________________
કલ્પસૂત્ર | ગકર ભગવતી સુભાગા ભેગમાલિની સુવત્સા વત્સમિત્રા પુષ્પમાલા અને અનિદિતા, એ નામની આઠ | પચમ
દિકુમારીઓએ અલક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને ઈશાન દિશામાં ભાષાંતર
| વ્યાખ્યાન સુતિકાધર બનાવ્યુ, તથા તે સૂતિકારથી એક જન સુધી ચારે તરફ જમીનને સ વર્ત વાયુ વડે
શુદ્ધ કરી છે ૮ ૧૪ના
મેઘ કરા મેઘવતી સુમેધા મેધમાલિની તેયધારા વિચિત્ર વારિણા અને કાળાહિકા, એ નામની આઠ !! દિમાખીઓ ઉદ્ઘલેક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરીને સુગધી જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી છે. ૧૬
નદા ઉત્તરાન દા આનંદ ન દિવર્ધના વિજયા વૈજય તી જ્ય તી અને અપરાજિતા, એ નામની આઠ દિકુમારીઓ પૂર્વદિશાના રૂચક પર્વત થકી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધારણ કરે છે પારકા
સમાહારા સુપ્રદત્તા સુપ્રબુદ્ધા ચશોધરા લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા અને વસુ ધરા, એ નામની આઠ દિકકુમારીઓ દક્ષિણદિશાના રચક પર્વત થકી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશને ધારણ કરી ગીતગાન કરે છે. ૩ર છે
ઈલાદેવી સુરાદેવી પૃથ્વી પાવતી એકનાશા નવમિકા ભદ્રા અને સીતા એ નામની આઠ દિકમારીઓ પશ્ચિમદિશાના સુચક પર્વત થકી આવીને પ્રભુને તથા માતાને પવન નાખવા માટે હાથમાં આ વીંજણા લઈને ઉભી રહે છે . ૪૦
અલ બુરા મિતકેશી પુડરીકા વારુણી હાસા સર્વપ્રા શ્રી અને હું, એ નામની આડ દિકુમારીઓ