Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/011546/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. - The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ 57%) M आ श्रीकैलास सागरसूरि जान द्वारापम भेट ता 4 H . ૐ હું શ્રી શખેશ્વર પાર્શ્વનાચાય નમ: અનન્તલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમ થતુ શ પૂર્વાંધર શ્રુતકેવ્વલ શ્રીમદ્ ભદ્રાડુસ્વામિપ્રણીત કલ્પસૂત્ર ભાષાંતર પ્રકાશક સુમેધભાઈ લાલભાઈ, પુષ્પાંજલી ફ્લેટ્સ, પાલડી, અમદાવાદ. 1 ' .17208 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રાધભાઈ લાલાભાઈ પુષ્પાજતી ફોટા, પાવાડી, અમદાવાદ મુક : રાજુભાઈ શી શાહ કેનીક પ્રિન્ટ માગુકિની પોળ, અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ પ્રથમ વ્યાખ્યાન ૨. દ્વિતીય વ્યાખ્યાન 1-૪૪ ૪૪–૮૦ lokaalle klupe ilierulka , ta pre Plello se h ,1°lk alko sok s ૮૧-૧૦૮ ૧૦૯-૧૪૦ ૧૪૧-૧૮૨ છ સપ્તમં વ્યાખ્યાન ૮ અષ્ટમં વ્યાખ્યાન ૧૮૩-૨૯૩ ૨૯૪-૩૬૦ ૩-૩૮૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન રામ શાસનપતી શ્રી શ્રીમદ ભગવાન મહાવીર પરમાત્માના પ્રાદભાવની, તથા જનપ્રબુદ્ધતા માટે તેમના પરિક્રમણની, અવર્ણનીય સરચના શ્રી કલ્પસત્ર ચૌદ પૂર્વધર શ્રત કેવલી થી ભદ્રબાહસ્વામિએ રચેલ તે પર્યુષણક૯૫ નામના દશાશ્રુતસ્ક ધનું આઠમું અધ્યયનમાથી પિતે બનાવ્યું છે, મૂળથીજ આ રચનાની સ યોજના પ્રાકૃત અને સંસ્કૃત ભાષામા હતી, પણ તેને લોકભોગ્ય બનાવવા, તથા તેના માહય તથા મહિમાનો પ્રસાર થાય, અને સમાજની ધર્મરુચિ વિકસિત થાય એજ કારણસર પ ડિત શ્રી ખીમવિજયજી ગણિએ તેનું ગુજરાતીમાં કલ્પસવની સરચનાને લેકસહજ બનાવી પરમ પૂજ્ય શ્રી રોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજની આજ્ઞાવત પ. પૂસાધ્વીજી પુન્યપ્રભાશ્રીજીની ઘણું સમયથી અભીપ્સા હતી કે કલ્પસત્રનું વધ-સરળ અને લોકભોગ્ય શૈલીમાં નવ્ય સંસ્કાર કરવામાં આવે આજે પૂ સાધ્વીજી મહારાજશ્રીની મનોકામનાને સાકાર કરતા આન ની અનુભૂતી કરીએ છીએ પ્રકાશક Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ / */ F " : - - 1 પપૂ આ શ્રી કીલરસાગર સૂરી મસા uપુબાપીકૈલાસસાગરસૂરી મસા Page #9 -------------------------------------------------------------------------- ________________ ** £ પ પૂ આ શ્રી સુબોધસાગરસૂરીમાંસા પપુ આ જમણીહરકીર્તાિસાગર સુરી મસા Page #10 -------------------------------------------------------------------------- ________________ પપૂયીવાશિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુધ્ધિ-કgi કૈલાસ-અબોવ સાગર સુરીશ્વરેચ્યા કામ 牙齿 55 55 5 પ.પૂ.યોગ્ગઠનષ્ઠ આચાર્ય શ્રમ અધ્ધિસાગર સૂરી-કાર૪] સ.સા.ના સમુદાયt/ પૂ.સાધ્વીઠ8] ઠwયપ્રના શ્રી મ.પી સહસ્ત્રકુટ રૂપી આરાધક્કા મારે તથા પૂ.સાહy Sજયપ્રટમાં ઝી મ. નથી પૂ. વાણીમાં પટપટમાંથી ૩૯ ઘર્ષsi દીક્ષા-પર્યાયમી અESHદક્ષાર્થે ૨ થી ભેટ છે. ૨૦૪૩ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Page #11 -------------------------------------------------------------------------- ________________ 3 નમેડહેમ્યા નમઃ ચતુર્દશપૂર્વધર–શ્રુતકેવલિ શ્રીમદ્દ-શબાહુસ્વામસમુદ્ધતમ્-- શ્રીકલ્પસૂત્રમ્ ગુર્જર ભાષાન્તર સહિતમ્ સાથે પ્રથમ વ્યાખ્યાનમ્ કેવલજ્ઞાનથી પદાર્થોને પ્રકાશ કરવામાં શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને કલ્પસૂત્રને સુંદર કાંઈક બાલાવબોધ કહીએ છીએ ૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ની પ્રથમ !વ્યાખ્યાન ૫સ જ ચોમાસું રહેલા સાધુ સંગલિકને માટે પાંચ દિવસ શ્રી કલ્પસૂત્ર વાંચે. કલ્પ એટલે સાધુને આચાર ભાષાંતર | દસ પ્રકારે છે તે આ પ્રમાણે-અલક કલ્પ, ઉદેશિક કલ્પ, શાતર કલ્પ,૩ રાજપિડ ક૫૪ કૃતિકર્મ કલ્પ, વત કલ્પ, જેઠ ક૫૭ પ્રતિકમણ ક૯૫,૮ માસ ક૫, અને પર્યુષણ ક૯૫,દસે કપની ૧ | વિસ્તારથી સમજણ– ૧ અલક ક૫-વસરહિતપણુ. તીર્થ કરાશ્રિત અલક ક૫-તીર્થ કરે જ્યારે દીક્ષા લે છે ત્યારે ઈદ્ર છે એક દેવદૂષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે, તે દેવદુષ્ય જ્યાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સોલક કહેવાય, પણ જ્યારે તે વસ જાય ત્યારે અલક કહેવાય. - સાધુ આશ્રિત અલક ક૫-૫હેવા તીર્થકર શ્રીષભદેવ અને છેલ્લા તીર્થ ૨ શ્રી મહાવીર સ્વામીના સાધુ વેત, પરિમાણવાળા અને જીર્ણપ્રાય વસ રાખે છે, તેથી તેઓ વસ રહિત હોવાથી તેમને અલક કલ્પ છે. શ્રી અજીતનાથ પ્રમુખ વચલા બાવીશ જીનના કઈ કઈ સાધુ બહેમૂવાળાં અને ભિન્ન ભિન્ન વર્ણવાળાં વસો રાખે છે, તથા કઈ કોઈ સાધુ શ્વેત અને પરિમાણવાળાં વસે રાખે છે, તેથી તેઓને અચેલક ક૫ અનિશ્ચિત છે. પહેલા અને છેલા જીનના સાધુઓ વેત, પરિમાણવાળાં અને જીર્ણપ્રાય વસો રાખે છે, તેથી તેમને તે અલક ક૫ નિશ્ચિત છે અહીં કોઈ શંકા કરે કે પહેલા અને છેલ્લા તીર્થ કરના R; સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે, છતાં તેમને અચલેક કેમ કહેવાય ? તેને ઉત્તર એ છે કે-તેમનાં વસ્ત્રો જીર્ણપ્રાય અને અ૫ મૂલ્યવાળા હોય છે, તેથી અચેલક એટલે વારહિતજ કહેવાય છે, કારણ કે, તુચ્છ જીર્ણપ્રાય | | ૧ | Page #13 -------------------------------------------------------------------------- ________________ વસો રહેતાં લેકમાં અવરૂપણું પ્રસિદ્ધ રીતે કહેવાય છે. જેમ કેઈ ફક્ત પંચીઉં પહેરીને નદી ઉતર્યા હોય, તેઓ કહે છે કે “અમે તે નગ્ન થઈને નદી ઉતર્યા.” વળી લેકે પાસે કપડા હોય છે, પણ તે તુચ્છપ્રાય હેય તે ધબી દરજી અથવા વણકરને કહે છે કે અમને અમારાં કપડાં આપ, અમે કપડાં વિનાના બેઠા છીએ.” એવી રીતે પહેલા અને છેલ્લા છનના સાધુઓને વસ્ત્રો હેવા છતા અલકપણું કહ્યું છે ? ૨. ઉદ્દેશિક એટલે આધાર્મિક, કઈ સાધુને નિમિત્તે અથવા સાધુના કેઈ સમુદાય નિમિત્તે આહાર પાણું વગેરે બનાવ્યું હોય, તે પહેલા અને છેલા જીનના સાધુઓને કેઈને પણ ન કલ્પે. શ્રી અજીતનાથ પ્રમુખ બાવીશ જનને વારે તે, જે સાધુ અથવા સાધુ સમુદાય નિમિત્તે આહાર પાણી વગેરે કર્યું હોય તે * આહાર પણ વિગેરે તે સાધુ અથવા સાધુ સમુદાયને ન કપે, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાયને તે કહેજો રા ૩. શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાને માલીક. તેને આહાર પાણી ખાદિમ સ્વાદિમ વસ" પાત્ર કબલ એ સંય અતરે નરણ અને કાન ખોતરણીવાર એ બાર પ્રકારને પિડ સર્વ તીર્થકરોના વારામાં સર્વ સાધુઓને કપે નહીં કારણ કે શાતર જે રોગી થાય છે તે આહાર વિગેરેની સાધુ માટે જોગવાઈ રાખે, અને તેથી આહારાદિ અસૂઝતે મળે વળી સારે આહાર મળે તે સાધુ તે ઘર ન છેતથા લેકેમ એમ ડી જાય કે—સાધુને જે રહેવાની જગ્યા આપે તેજ આહાર પાણી વિગેરે આપે, તે ભયથી કંઈ ઉતરવાની જગ્યા ન આપે, ઈત્યાદિ ઘણા દેષને સંભવ છે. છે Page #14 -------------------------------------------------------------------------- ________________ X પ્રથમ વ્યાખ્યાન ક૯પસૂત્ર છે તેથી સાધુને શાતરને બાર પ્રકારને પિડ ન કપે. એ બાર પ્રકારને પિડ ન લેવાથી તેમાં જૈન ભાષાંતર || ધર્મની પ્રશંસા થાય કે–અહો ! જૈન સાધુઓ નિસ્પૃહી છે અને તેથી ઉતરવાની જગ્યા મળે પણ કઈ ગામમાં સાધુ ગયા હોય, ત્યાં શ્રાવકનું એકજ ઘર હોય, તે તે શ્રાવકને દોર સાધુ રાતના રાર પહોર જાગતા રહે, પ્રભાતનું પકિમણ –પડિલેહણે બીજે સ્થાને કરે, તે તે શ્રાવક શયાતર કહેવાય નહી, એટલે + ૨ છે. તેના ઘરનું આહાર પાણી વિગેરે કલ્પ, તેને ઘેરથી આહાર પાણી લે તે દોષ ન