ્થાનો જરીએ ઓછાં નથી. વળી તેમાંનાં ઘણાંખરાં દેરાસરો કલા કારીગરી શિલ્પરચના અને અન્ય સમૃદ્ધિથી ભરચક ભર્યા
એ બધાંયે તીર્થસ્થાનો તો નહીં. પણ તેમાંનાં મહત્ત્વનાં એકવીસ તીર્થોને આવરી લેતાં "જૈન ધર્મનાં મહત્ત્વનાં તીર્થધામો" નામનો એક ગ્રંથ, તીર્થસ્થળોના પ્રવાસી હોવા ઉપરાંત, જૈન ધર્મમાં, જૈનતીર્થોમાં અને ૨ તેમના ઇતિહાસ અને તેમને લગતી કથાવાર્તાઓના અભ્યાસમાં ઊંડો રસ લેનાર શ્રી મણિભાઈ ગિ. શાહે લખ્યો છે, તે મારી દ્રષ્ટિએ ધર્મસ્થાનોમાં રસ લેનાર અને યાત્રાનું મહાત્મ જાણનાર જૈનધર્મીઓ માટે તો અત્યંત