________________
પ્રથમ * તીવ્ર તપ તપી, એ તે ચોક માસની સલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન ભાષાંતર | થયો ત્યાથી ચવીને મહાવિદેહ વિમા મોક્ષે જશે આવી રીતે ભગવાન ધર્મરૂપી રથને સારી છે. // વ્યાખ્યાન
| ઈતિ મેનકુમાર દષ્ટાન 0.2 ની વ્યાખ્યાન પુરૂજી ) એ
વળી શ્રી અરિહંત ભગવાન કેવા છે? તે કહે છે ધર્મને વિષે શ્રેષ્ઠ એવા ગાતુર ત ચવતી સમાન નાગલી 01 છે જેમ શકવર્તી ત્રણ સમુદ્ર અને શાથે હિમવત, એ ચારે પૃથ્વીના એ તને સાધે છે, તેથી બીજા રાજાએ * ના પાને છે તે કરતા અતિશયવાળા હોય છે, તેમ ભગવાન પણ બીજા ધર્મ પ્રવર્તને વિષે અતિશયવાળા હોવાથી ગવતી
સમાન છે અથવા ધર્મરૂપી ઉત્તમ ચક વડે નાદિ ચારે ગતિને અ ત કરનારા સસાર રામુદ્રમાં બૂડતા પ્રાણીઓને બેટની પેઠે આધારભૂત, અનાર્યોને નાશ કરી રક્ષણ કરનાર, કર્મોના ઉપદ્રવથી ભય પામે લાને શરણ છે. પ્રાણીઓને ગતિ છે, દુખી પ્રાણીઓ સુખને માટે જેને આશરો લે તે ગતિ કહેવાય, સ સારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓને આધાર અસ્મલિત એવા કેટાજ્ઞાન અને કેવલદર્શનને પારણ કરનારા નિવૃત્ત થયા છે છતા એટલે ધાતિક અથવા સસાર જેઓથી, એવા રાગ-દ્વેષને જીતનારો ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગ-દ્વેષ જીતાવનારા વસમુદ્રને તરનારા ભવ્ય પ્રાણીઓને તારનારા જીવાદિ તને
જાણનારા બીજા પ્રાણીઓને તને બોધ આપનારા બાહ્ય અને ચાલ્યર પરિગ્રહ રૂપ ધનથી, અથવા આ કર્મબંધનથી મુકત થયેલા બીજાઓને તે બધનથી મુકાવનારા કેવાજ્ઞાન વડે સઘળું જાણનારા, કેવાદર્શન
વડે સઘળું જેનારા, ઉપદ્રવ રહિત, અવ, રેગ રહિત, અનતા પાર્ગોના જ્ઞાનરૂપ, ક્ષય રહિત, પીડા
છે
|
*
૪૪