લાગે. શય્યાતની પણ આટલી વસ્તુઓ સાધુઓને કપે-તૃણ, માટીનું ઢેકું, રાખ, માત્રુ (પેશાબ) કરવાની કુડી, પાટલે પાટ, પાટીયુ શયા, સંથાર, લેપ આદિક વસ્તુ, અને ચારિત્રની ઈચ્છાવાળો ઉપધિસહિત શિય કામ ૪ રાજપિંડ એટલે સેનાપતિ, પુરોહિત શ્રેષ્ઠી પ્રધાન અને સાર્થવાહ સહિત રાજયાભિષેક કરેલ જે | રાજા, તેને આહાર પાણી ખાદિમ સ્વાદિમ વસ" પત્ર કબલ અને રજોહરણ એ આઠ પ્રકારને પિડ પહેલા અને છેલા તીર્થકરના સાધુને કપે નહી. કારણ કે, તેને ઘેર જતા આવતા સાધુને ટી. થવું પડે, અને તેથી સ્વાધ્યાય-ધ્યાનમા વ્યાઘાત થાય. સાધુને અમ ગલિક માને તે અપમાન કરે, શરીરે નુકશાન પણ કરે. વળી રૂપવતી સ્ત્રીઓ ઘોડા હાથી વિગરે દેખી સાધુનું મન ચલિત થઈ જાય વળી લેકમાં નિંદા થાય કે સાધુએ રાજપિડ લે છે ઈત્યાદિ ઘણા દેને સંભવ છે, તેથી પહેલા અને છેલ્લા જનના સાધુને રાજપિડ કલ્પે નહી. પણ શ્રી અજીતનાથ વિગેરે બાવીશ જીનના સાધુને રાજપિંડ કપે કારણ કે, તેઓ ઋજુ એટલે સરલ સ્વભાવી અને પ્રાસ એટલે બુદ્ધિમાન ડાહ્યા હોય છે, તેથી પૂર્વે કહેલા I II Page #15 -------------------------------------------------------------------------- ________________ દેને તેમને અભાવ હોવાથી રાજપિંડ કપે. પહેલા જનના સાધુ ત્રાજુ અને જડ-મૂખ હોય છે. તથા છેલ્લા છનના સાધુ વક્ર એટલે વ કા અને જડ-મૂર્ખ હોય છે, તેથી તેમને રાજપિંડ કપે નહી ! ૫. કૃતિકમ એટલે વદન. સર્વ તીર્થ કરના સાધુઓ દીક્ષા પર્યાયના કમથી પરસ્પર વંદન કરેપરંતુ સાવી ઘણા વરસની દીક્ષિત હય, અને સાધુ નવ દીક્ષિત હોય, તે પણ સાવી સાધુને વાદે કારણ કેધર્મમાં પુરુષ પ્રધાન છે. જે સાધુ સાધ્વીને વાદે તે લેકમાં નિંદા થાય કે “જૈન ધર્મ તે ઉતમ છે, પણ તે ધર્મમાં વિનય નથી, કારણ કે સાધુ સાધીને પગે લાગે છે આવી રીતે ઘણા લેક કર્મ બાથે વળી સાધી સ્ત્રીતિ હોવાથી તેને ગર્વ આવે કે, મને સાધુ પણ વદે છે ઈત્યાદિ ઘણા દેષને સ ભવ છે, તેથી આજના દીક્ષિત સાધુને પણ સાધી વંદન કરે !ાપા ૬. વ્રત એટલે મહાવત. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુને પાંચ મહાવ્રત છે, પણ અજીતનાથ પ્રમુખ બાવીશ જીનના સાધુને ચાર મહાવત હોય છે. તેમને મૈથુનવિરમણ નામના મહાવ્રતને સમાવેશ પરિગ્રહવિરમણ મહાવતમાં જ થઈ જાય છે, કારણ કે તેઓ ત્રાજુ અને પ્રાજ્ઞ હેવાથી જાણે છે કે સ્ત્રી પણ પરિગ્રહન છે, તેથી પરિગ્રહનું પચ્ચખાણ કરતાં સ્ત્રીનું પણ પચ્ચકખાણ થઈ જ ગયું. પણ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ જુ અને પ્રારૂ નહી હોવાથી તેમને તેવી બુદ્ધિ હોતી નથી, તેથી તેમને પાચ મહાવ્રત છે દા Page #16 -------------------------------------------------------------------------- ________________ આ પ્રથમ || વ્યાખ્યાનં. કલ્પસૂત્ર * ૭, ણ કહ૫ એટલે વૃદ્ધ-વધુપણાને વ્યવહાર પહેલા અને છેલા તીર્થકરના સાધુની વડી દીક્ષાથી // માંડીને વૃદ્ધ-ધુપણાની ગણના કરવી, અને અજીતનાથ વિગેરે વચલા બાવીશ તીર્થકરના સાધુને તે અતિભાષાંતર || ચાર રહિત ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસો માડીને વૃદ્ધ-લધુપણાની ગણના કરવી પિતા અને પુત્ર, રાજા મક અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, અથવા રાણી અને દાસી વિગેરે સ ઘાતે વેગ વહન છે ૩ || | કરે. અને સ ઘાતે વડી દીક્ષા લે તે તેમને કમ પ્રમાણે વૃદ્ધ-લઘુ સ્થાપવા. પણ જે પુત્ર વડી દીક્ષા લેવાને !! યોગ્ય થયો હોય, પિતા ન થ ય, તે થોડા દિવસ વિલન કરીને પિતાને જ વૃદ્ધ સ્થાપ. જે તેમ તે ન કરીએ, અને પુત્રને માટે સ્થાપીએ, તે પિતાને અપ્રીતિ થાય. પણ જો તેઓમાં અભ્યાસ વિગેરેનું | મોટું આતરું હોય, તે ગુરુમહારાજ પિતાને સમજાવે કે-“હે મહાભાગ્યવત ! તમારે પુત્ર માટે થશે તે . તમેનેજ મેટાઈ છે, તમે કહો તે તમારા પુત્રને વડી દીક્ષા આપીએ. એ તે સમજાવવા જે રાજી ખુશીથી રજા આપે તે પુત્રને વડી દીક્ષા આપી માટે કરે, પણ ના કહે છે તેમ કરવું નહીં. આવી રીતે રાજા અને પ્રધાન વિગેરે સર્વને માટે સમજવું શા —* E =X === ૮. પ્રતિકમણ ક૫-શ્રી ગષભદેવ અને શ્રી મહાવીરસવામીના સાધુઓને અતિચાર-દોષ લાગે અથવા ન લાગે તે પણ તેઓએ સવાર અને સાજ એમ બન્ને વખત અવશ્ય પ્રતિકમણ કરવું બાવીશ જનના સાધુઓ અતિચાર લાગે તેજ પ્રતિકમણ કરે. વળી તે બાવીશ જનના સાધુઓને કારણ હોય તે પણ દેવસી અને રાઈ એમ બેજ પ્રતિક્રમણ કરવાના હેય છે, તેમને પકખી ચેમાસી અને સ વત્સરી પ્રતિકમણ કરવાના હતાં નથી | ૩ | Page #17 -------------------------------------------------------------------------- ________________ ૯, માસ કલ્પ–પહેલા અને છેલલા જીનના સાધુઓને એકજ સ્થાને વધારેમાં વધારે એક માસ ખી રહેવું કપે. કારણ કે તેથી વધારે વખત રહે તે ઉપાશ્રય ઉપર મહ વધે, લેકમાં લઘુપણુ પામે ઈત્યાદિ ઘણું દેષને સંભવ છે. અને વિહાર કરવાથી ઘણું પ્રાણીઓને પ્રતિબધ આપે, વિવિધ પ્રકારના દેશ દેખે, જ્ઞાન-વિજ્ઞાન વૃદ્ધિ પામે, ઈત્યાદિ ઘણો લાભ થાય. પરંતુ કદાચ દુષ્કાલ અશકિત રોગ વિગેરે કારણે માસ છે ઉપરાંત રહેવું પડે તે ઉપાશ્રય બદલે, ઉપાશ્રયના ખુણા બદલે, પણ મારા ઉપરાંત તેજ સ્થાને ન રહે. બાવીશ જનના સાધુઓ તે સરવ અને પ્રારૂ હોય છે, તેથી ઉપર કહેલા દેશને અભાવ હોવાથી તેમને માસલકલ્પ નથી લા ૧૦. પયુંષણ ક૯૫ એટલે સાધુઓએ એક સ્થળે ચોમાસું કરવું. પર્યુષણા કલ્મ બે પ્રકાર છે-જધન્ય છે અને ઉત્કૃણ. રા'વત્સરી પ્રતિકમણથી મારીને કાતિમાસી પ્રતિકમણ પર્યત સિતેર દિવસ સુધી રહેવું તે જધન્ય પર્યુષણ કલ્પ, અને અસામાસી પ્રતિકમણથી માંડીને કાર્તિક માસી પ્રતિકમણ સુધી ચાર માસ રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ, એ બેઉ ક૫ સ્થવિરકહિપને હોય, જીનકદિપને ઉત્કૃષ્ટ પર્યુષણ જે ચાર માસને છે તે હોય છે વળી લાલદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે, તે આવી રીતે-ચેમાસા // પહેલા માસ ક૫ કરે, અને મારું વીત્યા પછી પણ માસ કલ્પ કરે, એમ છમાસી કલપ થાય. આ ક૯પ પણ સ્થવિરકલ્પીને સમજ. આ પર્યુષણ કલ્પ પહેલા અને છેલ્લા જીનના સાધુ અવશ્ય કરે. પણ બાવીશ જીનના સાધુને પર્યુષણ ક૫ અનિયત છે, કારણ કે તેઓ જુ અને પ્રાણ હેવાથી તેને Page #18 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે અભાવ હોય તે દેશ ઉણ પૂર્વકેટિ સુધી એક સ્થાને રહે, અને દેષ હોય તે એક માસ પણ રહે પ્રથમ ભાષાંતર || || નહી ૧૧ વ્યાખ્યાન ૪ એ દસ ૩૯૫ ૪૧ભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓને નિયત જાણવા અજીતનાથ વિગેરે બાવીશ | જનના સાધુઓને વત, શય્યાતર, જ્યેષ્ટ, અને કૃતિકર્મ', એ ચાર કલ્પ નિયત જાણવા. અને અચલક', ઉદેશિક, પ્રતિકમણ, રાજપિંડ, માસ" તથા પર્યુષણા ક૫, એ છે ક૯પ અનિયત જાણવા. તે પહેલા તથા છેલ્લા તીર્થ કરના સાધુઓમાં અને બાકીના બાવીશ જીનના સાધુઓમા આ પ્રમાણે આચારને ભેદ હેવાનું કારણ જીવવિશેષ જ છે શ્રીત્રાષભદેવના તીર્થના જીવે સરસ્વભાવ અને જડ છે તેથી તેમને ધર્મનુ જ્ઞાન લલા છે, શ્રી મહાવીર સ્વામીના તીર્થના છ વક અને જડ છે, તેથી તેમને ધર્મનુ પાળવું A દુષ્કર છે. બાવીશ જીનના તીર્થના જીવે રાલિસ્વભાવી અને પ્રારા છે, તેથી તેમને ધર્મનું જ્ઞાન અને ધર્મનુ પાળવું એમ બન્ને સુકર-સહેલું છે. આ પ્રમાણે લેવાથી પહેલા અને છેલ્લા જનના સાધુઓને તથા બાવીશ જીનના સાધુઓના આચારના બે ભેદ થયા છે. અહી તે બાબતને દ્રષ્ટાન્ત દેખાડે છે– પહેલા તીર્થકરના કેટલાએક મુનિઓ બહારની ભૂમિથી ગુરુ પાસે આવ્યા ગુરુએ તેમને પૂછ્યું કે -હે મુનિઓ ! આટલે બધો વખત તમે કયા રોકાયા હતા?” ત્યારે તેઓએ કહ્યું કે હે સ્વામી! અમે Aી નાચ કરતા એક નટને જોવા રોકાયા