________________
-
--*
કલ્પસૂત્ર ૬ અતિ કડવા પઢાર્થો વાપરવા, અતિ તીખા પદાર્થો વાપરવા, અતિશય ભોજન કરવું, અતિ રાગ કરે, ૪ ચતુર્થ
અતિ શોક કરે, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિસાર રોગ જ એટલે ઝાડા થવા, ઉલ્ટી થવી, જુલાબ || વ્યાખ્યાન
લે, હી ચકા ખાવા, અજીર્ણ થવું, વિગેરે કારણોથી ગર્ભ પડી જાય છે-ગળી જાય છે. તેથી તે ત્રિશલા || ! મિ ત્રિયાણી ઉપર બતાવેલાં કારણને નહિ સેવતા ગલ પિપે છે.
વળી કેવા પ્રકારના આહારાદિથી ગર્ભનુ પિષણ કરે છે ? તે કહે છે—
સર્વ વસ્તુળોમાં રોવાતા જે જે સુખાકારી એટલે ગુJકારી એવા પ્રકારના ભજન, વરૂ, સુગંધી પદાર્થો, અને પુષ્પમાલાઓ વડે તે વિશલા ક્ષત્રિયાળી ગર્ભનુ પિષણ કરે છે. કહ્યું છે કે–
તુમા એટલે શ્રાવણ અને ભાદરવા માસમાં લવણ અમૃત સમાન છે, શર વડતુમાં એટલે છે. આસો અને કાર્તિક માસમાં જળ અમૃત રામાન છે હેમત બહુમા એટલે માગસર અને પ માસમાં
ગાયનું દૂધ અમૃત સમાન છે શિશિર વતુમાં એટલે મહા અને ફાગણ માસમાં ખાટા રસ અમૃત સમાન છે, વર ત વાતમાં એટલે ચોત્ર અને વૈશાખ માસમા ધી અમૃત સમાન છે, અને પ્રીમ તુમ એટલે જેડ અને અષાઢ માસમાં ગોળ અમૃત સમાન છે.
આવા પ્રકારના અને હિતકારી એવા આહારાદિ વડે ગને પિતા નિશલા ક્ષત્રિયાણી હૃર થયા છે જવર વિગેરે રોગ ઈષ્ટ વિયોગાદિથી થતા શેક, મેહ એટલે મૂછ, ભય, અને પરિશ્રમ જે અર્થાત ગાદ્રિ રહિત છે, કારણ કે તે રોગ-શોકાદિ ગર્ભને અહિત કરનારા છે. વળી સુત નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે ગર્ભવતી સ્ત્રી જે દિવસે રાએ તે ગ ઉ ઘણશી થાય, અજન કરવાથી આળ થાય, રેવાથી
૧૩૬ાા
-
_x
K
===