________________
i
ક૯૫સુ આ દિવસ ૨૧, નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ રર, પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ર૩ ન લg ભાષાંતર || તથા શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ ગવાસમાં રહ્યા છે ૨૪ .
III વ્યાખ્યાન વળી શ્રી મહાવીર પ્રભુના જન્મસમયે ગ્રહો વિગેરે કેવા હતા ? તે કહે છે૧૪ | પ્રહ ઉચ્ચ સ્થાનમાં રહો છો, શદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થતાં, રવૃષ્ટિયાદિ રહિત હોવાથી સૌમ્ય
એટલે તદ્દન શાંત, લાગવંતના જન્મ સમયે સર્વ લે ઉઘાત થવાથી વિતિમિર એટલે અ ધકાર રહિત, અથવા ચકની ચાંદની ખીલવાથી અંધકાર રહિત, અને ઉલ્કાપાત ધરતીક પ દિદાહ વિગેરે ઉપદ્રવરહિત હોવાથી વિશુદ્ધ એટલે નિર્મા, આવા પ્રકારની દિશાઓ ભયે છતે, વળી સર્વ પક્ષીઓ જયકાર શબ્દો બોલતે છતે, દક્ષિણ દિશાને સુંગધી અને શીતલ હોવાથી અનુકૃત એટલે સુખકારી, અને કેમલ લેવાથી પૃથ્વીને મધ મધ સ્પર્શ કરી રહેલે, આવા પ્રકારને પવન વાયે છત, સર્વ પ્રકારના ધાન્યાદિથી ભરપૂર પૃથ્વી વાળ કાળ થયે છતે, સુકા આરોગ્ય વિગેરે સાનુકુલ ચોથી હર્ષ પામેટા, અને વસ તેત્રાવાદિથી કીડા કરી રહેલા, એવા પ્રકારના દેશવાસી લેકે તે છતે, મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાશુની ની સાથે ચદ્ર
ગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળા એટલે જરા પણ પીડા રહિત એવા તે શિલા ક્ષત્રિયાણીએ અબાધા રહિત એવા પુત્રને જન્મ આપે છે ૯૬ !
પુસ્મિચરિમાણ કપે વધુમાણતી પી. ઈદ પરિગદિયા જીણ ગણાદરા, ઘેરા વળી રચારશ્મિ
# ૧૪ળા
_
_
_