હતા. ગુરુ મહારાજે કહ્યું કે-એવી રીતે નટ જેવુ સાધુને કલ્પ નહી ત્યારે તેઓએ કહ્યું કે બહુ સારું, અમે હવેથી નટોને ખેલ જોશું નહી” એમ કહી તે અગીકાર કરી Page #19 -------------------------------------------------------------------------- ________________ વળી એકદહાડા તે જ સાધુએ બહારથી ઘણી વેળાએ ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ગુરુએ આગળની પેઠે પુછવાથી તેઓએ કહ્યુ કે હું સ્વામી ! અમે નાચતી એક નટીને જોવા શકાયા હતા. ત્યારે ગુરુએ કહ્યું-‘મહાનુભાવા ! તમાને તે દિવસે નટને જોવાની ના કહી હતી, તેથી નટીને જોવાને નિષેધ જાણવે.' ત્યારે શિષ્યોએ કહ્યુ` કે-હે પ્રભુ । અમેને તે વાતનુ જાણુપણું નાતુ હવે ફરીને તેમ નહીં કરીએ. અહી તેએએ' જડ હાવાથી એમ ન જાણ્યુ કે ગુરુ મહારાજે નાના નિષેધ કર્યાં તે નટીના નિષેધ હોય જ, અને સરલ સ્વભાવી હાવાથી તેઓએ સરલ ઉત્તર આપ્યો. એમ પહેલું દૃષ્ટાત જાણવું, હવે ખીજું દૃષ્ટાંત એવી રીતે કે-કાઇક કોંકણુ દેશના વાણીયાએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખતે ઇર્યાવહીના કાઉસગ્ગમા તે ઘણું! કાલ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ગ પાયે ત્યારે ગુરુએ પૂછ્યુ કે તમે આટલા ખંધા લાંબા કાઉસ્સગ્ગમાં શુ' ચિંતવ્યુ` । તેમણે કહ્યુ કે સ્વામી। મે' તેમાં જીવદયા ચિ'તવી, ગુરુએ પુછ્યું કે તમે શી રીતે જીવદયા ચિંતવી? તેણે કહ્યુ કે પહેલાં જ્યારે હું' ગૃહસ્થાવાસમાં હતા ત્યારે મે' ખેતરમાંથી નકામા વૃક્ષ વિગેરેને કાઢી નાખી રીતે ખેડીને ધાન્ય વાળ્યું હતુ, અને તેથી ઘણુ નીપજ્યુ હતુ. પણ હવે મારા પુત્ર નિશ્ચિત અને પ્રમાદી થઇને નકામા વૃક્ષ વિગેરેને ખેતરમાથી નહી’ કાઢી નાખે, તથા સારી રીતે ખેડશે નહી તે ધાન્ય નહીં નીપજવાથી તે બિચારાના શા હાલ થશે ? ગુરુ મહારાજે કહ્યું કે હું મહાનુભાવ આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય, પણ જીવહિંસા ચિંતવી. કારણ સારી Page #20 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર | કે, વૃક્ષો ઉખેડવામા તથા ખેતરને ખેડવામા ઘણા અને નાશ થાય છે, તેથી તમે દુર્થન કર્યું આમ પ્રથમ ચિ તવવું સાધુને કપે નહીં. એવી રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે “મિચ્છામિ દુક્કડ” દીધું. અહી ભાષાંતર | વ્યાખ્યાન, જડ હોવાથી તેણે એમ ન જાણ્યું કે, આવી રીતે ચિતવવું એ જીવદયા નહીં પણ જીવહિંસા છે, અને વિકી સરલતાથી પિતાનું ચિંતવેલ ગુરુ મહારાજને યથાસ્થિત કહી દીધુ. | ૫ | | – વીરપ્રભુના તીર્થના સાધુના વક અને જડપણાના બે દષ્ટાંતે નીચે મુજબ વીરપ્રભુના તીર્થના કેટલાએક સાધુઓ નટને નાચતે જોઈને, વિલ બથી ગુરુસમીપે આવ્યા. ગુરુએ તેમને પૂછયું, અને નટ જેવાને નિષેધ કર્યો. વળી એક દિવસે નાચતી નટીને જોઈને, વિલંબથી ગુરુ સમીપે આવ્યા. ગુરુએ પૂછ્યું ત્યારે પિતાના વક સ્વભાવથી જૂઠા ઉત્તર આપવા લાગ્યા. પછી ગુરુએ ઘણુ પૂછવાથી તેઓએ સત્ય વાત કરી, ગુરુ તેમને ઠપકે દેવા લાગ્યા ત્યારે ઉલટ તેઓ ગુરૂને ઠપકે દેવા લાગ્યા કે તમેએ અમોને નટ જેવાને તે દિવસે નિષેધ કર્યો, ત્યારે જ નટ જેવાને પણ શા માટે નિષેધ કર્યો નહી ! માટે આ દેષ તમારે જ છે, અમે શું જાણુએ ” આવી રીતે વકતાથી ઉત્તર આપ્યો. એમ પહેલું દટાત જાણવું. બીજું દષ્ટાંત એવી રીતે કે કેઈ એક વેપારીને દીકરે વિનીત વક અને જડ હતું. તેના પિતાએ ઘણી વખત શિખામણ આપી કે “મા બાપ વિગેરે વડીલના સામુ ન બેસવું. એક દિવસે બધા ઘરનાં I) ૫ ખી Page #21 -------------------------------------------------------------------------- ________________ m સા da માણસા મહાર ગયા હતા, ત્યારે તેણે વિચાયુ” કે વારંવાર શિખામણ આપતા પિતાને આજે તે હું ખરાખર શિખામણુ આપુ !” એમ વિચાર કરી ઘરનાં ખારાં અદથી બંધ કરીને પોતે અંદર ભરાઈ રહ્યો. પછી તેના પિતા વગેરે આવ્યા બાદ તેઓએ નારણું ઉઘાડવાનું ઘણું ક, છતાં તેણે કઇ જવાળ પણ આપ્યા નહી, તેમ બારણાં પણ ઉધાડયાં નહી‘. પછી તેના પિતા જ્યારે ભીંત એલંગીને જ્યારે અંદર જ મને કહ્યુ છે કે, વડીલેને સામે ઉત્તર ન ધ્રુવે !' એ પ્રમાણે બીજી દૃષ્ટાંત. ગયા ત્યારે તેણે પુત્રને હસતા જોયા, અને તેથી તેણે ૪પ આપ્યું. ત્યારે તે કહેવા લાગ્યું કે તમે એ શ્રી અજિતનાથ વિગેરે ખાવીસ તીર્થંકરના સાધુએના ઋજુ અને જાણપણાનું દૃષ્ટાત ૐટલાએક અજિતજિનના સાધુએ નટને જોઇને ઘણે કાળે આવવાથી, ગુરુ મહારાજે પૂછ્યું, ત્યારે તેઓએ જેમ હતુ તેમ યથાસ્થિત કહી સ`ભળાવ્યુ. ગુરુએ નટના નાચ જોવાના નિષેધ કર્યાં હતા. પછી એક દહાડા જ્યારે તેએ બહાર ગયા ત્યારે નટીને નાચતી જોઇને પ્રાણ હોવાથી વિચાર કરવા લાગ્યા કારણું હાવાથી નિષેધ હોવા જોઈએ” એમ વિચારીને તેઓએ નીને તઈ નહી . કેરાગના હેતુથી ગુરુ મહારાજે નટ જોવાને આપણને નિષેધ કર્યો છે, ત્યારે નટી તે અત્યંત રાગનુ હવે જે નિયત અવસ્થાનના લક્ષણવાળો સિત્તેર દિવસને જધન્ય યુ પણ કલ્પ કહ્યો તે પણ કારાના અભાવે જાણવે, પરંતુ કેઈ કારણ હેય તે તેની મધ્યમા પણ વિહાર કરવા ક૨ે. તે આવી રીતે X. મ. Page #22 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર n su . - અકલ્યાણ-વિપત્તિ હોય”, આહાર ન મળી શકે, રાજા સાધુના દ્વેષી હોય, રાગના ઉપદ્રવ ડાય,૪, સ્થડિલની જગ્યા ન મળેપ સ્થલિની જગ્યા જીવાતવાલી હાય, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, યુઆના ઉપદ્રવ હાય, અગ્નિના ઉપદ્રવ હોય, તથા જે સર્પના ઉપદ્રવ હોય°, તા ચામાસાની અદર પણ વિહાર કરવા પે. વળી કોઈ કારણ હાય તે ચામાસા ઉપરાત પણ સાધુઓએ રહેવુ ક૨ે. તે આવી રીતે વરસાદ વરસતા બધ ન રહે, અને માગ કીચડથી ચાલી શકાય તેવા ન હોય તે ઉત્તમ મુનિએ કાર્તિક સુઃ પુનમ પછી પણ રહે છે. વળી ઉપર જે અકલ્યાણ વિગેરે ઇરા દોષ કહ્યા, તે દ્વેષના અભાવ હોય, છતાં પણુ સ યમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા. ક્ષેત્ર ત્રણ પ્રકારનુ છે—જઘન્ય ઉત્કૃષ્ઠ અને મધ્યમ, જ્યાં જિનમંદિર નજીકમાં હાય', સ્થંડિલની જગ્યા શુદ્ધ, જીવાત વિનાની અને કોઈની નજર ન પડે તેવી ડાયર સ્વાધ્યાય-ધ્યાન સુખથી થઈ શકે તેમ ન હોયૐ, અને ભિક્ષા સુલભ હાય†, આ ચાર ગુણ યુક્ત ક્ષેત્ર જઘન્ય કહેવાય. તે આવી રીતે—જ્યાં ઘણા કીચડ થતા ન હોય, ઘણા સમૂચ્છિમાં પ્રાણી ન થતા હાય સ્થ ડિલની જગ્યા નિર્દેષિ હાય, ઉપાશ્રય સ્રીસ સદિ રહિત હોય દૂધ દહી. ઘી વિગેરે ગેરસ ઘણુ મલતુ' હાયપ, લોકોના સમુદાય માટા અને ભદ્રક હોય વૈધા ભદ્રપ્રકૃતિ વાળા હોય, આષધ સુલભ હોય ગૃહસ્થાના ઘર કુટુમવાળા અને ધન ધાન્યાદિથી ભરેલા હોય, રાજા ભદ્રક હોય!”, બ્રાહ્મણ વિગેરે અન્ય મતવાળા સાધુ માનુ અપમાન ન કરતા ડાય ૧૧, ભિક્ષા સુલભ હાય' ૧૨, અને સ્વાધ્યાય ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હાય,૧૩ એ તેર ગુણવાળુક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. પૂર્વ કહેલા ચાર ગુણથી અધિક ગુણવાળુ અને ૨ * F H પ્રથમ વ્યાખ્યાન u ≠u Page #23 -------------------------------------------------------------------------- ________________ તેર ગુણથી ચૂત ગુણવાળું એટલે પાંચ ગુણવાળું, છ ગુણવાળું યાવત બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ જાણવું. સાધુઓએ બની શકે તે ઉત્કૃષ્ટ ક્ષેત્રમા, તે ન મળે તે મધ્યમ ક્ષેત્રમાં, અને તે ન મળે તે જઘન્ય ક્ષેત્રમાં પર્યુષણાકલ્પ કરે. પણ હાલના સમયમાં તે ગુરુ મહારાજે આદેશ કરેલા ક્ષેત્રમાં સાધુઓએ પર્યુષણકલ્પ કરે. આ દસ પ્રકારને ક૫ ત્રીજા ઔષધની પેઠે હિતકારી થાય છે. તે ત્રીજા ઔષધનું દષ્ટાત– કઈ એક રાજાએ પિતાના પુત્રની અનાગત ચિકિત્સા માટે-રગ ન આવ્યું છતે ભવિષ્યમાં રોગ ન થાય એ હેતુથી ત્રણ વૈદ્યને બોલાવ્યા. તેમાંથી પહેલા વૈધે કહ્યું કે મારું ઔષદ્ય રંગ હોય તે તે રેગને નાશ કરે છે, પણ જે રોગ ન હોય તે ન રોગ ઉત્પન્ન કરે છે” રાજાએ કહ્યું કે સૂતેલા સિંહ જગાડવા સરખુ આ તારુ ઔષધ કાંઈ કામનુ નથી.” પછી બીજા વૈધે કહ્યું-મારુ ઔષધ રોગ હોય તે તેને નાશ કરે છે, અને રેગ ન હોય તે ગુણ અથવા દેષ કાઈ કરતું નથી. રાજાએ કહ્યું કે રાખમાં ઘી નાખવા સરખા આ તારા ઔષધની પણ જરૂર નથી. ત્યારપછી ત્રીજા વૈધે કહ્યું કે-મારુ ઔષધ જે રેગ હોય તે તે રોગને હરે છે, અને રાગ ન હોય તે શરીરમાં બળ વધારે છે, વીર્ય પુષ્ઠ કરે છે, અને કાન્તિની વૃદ્ધિ કરે છે. રાજાએ કહ્યું કે આ ઔષધ ઉત્તમ છે. પછી એ ત્રીજા વૈધનું ઔષધ કરાવ્યું, અને તે વૈદ્યનું ઘણું સન્માન કર્યું. એ ત્રીજા ઔષધની પેઠે આ દસ ક પણ છેષ હોય તે તે દોષને નાશ કરે છે, અને દેવ ન હોય તે ધર્મની પુષ્ટિ કરે છે. જે કે સાધુઓ વિહાર કરે તે ધણે લાભ થાય, પણ વરસાદના દિવસોમાં ઘણુ જીવ ઉત્પન્ન થાય છે, અને તેથી તે જીની વિરાધના થાય, માટે જ વરસાદના ચાર માસ સાધુઓને એક સ્થાને રહેવાનું કહ્યું ! Page #24 -------------------------------------------------------------------------- ________________ જ ચોમાસામાં સભા ભરીને બેસે તે તેમને મન પ્રથમ કપસૂત્ર જ છે. શ્રીકૃષ્ણ મહારાજા, જે ત્રણ ખંડના ધણી હતા, તેઓ જે ચેમાસામાં સારી અને " ભાષાંતર નમન કરવા સોળ હજાર મુકુટ ધ રાજાઓ, હાથી ધેડા રથ પાલખી નોકર ચાકર વિગેરે પરિવારથી પરિવ ||વ્યાખ્યાન, રેલા આવે અને જાય. તેમના આવવા જવાથી કથઆ કીડી વિગેરે ઘણા જીવને ઘાત થાય તે ઘાત ને થાય માટે વરસાદના ચાર માસ કઠણ મહારાજા પિતાના મહેલમાં રહેતા, પણ સભા ભરતા નહીં. એવી રીતે બીજા પણ ઉત્તમ પુર રામાસામાં ઘણા સાવધ વ્યાપાર કરવા નહીં, રોમાસામાં બહુ હર જવું નહીં, તેમાં પણ સાધુઓએ તે રોમાસામાં વિશેષ પ્રકારે એક સ્થાને રહેવું. ચોમાસુ રહેવા સાધુ પર્યુષણ પર્વ આવે ત્યારે માંગલિકને માટે પાંચ દિવસ કલ્પસૂત્ર વાંચે જેમદેવેમાં ઈદ્ર શિરોમણિ છે, તારાઓમાં ચંદ્ર, ન્યાયવાન પરષોમાં રામ, પર્વતી સ્ત્રીઓમાં રંભા, હાથીઓમાં ન એરાવણ, વૃક્ષમાં કલ્પવૃક્ષ, નૃત્યકળામાં મયૂર, તેજસ્વીમા રાર્ય, સાહસિકમાં રાવણ, સતીઓમાં રામતી, વનમાં નદનવન, કાષ્ટમાં ચદન, પુષમા કમલ, તીર્થોમાં શતુ જ્ય, ગુણેમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મમાં નવકાર, બુદ્ધિમતોમા અભયકુમાર, અને બષમાં અમૃત શિરોમણિપણને ધારણ કરે છે, તેમ કલ્પસૂત્ર સાલાં શાસ્ત્રોમાં શિરોમણિ છે. અરિહંત પ્રભુથી બીને પરમ દેવ નથી, મુકિતથી બીજે પરમ પદ નથી, શ્રી શત્રુંજયથી બીજુ માં પરમતીર્થ નથી, અને શ્રીક૯પસૂત્રથી બીજું કઈ ઉત્તમ શાસ્ત્ર નથી.” Page #25 -------------------------------------------------------------------------- ________________ *== આ કપસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે તેમાં વીરપ્રભુનું ચરિત્ર બીજરૂપે છે, પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર આ કુરારૂપ છે, નેમિનાથપ્રભુનું ચરિત્ર થડ રૂપ છે, દેવ પ્રભુનું ચરિત્ર ડાળીએરૂપ છે, વિરાવલી બી. પુ રૂપ છે, સમાચારનું જ્ઞાન એ સુગંધ છે, અને એક્ષપ્રાતિ રૂપ ફળ છે, આ કપસૂવે વાચવાથી, વાચનારને સહાય દેવાથી, કપત્રના સઘળા અક્ષરે સાંભળવાથી તથા વિધિ પૂર્વક તેનું આરાધન કરવાથી તે આઠ વની અન્દર મોલ દેનાર થાય છે. વીરપ" ગૌતમસ્વામીને કહે છે કે-“હે ગૌતમ ! જે માણસ જનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, પ્રભાવના અને પૂજામાં તત્પર રહી, એકવીશ વાર કલ્પસૂત્રને સાભળે છે તે આ ભવરૂપી સમુદ્રને તરી જાય છે.” એવી રીતે શ્રીકલ્પસૂત્રને મહીમા સાભળીને, કટ અને ધનના ખર્ચથી સાધી શકાય એવા સંયમ તપસ્યા પૂજા પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં આળસ ન કરવી, કારણ કે સર્વ સામગ્રી સહિત કપરુવનું શ્રવણ વાછિત ફળને આપનારું છે. જેમાં પાણી વાયુ તાપ વિગેરે સામગ્રી હોય તે જ બીજ ફલદાયક જ થાય છે તેમ આ કલ્પસૂત્ર પણ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધમિકેની ભક્તિ વિગેરે સામગ્રી સહિત ઉપર કહેલા ફલના હેતુરૂપ થાય છે, હવે વિશ્વાસી પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તેથી આ કલ્પસૂત્ર બનાવનારનું નામ કહેવું જોઈએ. આ કલ્પસૂત્રના રચનાર ચૌક પૂર્વધારી યુગપ્રધાન શ્રી ભદ્રબાહરવામી છે. તેઓએ પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પર્વમાથી દશાશ્રુતક ધ ઉદ્ધર્યો, તેનું આઠમું અધ્યયન શ્રી કલ્પભવ છે. ચોટ પૂર્વનું માન આ પ્રમાણે છે – Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ભાષાંતર ૮ . કહપસૂત્ર - પહેલું પૂર્વ મેક હાથી જેટડા પીના ઢગલાથી લખી શકાય, બીજું છે હાથી જેટલાથી, બીજુ માં પ્રથમ ચાર હાથી જેટલાથી, એવું આહ હાથી જેટલાથી, પાગગુ સેળ હાથી જેટયથી, છર્ડ બત્રીમ હાથી જેટલાણી, સાતમુ સઠ હાથી જેટલાથી, આડયું એકસો અઠયાવીશ હાથી જેટલાથી, નવમું વાસે છપ્પન હાથી જેટયાથી, દસમું પાંચસે બાર હાથી જેટલાથી, અગીયારમું એક હજાર રોવીસ હાથી જેટલાથી, બારણું બે હજાર અડતાલીશ હાથી જેટલાણી, તેરમું ચાર હજાર છનું હાથી જેટલાથી તથા ચીઠમું આઠ હજાર એકસે અને બાણ હાથી જેટલા એપીના ઢગલાથી લખી શકાય. ચોકે પૂર્વ-સોળ હજાર ત્રણ અને * ન્યાસી હાથી પ્રમાણ માપીના ઢગડાથી લખી શકાય. તે સોહે પૂના નામ અનુકમે આ પ્રમાણે છે-ઉત્પાદ', અગ્રાયણીય, વીર્યવાદ, અસ્તિકવાદ, રાનપ્રવાહ", સત્યપ્રવાદ, આત્મપ્રવાદ), કર્મપ્રવાહ, પત્યાખ્યાન પ્રવાદ, વિદ્યાપ્રવાહ”, કલ્યાણ', પ્રાણયા, યિાવિશાલ', અને લેકમિ દુસાર, પુર્વ કપસૂત્ર ચીપૂર્વધારી મહાપુરુષ શ્રીભદ્ર પાહસ્વામીએ બનાવેલું હોવાથી પરમ માનનીય છે વળી કલ્પસૂત્રને રસ પૂર્ણ અથે તથા તેનું માહાસ્ય કોઈ કહેવાને સમર્થ નથી. કહ્યું છે કે સર્વ નદીની વેળુ લગી કરી છે, અને સર્વ સમુદ્રનું પાણી ભેગું કરીએ, તેના કરતાં પણ એક સૂત્રને અર્થ અનંતગણે છે. જે ગુખમા હજાર જીભ હય, અને હૃદયમાં કેવળ જ્ઞાન હોય, તે પણ મનુષ્ય કલ્પસૂત્રનું માહાત્મય કહી શકે નહીં. કલ્પવ મહાપુરૂષે કર્યું છે, તે પ્રાકૃત ભાષામાં શા માટે કર્યું ?, એવી * શંકા ન કરી, કારણ કે મહાપુરૂષે પરોપકારી હોય છે, બાળક, સી, ડી બુદ્ધિવાળા, અને વૃદ્ધ પણ ૮ ભણી શકે માટે તીર્થકર પ્રભુએ સિદ્ધાંત પ્રાકૃતામાં કર્યા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ - ===* - ====% - કલ્પસૂનને વાંચવામાં તથા સાંભળવામાં મુખ્ય રીતે સાધુ-સાધ્વીઓ જ અધિકારી છે. તેમાં પણ ગ . વહન કરેલ સાધુઓને રાત્રે વાચવા-સાંભળવાનો અધિકાર છે, અને સાવીને નિશીથચૂર્ણિ વિગેરેમાં કહેલ વિધિ પ્રમાણે દિવસે સાભળવાને અધિકાર છે પણ શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી નવસે એશી વર્ષ ગયા બાદ, માતરે નવસે ત્રાણું વર્ષ ગયા બાદ, ધ્રુવસેન રાજાને દીકરે મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવા માટે આનંદપુરમાં સભા સમક્ષ મહોત્સવ પૂર્વક કપસૂત્ર વાચવાનું શરૂ થયું. ત્યારથી માડીને ચતુર્વિધ સંઘ શ્રીકલ્પસૂત્ર સાંભળવાને અધિકારી થયે, પણ વાચવાને તે પેગ વહન કરેલ સાધુ જ અધિકારી છે હવે આ પર્યુષણ પર્વમાં નીચે જણાવેલા પાંચ કાર્યો તે અવશ્ય કરવા–ચત્ય પરિપાટી, સમસ્ત સાધુછે, એને વદન, સાવત્સરિક પ્રતિક્રમણ, પરસપર સાધર્મિકને ખમાવવા અને અમને તપ કરે. તેમાં અમને || તપ મહાફલને દેનારે છે. માટે મુક્તિની સંપદાને ઈચ્છતા લેકે એ નાગકેતુની પેઠે તે તપ અવશ્ય કર." નાગકેતુની કથા ચંદ્રકાંતા નામની નગરીમાં વિજયસેન નામે રાજા હતા. તે નગરીમાં શ્રીકાંત નામને વેપારી રહેતા જ હતું, તેને શ્રી સખી નામે સ્ત્રી હતી, તેણીને ઘણે ઉપાયે એક પુત્ર થયે. હવે 'પર્યુષણ પર્વ નજીક આવતાં કુટુંબમાં સઘળી વાત કરે છે કે “અમે અઠ્ઠમ તપ કરશુ.” એવુ વચન સાંભળી બાળકને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, તેથી ધાવણે છતાં તે બાળકે અમને તપ કર્યો. બાળકે ધાવવાને ત્યાગ કર્યો. તે બાળક -—X ——— —— — Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫ ૦ || કલ્પસૂત્ર જ નહીં ધાવવાથી આંસડા પડતી માતા શ્રીસખીએ પોતાના પતિ શ્રીકાંત આગળ વાત નિવેદન કરી. શેઠે * * ભાષાંતર ||| વૈદ્યો તેડાવી ઘણા ઉપચાર કરાવ્યા, પણ બાળક ધાવતું નથી. કરમાઈ ગયેલા માલતીના પુપની જેમ, તે || વ્યાખ્યાન, બાળક નહીં ધાવવાથી મ્યાન થઈ ગયે. અનુકમે તે બાળકને મૂચ્છ આવી, તેથી તેને મૃત્યુ પામેલે જાણું સગા-સબંધીઓએ તેને જમીનમાં દાટો ત્યાર પછી પુત્રના દુખથી તેને બાપ શ્રીકાંત પણ મરણ પામ્યા | | તે નગરીના રાજા વિજયસેને બાપ અને દીકરા બંનેને મૃત્યુ પામેલા જાણી તેનું ઘન લેવા માટે પિતાના સુભટોને મોકલ્યા. હવે એટલામાં તે બાળકના અટ્ટમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કર્યું. તેણે અવધિજ્ઞાનથી સઘળુ વૃત્તાત જાણ્યું. ત્યાર પછી ધરણેન્દ્ર આવીને ભૂમિમાં રહેલા તે બાળકને અમૃત છાંટી સ્વસ્થ કર્યો, અને પોતે બ્રાહ્મણનું રૂપ કરી, તેને ઘેરે આવી, ધન લેવા માટે આવેલા રાજના માણસને અટકાવ્યા તે સાંભળી રાજા પણ તુરત આવ્યા, અને કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણ પર પરાથી ચાલી આવતી રીત પ્રમાણે અમે અપુત્રીયાનું ધન ગ્રહણ કરીએ છીએ, તેને તું શા માટે અટકાવે છે ?” ધરણે કહ્યું કે- હે રાજન ! શ્રીકાંતને પુત્ર હજુ જીવે છે, તેથી તમે ધન કેવી રીતે ગ્રહણ કરી શકે ? | રાજા વિગેરેએ પૂછયું કે શ્રીકાંતને પુત્ર કેવી રીતે જીવે છે, અને તે ક્યાં છે. ત્યારે ધરણેન્દ્રએ તે બાળકને જમીનમાંથી જીવતે કઢીને નિધાનની પેઠે દેખાડો. બાળકને જીવતે દેખી સઘળાઓએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું કે- સ્વામી આપ કોણ છે ? અને બાળક કેણ છેતેણે કહ્યું કે હું નાગરાજ આ ધરણેન્દ્ર છું, અમને તપ કરનાર આ મહાત્માની સહાય માટે આવ્યો છું ત્યારે રાજાદિકે પૂછ્યું કે = = Page #29 -------------------------------------------------------------------------- ________________ ના = =+ * સવામી ! આ બાળકે જન્મતાં જ અમને તપ કેમ કર્યો ? ધરણે કહ્યું કે-હે રાજન! આ બાળક પૂર્વ ભવમાં કઈ વણિકને પુત્ર હતા, બાલ્યાવસ્થામાં જ તેની માતા મરણ પામી હતી અને તેથી તેની સાવકી માતા ઘણું દુઃખ હતી. એક વખતે તેણે પોતાના મિત્રને પિતાનું દુ ખ કહી સંભળાવ્યું. મિત્રે ઉઠેશ આપે કે-ભાઈ તે પૂર્વજન્મમાં તપ કર્યો નથી, તેથી તારે આવી રીતે પરાભવ પામવું પડે છે. ત્યારપછી તેણે યથાશક્તિ તપ કરવા માંડશે. એક દિવસ તેણે મનમાં વિચાર કર્યો કે આવતા પર્યુષણ પર્વમાં અઠ્ઠમ તપ અવશ્ય કરીશ” એમ વિચારી તે એક ઘાસની ઝુંપડીમાં સૂતો. આ વખતે તેની સાવકી માતાએ અવસર મળવાથી નજીકમાં સળગતા અગ્નિમાંથી એક તણખે લઈ તે ઝુંપડીમાં નાંખે, તેથી તે ઝુંપડી સળગી ઉઠવાથી તે પણ બળીને મરણ પામ્યા, અને એમના દયાનથી તે આ શ્રીકાંત શેઠને પુત્ર થયે, અને તેથી તેણે પૂર્વજન્મમાં ચિંતવેલે અમ તપ હમણાં કર્યો. આ મહાપુરૂષ લઘુમે છે, વળી આ ભવમાં જ મેક્ષગામી છે, માટે તમારે તેને પ્રયત્નપૂર્વક પાળો. વળી આ મહાત્મા તમને પણ મહાન ઉપકાર કરનારે થશે. =% —– એ પ્રમાણે કહી નાગરાજ ધરણેન્દ્ર પિતાને હાર તે બાળકના કંઠમાં નાખી પિતાને સ્થાનકે ગયે. ત્યાર પછી સગાઓએ શ્રીકાંતનુ મૃતકાર્ય કરીને તે બાળકનું નામ “નાગકેતુ' પાડયું. પછી અનુક્રમે તે બચપણથી જ જિતેન્દ્રિય થઈને પરમ શ્રાવક થયે. Page #30 -------------------------------------------------------------------------- ________________ / પ્રથમ | વ્યાખ્યાન, to કલ્પસૂત્ર X એક દિવસ વિજયસેન રાજાએ એક માણસને શેર નહીં છતાં તેના ઉપર શેરીનું કલંક મેલી મારી ભાષાંતર, //// નાખો. તે પીને વ્યંતર થો. તે વ્યંતરે પૂર્વભાવના જોરથો સારા નગરને નાશ કરવા એક શીલા રચી. અને રાજને લાત મારી લોહી વમતો સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર નાખે. તે વખતે નાગકેતુએ વિચાર્યું છે કે હું જીવતે છતાં આવી રીતે સંધના અને જિનમદિરના નાશને કેમ જોઇ શકું ' એમ વિચારી તેણે પ્રાસાદના શિખર ઉપર ચડીને શિલાને હસ્ત વડે ધારી રાખી. ત્યારે તે વ્યંતર પણ નાગકેતુની તપશક્તિને સહન નહીં કરી શકવાથી શિલા સહીને નાગકેતુને નમી પડ્યું, તથા તેના કહેવાથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો. હવે એક વખતે નાગકેતુને જિનેશ્વર પ્રભુની પૂજા કરતા પુપની અંદર રહેલે સર્ષ ડગે, છતાં પણ વ્યર ન થતા શુભ ભાવના ઉપર ચડે. ભાવના ભાવતા તેને કેવજ્ઞાન પ્રાપ્ત થયું પછી શાસન દેવતાએ આપે. ગુનિવેષને ધારણ કરી તેણે ઘણે કાળ વિહાર કર્યો એવી રીતે નાગકેતુની કથા સાંભળીને બીજાઓને પણ અમે તપમાં યત્ન કરે. ઈતિ નાગકે, કથા, હવે આ કલ્પસૂત્રમાં ત્રણ વિષય કહેવાના છે તે નીચે પ્રમાણે– શ્રી-દેવ અને શ્રીમહાવીરસ્વામીના સાધુઓને એ આરાર છે કે વરસાદ થાઓ અથવા ન થાઓ, છે પણ પર્યુષણ અવશ્ય કરવા, અને પર્યુષણ પર્વમાં કપસૂર વાચવું. વળી શ્રીવર્ધમાન સ્વામીના તીર્થમાં ના = Page #31 -------------------------------------------------------------------------- ________________ —— -X || કલ્પસૂત્ર વાંચવું એ મંગલિકનું કારણ છે, કારણ કે આ કલ્પસૂત્રમાં જીનેશ્વરનાં ચરિત્ર, ગણધર વિગેરેની જ . સ્થવિરાવલી, અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર કહેલા છે. તેમાં પ્રથમ અધિકારમાં જીનેશ્વરના ચરિત્રને વિષે આસને ઉપકારી હોવાથી પહેલાં શ્રી મહાવીરસ્વામીનું 1 ચરિત્ર કહેવા છતા ભદ્રબાહુવામી મંગલને માટે પંચ પરમેષ્ઠી નમસ્કાર ભણે છે– નમો અરિહંતાણું, નમે સિદ્ધાણ, નમે આયરિયાણ. નમે ઉવઝાયાણ, નમે એ સવ્વાણું મિ એસે પચનમુદકા રે, સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવેસિં પઢમ હવઈ મંગલ અરિહ ત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજને નમઃ છે સ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ, લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. એ પાચ B) નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મ ગલમાં પ્રથમ મગલ છે. તે કાલ અને તે સમય એટલે આ અવસર્પિણના ચોથા આરાને છેડે મહા તપાવી ભગવત મહાવીરને ઉત્તરાફગુની નક્ષત્રને વિષે પાચ વાના થયાં તે આ રીતે ૧ ઉત્તરાફશુની નક્ષત્રને વિષે ભગવાન પ્રાણુત નામના દસમા દેવલેકથી આવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉપન્યા. ૨ ઉત્તરાફડગુની નક્ષત્રમાં દેવાન દાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં મુકાયા. ૩ ઉત્તરાફગુની નક્ષત્રમાં જન્મ્યા. ૪ ઉત્તરાફશુની નક્ષત્રમાં મુંડ થઈને, એટલે-દ્રવ્ય કેશને લેચ કરોને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને, ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા-દીક્ષા લીધી વળી ૫ ઉત્તરાફશુની નક્ષત્રમાં ભગવાન મહાવીર Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કલ્પસૂત્ર નામીને અનંત વસ્તુના વિષયવાળું, અનુપમ, કઈ પણ વસ્તુ વડે વ્યાદાત એટલે સ્કૂલના ન પામે તેવું ભાષાંતર || સમસ્ત આવરણ રહિત, સાળાં પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું, પરિપૂર્ણ એટલે સઘળ અવયવોથી સંપૂર્ણ, એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેલશન ઉપન્યું. લાગવાન મહાવીરસ્વા રવાતિ નક્ષત્રમાં ! વ્યાખ્યાનં. t૧ | મે ગયા. તે કાલે અને તે સમયે શ્રવણ ભગવાન મહાવીર જે તે સબ્સકાળને ચેથે માસ, શીષ્ય કાળનું . આઠમું પખવાડીયું તે અસાઢ માસના શુકલ પખવાડીયાની છડની રાત્રિને વિષે જ્યાં મહાન વિજય છે એવા તથા બીજાં શ્રેષ્ઠ વિમાનમાં વેત કમલ જેવા અર્થાત અત્યંત શ્રેષ્ઠ એવા પુત્તર નામના મહાવિમાન થકી, તે વિમાન કેવું છે – જ્યાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ સાગરોપમ હોય છે, ભગવંતની પણ ત્યાં ન તેટલી સ્થિતિ હતી, એવા તે પુત્તર વિમાન થકી દેવ સંબંધી આયુષ્યને ક્ષય થતાં, દેવ સંબંધી ગતિ નામ કર્મને ક્ષય થતા અને વૈકિય શરીરની સ્થિતિને ક્ષય થતાં આંતરા વિના ચ્યવન કરીને આ જ જંબુ દ્વીપ નામના દ્વીપને વિષે કારતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતને વિષે આ અવસર્પિણીમાં સુષમસુષમા નામને ચાર કેડાછેડી સાગરોપમના પ્રમાણુવાળ પહેલો અરે, સુષમા નામને ત્રણ કેડીકેડી સાગરોપમના પ્રમાણુવાળે બીજે આરે સુષમદુષમા નામને બે કેડા કેડી સાગરોપમના પ્રમાણવાળે ત્રીજો આરો, અને દુષસસુષમાં નામને બેતાર્કીસ હજાર વર્ષ ઊણી એક કડા કેડી સાગરોપમના પ્રમાણવાળો એથે આરો ઘણે ખરે ગયા બાદ, એથે આરે કેટલે બાકી રહેતાં ? તે કહે છે–ચોથા આરાના પોતેર વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં ઈકુ કુલમાં ઉત્પન્ન થયેલા અને કાશ્યપગેવવાળા એકવીસ તીર્થકરે, ! Page #33 -------------------------------------------------------------------------- ________________ તથા હરિવંશકુલમાં ઉત્પન્ન થયેલા ગૌતમ ગોત્રવાળા શ્રી મુનિસુવ્રતવામી તથા શ્રી નેમિનાથજી એ બે આ તીર્થ કરે એવી રીતે ષભ દેવથી આરંભીને પાર્શ્વનાથ પર્યત ત્રેવીસ તીર્થંકર થયા બાદ “છેલ્લતીર્થકર મહાવીર થશે એ પ્રમાણે પૂર્વના જિનેશ્વરથી કહેવાયેલા એવા, છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રના ષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણની કુખને વિષે, મધ્યરાત્રિને વિષે ઉત્તરફથુની નક્ષત્રને વિશે, ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં દેવસંબંધી આહારને દેવસંબંધી ભવને દેવસંબંધી શરીરનો ત્યાગ કરીને તે દેવાનંદાની કુખને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયા ૨ . શ્રમણ ભગવાન મહાવીર મતિ થતિ અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. પિતાનું દેવવિમાનમાંથી વન થવાનું હતું ત્યારે હું આ દેવવિમાનમાંથી રચવીશ’ એ પ્રમાણે જાણે છે. હું આવું છું” એ પ્રમાણે X ન જાણે, કારણ કે વર્તમાનકાળ એક સમય-સમ છે. હું બે એ પ્રમાણે જાણે છે . ૩ છે જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રની દેવાનંદ બ્રાહ્મણની કુક્ષિને વિષે ગર્ભ પણે આવ્યા, તે રાત્રિને વિષે તે દેવાનંદ બ્રાધાણી શાને વિશે કાઈક ઉંઘતી અને કાંઈક જાગતી, એટલે અ૯પ નિદ્રા કરતી છત આગળ કહેવાશે એવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ, ઉપદ્રને હરનારા, ધનના Page #34 -------------------------------------------------------------------------- ________________ * - -- કલ્પસૂત્ર ! હેતુરૂપ, મંગલ કરનારા અને શભા સૂહિત ચૌદ મહાસ્વન દેખીને જાગી. તે આ પ્રમાણે— પ્રથમ ભાષાંતર હાથી, વૃષભ, સિ હ લક્ષ્મી પુષ્પની માલા, ચન્દ્ર, સૂર્ય દવા, કલશ પ સરવર, રામુદ્ર દેવવિમાન | Jવ્યાખ્યાન, અથવા ભવન, જે તીર્થકરને જીવ સ્વર્ગમાંથી આવે તેમની માતા દેવવિમાન જુએ, અને જે તીર્થકરને રા જીવ નરકમાથી આવે તેમની માતા ભવન જુએ રન રાશિ, અને નિર્ધમ અન છે ૪ ราบ1 นา ๆ th? પ ગાઉ ત્યાર પછી તે દેવાન દા બ્રાહ્મણ આવા રવરૂપના પ્રશસ્ત, કલ્યાણકારી ઉપદ્રને હરનાર, ધનના હેતુ રૂપ મ ગલકારી અને શોભા સહિત ચૌદ મહાવિનને દેખીને જાગી છતા વિસ્મય પામેલી, સ તેષ પામેલી ચિત્તમાં આન દિત થયેલી, પ્રીતિયુક્ત મનવાળી પરમ સતુષ્ટ ચિત્તવાળી, હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી, 1. મેઘની ધારાથી સિ ચાએલા કદ બના પુષ્પની જેમ જેણની મરજી વિકસિત થઈ છે એવી ખાઓનું - ના શુ સ્મરણ કરવા લાગી સ્વપ્નાઓનું રમણું કરીને શસ્યા થકી ઉઠે છે. ઉઠીને મનની ઉતાવલ રહિત ખલના મ્પાળ બોર || રહિત અને વચમા કોઈ ઠેકાણે વિલંબ રહિત એવી રાજહ સ સસ ગતિ વડે, જ્યા નષભા ત બ્રાહ્મણ : છે, ત્યા આવે છે આવીને 2ષભદત્ત બ્રાહ્મણને જય અને વિજય વડે વધાવે છે પિતાના દેશમાં જ્ય, અને પારકા દેશમાં વિજય કહેવાય. વધાવીને ઉત્તમ સિહાસન પર બેસી, શ્રમને દૂર કરી, લોભ સહિત થઈ, સુખ-સમાધિથી ઉત્તમ આસન પર બેઠી ત્યાર પછી બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવત ૧રા ૧ કરી, મસ્તકે અજલી જેડીને આ પ્રમાણે બેલી– ૬ . Page #35 -------------------------------------------------------------------------- ________________ – છે ૨૫ હે દેવાનુપ્રિયા' હુ આજે શય્યાને વિષે કાંઈક ઉઘતી અને કાંઈક જાગતી એટલે અલ્પ નિદ્રા કરતી હતી. આવા પ્રકારના પ્રશસ્ત યાવત્ મા સહિત ચ મહાન દેખીને જાગી છે ૬ છે તે આ રીતે હાથીથી માંડી નિધૂમ અગ્નિ સુધી ચોટ મહાસ્વપન કહી સંભળાવ્યા છે૭ છે હે દેવાનુપ્રિયા! આ પ્રશસ્ત ચૌદ મહાસ્વનેને કલ્યાણકારી શુ ફલવિશેષ તથા વૃત્તિવિશેષ થશે ? તેને હું વિચાર કરુ છુ પુત્રાદિને લાભ તે ફલ કહેવાય, અને આજીવિકા ઉપાય તે વૃત્તિ કહેવાય ત્યાર પછી તે વાષભદત્ત બ્રાહ્મણ દેવાન દા બ્રાહ્મણની પાસે આ સાથે સાભળીને તથા મનથી અવધારીને વિસ્મિત થયેલો, યાવન હર્ષના વશ ઉલ્લસિત હૃદયવાળો મેઘધારાથી સિચાએલા કદ બના પુષ્પની જેમ જેની મરજી વિકસિત થયેલ છે એવો સ્વાઓને ધારે છે. ધારીને અર્થની વિચારણા કરે છે અર્થની વિચારણા કરીને પિતાની સ્વાભાવિકમતિપૂર્વક બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વમાઓના અર્થને નિર્ણય કરે છે. અર્થને નિર્ણય કરીને દેવાના બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું–૮ હે દેવાનુપ્રિયા ! તે પ્રશસ્ત સ્વમ દેખ્યા છે કલ્યાણરૂપ, ઉપદ્રવોને હરનાર, ધનને હેતુરૂપ, મગલ- 11. રૂપ, શોભા સહિત આરોગ્ય, સ તેષ લાંબુ આયુષ્ય, કલ્યાણ અને વાછિત ફલ-લાભ કરનારા એવા હે દેવાનુપ્રિયા તે સ્વના દેખ્યા છે. હવે તે સ્વપ્નાઓનુ ફલ કહે છે, તે જેવી રીતે હે દેવાનુપ્રિયા ! અર્થને | ક૯૫ ૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ X કલ્પસૂત્ર || ભાષાંતર . ૨૬॥ X લાભ થશે દેવાનુપ્રિયા । ભાગના લાભ થશે. દેવાનુપ્રિયા । પુત્રને લાભ થશે દેવાનુપ્રિયા ! સુખનેા લાભ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા થશે હૈ દેવાનુપ્રિયા । નિશ્ચયથી તુ નવ માસ પૂરેપૂરા સપૂ માદ, આવા પ્રકારના પુત્રને જન્મ આપીશ કેવા પ્રકારના પુત્રને ? તે કહે છે જેના હાથ અને પગ સુકામળ છે જેના શરીરની પાચે ઈદ્રિય સારા લક્ષણયુકત અને પરિપૂર્ણ છે એવો. છત્ર-ચામર વિગેરે લક્ષણાના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનેાના ગુણ વડે સહિત લક્ષણા ચકવી તથા તી કરોને એક હજાર ને આડે હોય. બલદેવ અને વાસુદેવને એકસો ને આઠ હાય, તે સિવાય બીજા ભાગ્યવત જીવોને મંત્રીશ લક્ષણા હોય, તે ખત્રીશ લક્ષણા નીચે પ્રમાણે જાણવાં—— 2 અત્ય'ત પુણ્યશાળી જીવને છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વ, કાચળે, અકુશ, વાવ, સ્વસ્તિક, તેરણ, સરોવર, સિદ્ધ, વ્રુક્ષ, ગક, શાખ, હાથી સમુદ્ર, કલશ, પ્રાસા, મત્સ્ય, જવ, યજ્ઞ સ્ત ંભ, ચાતરા, કમ ડેલું, પર્વત, ચામર, પણુ, મળ, વા, અભિષેક સહિત લક્ષ્મી, માલા, તથા માર એ ત્રીસ લક્ષણા હાય વળી પ્રકારાંતરે ખત્રીસ લક્ષણા નીચે પ્રમાણે જાણવાં— જેના નખ, પગનાં તળીયાં, હથેળી, જીભ, હાઠ, તાળવું અને આંખના પાણા, એ સાતે લાલ રંગના હોય કાંખના ભાગ, હૃદય, ગરદન, નાક, નખ અને સુખ, એ છ ઊંચા હાય, દાંત, ચામડી, કેશ, * It' પ્રથમ વ્યાખ્યાન ॥ ૨૬॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ ॥૨૭॥ આંગળીના વેઢા, અને નખ, એ પાંચે પાતળા હાય. આંખે, સ્તનની વચ્ચેના ભાગ, નાક, હડપચી અને ભુજા, એ પાચે દીર્ઘ હાય. કપાળ, છાતી અને મુખ, એ ત્રણે પહેાળા હોય, કઠ સાથલ અને પુરુષસ હૈં, એ ત્રણે નાના હોય. તથા જેને સત્ત્વ-પરાકમ સ્વર અને નાભિ. એ ત્રણ ગભીર હોય, તે પુરુષ બત્રીસ લક્ષણા સમજવો. સુખ એ શરીરના અરધા ભાગ છે, એટલું જ નહિ, પણ ખાતુ નથી, કારણ કેઆખા શરીરમાં સુખ પ્રધાન છે, મુખમાં નેત્રા શ્રેષ્ઠ છે મુખને શરીરના આખા ભાગ કહીએ ત પણ નાસિકા શ્રેષ્ઠ છે, અને નાસિકાથી જેવા નેત્ર તેવું શીલ, જેવી નાસિકા તેવી સરલતા, જેવુ રૂપ તેવું ધન, અને જેવું શીલ તેવા ગુણા જાણવા અતિ ચુકામાં, અતિ લાંખામાં, અતિ જાડામાં અતિ પાતળામાં, અતિ કાળામાં, તથા અતિ ગારામાં, એ છએમા સાવ કહેવાય છે જે સારી રીતે ધમ કરણી કરતા હાય, સારા ભાગ્યશાળી હાય, શરીરે નિગી હોય, જેને સારાં સ્વપ્ન આવતા હોય સારી નીતિવાળા હોય, અને કવિ હોય તે પુરુષ પોતાના આત્માને સ્વર્ગ માથી આવેલા અને પાો સ્વર્ગમાં જવાનો સૂચવે છે જે નિષ્કપટ હાય, દયાળુ હાય, દાનવીર હાય, ઈક્રિયાને કાબૂમા રાખનાર હાય, ડાહ્યો હાય, અને R * = Page #38 -------------------------------------------------------------------------- ________________ જ જ કલ્પસૂવ હમેશા સારી નથી હો, માણસને મનુષ્ય જન્મમાંથી આવેલે જાણવો, અને પછી પણ મનુષ્ય પ્રથમ ભાષાંતર // શાને લાગુ વ્યાખ્યાન, કપટ, સ, શુn, અને ઘણે આહાર વિગેરે પિતાની તિરા નિમાં ઉંમતિ જણાવે છે. છે ૨૮ | સગવાળ, સ્વજને ઉપર હેપ કરનાર, ખરાબ ભાષા બેલાના, તથા ને સંગ કરનારો માણસ પિતાનું નકગતિમ ગમન અને નરકગતિમાંથી આવવુ રાચવે છે. માણોને જમણી બાજુએ જમાવ્યું આવતું શુશ કરનાર જાણવું, ડાબી બાજુને ડાળું આવર્ત અતિ નિની અશુભ કરાર જાણવું, અને બીજી દિશામાં મધ્યમ જાણવું. જે માણોના હાથનું તળિયું રેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાળું હોય, તે માણસે ૯૫ આયુષ્યવાળા નિધન અને દુખી હો છે. તેમાં રાશય નથી ! જેના હાથનું તળીયું ડાતા હોય તે ધનવાન હોય તે દારૂડી હોય, પીળુ હોય તે પરીલપટ હોય, અને કાળુ - મરીન હોય તે નિધન હોય અને હાથ કઠણ હોય તે સારું, પણ તે કઠિનતા મારી –મહેનત કરવાથી ન લી જોઈએ, સ્વાભાવિક હોવી જોઈએ. સ્ત્રીને હા સુકોમળ હોય તે સાર. પુરુષને જમણે હાથ જોવો, યાને સીને ડાબે હાથ જોવો જેના હાથનું તળીયું ઉચુ હોય તે દાતાર હોય, Gડું હોય તે નિધન હોય, વાટકા જેવું ગોળ તથા ઉડું હોય તે ધનવ ત હોય, હાથની આંગળીઓ પાતળી અને સીધી હોય તે રા. છે ૨૮ --* * Page #39 -------------------------------------------------------------------------- ________________ ॥ ૨૯૫૪ ૧ જે પુરુષની અનામિકા આંગળીના વેઢાની ટેક્ષી રેખાથી ટચલી આંગળી વધતી-મેટી હોય તેઓને ધનની વૃદ્ધિ થાય, વળી માસાળ પક્ષ મે હેય ર મણિખ ધથી પિતાની ગેાત્રની રેખા ચાલે છે, અને કરમ થકી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની૪ અને અનુડાની વચ્ચે જાય છે જેમાને એ ત્રણે રેખા સ પૂર્ણ તથા દોષ રહિત હોય તેઓના ગોત્ર ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહી તર નહિ. આયુષ્યની રેખાથી જેટલી આંગળીએ લગાય તેટલા પચ્ચીસ પચ્ચીસ વર્ષોંનુ આયુષ્ય પતિ લેાકેાએ જાણવુ અ ગુઠાની સન્મુખ આવે આયુષ્યરેખાના પલ્લવ મણિમ ધની સન્મુખ નીકળે તે તે સ પત્તિના જાણવા, અને આગળીની સન્મુખ નીકળે તે વિપત્તિના જાણવા જેને મણિમ ધ થકી ઊર્ધ્વરેખા નીકળી તે તેને સુખ થાય, ધનનેા લાભ થાય, અને રાજ્યના લાભ થાય ઊર્ધ્વરેખા રાજા થાય અથવા રાજા સરખા થાય. વચલી આગની સન્મુખ આવે તે આચાય ની સાખ આવે તે અથવા સેનાપતિ થાય ૧ ટચલી આંગળી ી પાસેની આંગળીને અનામિકા કહે છે કહે છે તર્જની કહે છે, ૩ મણિખ ધથી ટટલી આગળ સુધીના હથેળીના ભાવ ર કાર્ડ' અને હથેળીની વચ્ચેના સાધાને મણિશ્રધ ભાગને કરમ કહે છે. અ બુઢાની પાસેની આગળાને * * * 11 Page #40 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ॥ ૩૦ ॥ X * અનામિકા સન્મુખ આવે તે ઘણા ધનવાનો સાÖવાહ થાય અને છેલ્લી આગળીની સન્મુખ આવે તે લેાકામા પ્રતિષ્ઠા પામે અણુઠો અને ગોત્રરેખાની વચ્ચે ભાઈ-મહેનની રેખા હોય છે, કરમ અને આયુષ્યરેખાની વચ્ચે સન્તાનની રેખા હોય છે, અને ટચલી આગની વચ્ચે સ્ત્રીની રેખા હોય છે અનુડાના મધ્યભાગમા જો જવ હોય તે વિદ્યા પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે વળી જે જમણા અગુઠામા જવ હો તે શુકલપક્ષમા જન્મ જાણવો જેની આખા લાલ રહેતી હોય તેને સ્ત્રી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માજરી આખાવાળાને ધન ત્યજતુ નથી, લાખી ભુજાવાળાને ઠકુરાઈ-માટાઈ ત્યજતી નથી, અને શરીર લષ્ટપુષ્ટ હોય તેને સુખ ત્યજતુ નથી આખામા ચીકાશ હોય તો સૌભાગ્ય મળે, દાતમાં ચીકાશ હોય તે ઉત્તમ ભેાજન મળે, શરીરમા ચીકાસ હોય તે સુખ મળે, અને પગમા ચીકાશ હોય તે વાહન મળે FX. પ્રથમ વ્યાખ્યાન ઉત્તમ × જેની છાતી વિશાળ હોય તે ધન તથા ધાન્યને ભેગી થાય, જેનુ મસ્તક વિશાળ હોય તે રાજા થાય, જેની કમ્મર વિશાળ હોય તેને ઘણા પુત્ર તથા સ્રી હોય, અને જેના પગ વિશાળ હોય તે હમેશા સુખી થાય શુભક્ષણા બક્ષવત હોય તેા ખરાબ લક્ષણનુ જોર ન ચાલે, અને ખરાબ લક્ષણા મલવત હોય તે ૪૫ ૩૦ ૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ છે ૩૧ _%=== કી શુભકાણનુ ર ન ચાલે. વળી ત્રાપાત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે-નું કેવા પ્રકારના પુત્રને જન્મ પ્તિ આપીશ ?, તે કહે છે– માન ઉન્માન અને પ્રમાણ વડે સ પૂર્ણ તથા સુદર છે સર્વ અગવાળું શરીર જેનું. માન, ઉન્માન અને પ્રમાણ કોને કહે છે તે જણાવે છે-માન એટલે, પાણીથી સંપૂર્ણ ભરેલી કુડીમાં માણસને બેસાડવા વાવ જે પાણી બહાર નીકળી જાય, તે પાણી છે એક દ્રોણ જેલું એટલે બાવીસ શેર વજનનું થાય તે તે મામ માનને પ્રાપ્ત થયેલ સમજવો ઉન્માન એટલે પુરુષને કાંટે ચડાવી જોખવાથી જે તેનું વજન અર્ધલાર થાય તે તેને ઉન્માનને પ્રાપ્ત થયેલે સમજવો. ભારનુ માપ આ પ્રમાણે સમજવું - સરસવને ચોક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીને એક વાલ, સેળ વાલને એક ગદિયાણ, દસ ગતિયાણને ચોક પણ, દોઢસે ગદિયાણાને એક મણ, દસ મણની એક ઘડી, અને દસ ઘડીને એક ભાર. જે પુરુષને તેલતાં વજનમાં અર્ધભાર થાય તે ઉન્માનને પ્રાપ્ત થયેલે સમજવો. પ્રમાણ એટલે ઉચાઈ પુરષ પિતાના અગુલ વડે એ કસો ને આઠ અંગુલ ઉચા હોય છે, મધ્યમ પુરષ છનું આ ગુલ ઉંચા હોય છે, અને જધન્ય પુરષ ચોરારી અ ગુલ ઉચા હોય છે. અહીં ઉત્તમ પુરુષનું જે એક આડ અંગુલ ઉંચાઈ–પ્રમાણ કહ્યું તે તીર્થકર સિવાય પુરૂષને માટે જાણવું, પણ તીર્થ કરને તે બાર એ ગુલની શિખા હોવાથી તેમનું ઉચાઈ પ્રમાણ એકસો વીસ અ ગુલ જાણવું વળી તું કેવા પ્રકારના પુત્રને ઉત્પન્ન કરીશ ? તે કહે છે ચ દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા મનોહર વલ્લુભ દર્શનવાળા સુદર રૂપવાળા અને દેવકુમાર શ એવા પુત્રને તુ ઉત્પન્ન કરીશ ૧૧ = Page #42 -------------------------------------------------------------------------- ________________ f માં પ્રથમ 'વ્યાખ્યાન. | E કલ્પસૂત્ર * વળી તે પુત્ર બાવપણ છોડીને જ્યારે આઠ વરસને થશે ત્યારે વાત યાદ સામવેદ અને અથર્વ ભાષાંતર || વેવ એ ચાર વેદ પાગમુ પુરાણશાલ નિ શાસ-નામમાલા શાસ્ત્ર એ રેક શાસોને અગઉપાંગ સહિત તથા રહસ્ય સહિત શીખશે શિક્ષા કલ્પ વ્યાકરણ છંદ તિષ અને નિક્તિ એ છ અગ કહેવાય, તે + ૩ર ' અગના વિસ્તાર પૂર્વક અર્થ જણાવનાર ઉપાગ કહેવાય વળી ચારે વેદને બરાબર સંભાળ રાખશે, ચારે વેદમાં પારગામી થશે, કોઈ અશુભ પાઠ ભણશે તો તેને વારશે, વળી, વેના પાડોને પિતે શુદ્ધ રીતે ધારી રાખશે વળી તે પુન છએ અને વિચાર કરનારે થશે ષષ્ટિત ત્રમાં એટલે કપિલના શાસ્ત્રમાં વિશારદા થશે સખ્યાશાર એટલે લીલાવતી ગુખ ગણિત શાસ્ત્રમાં પ્રવિણ થશે. જેમ એક સ્તભને અધ ભાગ પાણીમા છેબારમે ભાગ કાદવમાં છે- છો ભાગ વેળમાં છે, અને દોઢ હાથ બહાર દેખાય છે, ત્યારે તે છે સ્ત ભ કેટલા હાથને હશે ? જવાબ-છ હાથને તે સ્તભ જાણવો ઈત્યાદિ ગણિતશાસ્ત્રમા કુશલ થશે આચાર સ બ ધી ગ્રથને જાણકાર થશે અક્ષરના આમાયગ્રામ તથા યજ્ઞ વિગેરેના વિધિશાસોમાં નિપુણ થશે એન્દ્ર જૈનેન્દ્ર વિગેરે વીશ જાતના વ્યાકરણમાં પડિત થશે. છ શાસમાં પ્રવીણ થશે પદોની વ્યુત્પત્તિરૂપ ટીકા વિગેરેમાં પારાગામી થશે તિર શાસ-ગ્રહોનુ ચાલવું, ઉત્તરાયણ, દક્ષિણાયન વિગેરેને જાણકાર થશે. બ્રાહ્મણને હિતકર એવા બીજા પણ ઘણુ શાસ્ત્રોમાં કુશલ થશે વળી પરિવાજક સબધી * આચાર શાસ્ત્રોમાં તે પુત્ર અતિશય નિપુણ થશે ૧ળા Tી છે ૩ર છે Page #43 -------------------------------------------------------------------------- ________________ 13 11 તેથી હું દેવાનુપ્રિયા ! તે પ્રશસ્ત સ્ત્રો ઢંખ્યા યાવન હૈ દેવાનુપ્રિયા! તે આરોગ્ય સ તે, દી આયુષ્ય, પ્રગલ અને કલ્યાણ કરનારાં સ્વને દેખ્યા છે, એમ કહીને વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યા ૧૧ ત્યાર પછી તે દેવાના થાહ્મણી ભશત્ત બ્રાહ્મણીની પાસે આ અથ સાલળીને અને હૃદયમાં અવધારીને હૃષ્ટ અને સંતુષ્ટ મનવાળી યાવત્ વિકસિત હૃદયવાળી એ હાથ જોડી, ઇસ નખ ભેગા કરી, આવત કરી મસ્તકે અજલિ જોડી ઋષભદત્ત પ્રાહ્મણને આ પ્રમાણે કહેવા લાગી કે— ૫૧૨ા પામનાને ઇચ્છેલુ છે, દેવાનુ- × છે દેવાનુપ્રિય ? તે ઈસિત હે દેવાતુપ્રિય ? એ એમજ છે. દેવાનુપ્રિય ! તમે સ્વપ્નાનુ' જે ફળ કહ્યુ તે તેમજ છે. દેવાનુપ્રિય તે યથાસ્થિત છે. તે સ દ્વેષ રહિત છે દેવાનુપ્રિય! તે ઈપ્સિત છે એટલે ફલ પ્રિય । તે પ્રતિષ્ટ છે, એટલે તમારા મુખથી પડતુજ વચન મે ગ્રહણ કર્યુ અને પ્રતીષ્ટ છે જે પ્રમાણે તમે કહેા છો તે અ સત્ય છે, એમ કહીને તે સ્વોને સારી ફીતે આ ગીકાર કરે છે. સારી રીતે અગીકાર કરીને ઋષભદત્ત બ્રાહ્મણની સાથે મનુષ્ય સખ શ્રી ઉદાર અને ભોગવવા ગ્ય ભાગ ભાગવતી છતી રહે છે ।૧૩ગા તે કાલ અને તે સમયને વિષે સૌધર્મેન્દ્ર સુધર્મો સભામાં ખેડો છે, સૌધર્મેન્દ્ર કેવા છે? તે કહે છે શક નામના સિહાસન ઉપર બેસનારા દેશના સ્વામી કાન્તિ વિગેરે ગુણાથી દેવામા અધિક શાલતા હાથમાં વજ્રને ધારણ કરનારા દૈત્યાનાં નગરાને તાડનાર શ્રાવકની પાંચમી પઢિમા સા વખત સુધી વહન કરનારો, ** X ॥ ૩૩ : Page #44 -------------------------------------------------------------------------- ________________ ના પ્રથમ * ઈન્ડે પિતાના કાતિક શેડના ભાવમાં છે વખત શ્રાવકની પાંચમી પડિમા વહી હતી, તે પૂર્વભવની અપેક્ષાએ ભાષાંતર // ઈન્દ્રનું શતકનું નામ છે ન્યાખ્યાન કાતિક શેઠની કથા– ને ૩૪ પૃથ્વીભૂષણ નગરમાં જાપાલ નામે રાજા હતો. તે નગરમાં રાજાને માનનીય, સમૃદ્ધિશાલી, સમ્યઆ કત્વધારી, પરમ શાવક કાતિક નામે શેઠ રહેતો હતો તેણે શ્રાવકની પાગમી પડિયા સે વખત વહી હતી, તેથી તેનું નામ શતતું એ પ્રમાણે પ્રસિદ્ધ થયુ એક વખત તે નગરમાં એક માસને ઉપવાસી ગરિક નામે તાપસ આબે, ત્યારે એક કાતિક શેડ વિના બધા લોકો તેના ભક્ત થયા. એ વાતની ગરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શેડ પર ગુસ્સે થયો. એક દિવસ રાજાએ તે તાપસને ભેજન માટે નિમન્ડાણ કર્યું, ત્યારે તે કહેવા લાગે કે-જે કાર્તિક શેઠ મને પીરસે તે હુ તારે ઘેર ભેજન કર. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શેડને બોલાવ્યા, અને કહ્યું કે, મારે ઘેર આવી ગરિકને જમાડી. કાર્તિક શેઠે કહ્યું કે હું રાજ હ તમારી આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીસ” હવે કાતિકશેડ તે તાપસને પિતાને હાથે પીરસી જમાડતો હતો, તે વખતે તાપસ ભજન કરતા કરતાં એ તારુ નાક કાયું' એમ સૂચવવા માટે આગળી વડે પિતાના નાકને સ્પર્શ કરતે છતે ચેષ્ટા કરવા લાગે. શેઠ વિચાર્યું કે મે પહેલેથી દીક્ષા લીધી હતી તે મને આ પરાભવ સહન કરે ન પડતી એમ વિચારી ઘરે આવી તેણે એક હજાર ને આઠ વણિકપુ સાથે શ્રીગુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી અનુક્રમે || | ૩૪ * Page #45 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગી ભણી, બાર વરસ સુધી ચારિત્ર પાળી, છેવટે અણુશણ કરી, કાલ કરી તે કાતિકશેઠને જીવ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર થ ઐરિક તાપસ પણ અજ્ઞાનકષ્ટ કરી મરણ પામીને તેનું વાહન એરાવણ હાથી થયે. હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે-હું પૂર્વભવમા ગરિક તાપસ હતો, અને કાર્તિકશેઠ ઈ થયે છે. એમ જાણી નાસવા લાગ્યો, ત્યારે ઈન્દ્ર તેને પકડીને તેના મસ્તક પર ચડી બેઠા. હાથીએ ઈન્દ્રને ડરાવવા પિતાનાં બે રૂપ કર્યા, ત્યારે ઈ પણ પિતાનાં બે રૂપ કર્યા. પછી હાથીએ પોતાનાં ચાર રૂપ કર્યો, ત્યારે ઈન્દ્ર પણ પિતાના ચાર રૂપ કર્યા એવી રીતે તે જેમ જેમ પોતાનાં રૂ૫ વધારે ગયા તેમ તેમ ઈન્દ્ર પણ પિતાનાં રૂપ વધારતો ગયે પછી ઈ જ્યારે અવધિજ્ઞાનથી તે હાથીનું સ્વરૂપ જાણ્યું ત્યારે તેને તર્જના કરવાથી, હાથીએ તે પિતાનું મૂલ રૂમ કર્યું ઈતિ , કાર્તિક શેડની કથા વળી તે સીધર્મેન્દ્ર કેવો છે? તે કહે છે– હજાર લેનવાળ, ઈન્દ્રને પાંચસો દેવો મન્ની છે, તે પાંચસો મન્ત્રીઓની હજાર આંખ ઈન્દ્રનું જ કાર્ય કરવાવાળી છે, તેથી તેનું વિશેષ સહસ્રાક્ષ છે, મહા મેઘ જેને વશ છે, અથવા મઘ નામના દેવવિશેષ જેને વશ છે એવો, પાક નામના અસુરને શિક્ષા કરનાર, મેરની દક્ષિણે રહેલા લોકાર્ધને સ્વામી, એરાવણ હાથીના વાહન વાળા, દેવોને આનદ આપનાર, બત્રીસ લાખ વિમાનને અધિપતી, રજ રહિત આકાશ જેવા સ્વચ્છ વસોને ધારણ કરનાર, યથાસ્થાને પહેરે છે. માતા અને મુગટેવાળે જાણે નવા સુવર્ણના બનાવેલા, મનોહર આશર્ય કરનારા, આજુબાજુ ક પાયમાન થતા, જે બે કુલે વડે ઘસાતા ગાલવાળો, ને ૩૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્યાખ્યાન – આ છાધિ રાજગિત રૂપ મોટી દ્ધિવાળો, શરીર અને આભૂષણોની અત્યંત કાન્તિ વાળે, મહા બળવાળે, || મોટા યશવાળે મોટા મહાભ્યવાળા, મહા સુખવાળો, દેદીપ્યમાન શરીરવાળે, પચવર્ણના પુષ્પોની બનાવેલી કલ્પસૂત્ર અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારે, સૌધર્મ નામે દેવોકને વિષે સીધર્માવત સક નામના વિમાનમાં સુધર્મા નામની સભામાં શક નામના સિહાસન ઉપર બેઠેલો છે હવે ઈન્દ્ર ત્યા શુ કરે છે? તે કહે છે તે ઈન્દ્ર સોધર્મ દેવલોકમ બત્રીસ લાખ વિમાને, શક્તિ ને ૩૬ !! આયુષ્ય અને જ્ઞાનદિક અદ્ધિ વડે ઈન્દ્ર તુલ્ય એવા રોરાશી હજાર સામાનિક દેવો, ગુરુસ્થાનીય અને પ્રધાન સરના એવા તેત્રીસ ત્રાયસિશક દેવો સેમ યમ વરુણ અને કુબેર એ ચાર પાલ, પ્રત્યેક સોળ સોળ હજાર દેવીઓના પરિવાર સહિત એવી પદ્યા શિવા શરીઅ યમ અપસ્ટ નવમિકા રહિણી નામની આડ પટરાણી, બહો મધ્યમ અને અભ્ય તર એ ત્રણ પદ હાથી ઘોડા રથ સુલટ વૃષભ નાટકીયા અને ગધર્વ એ સાત સેનાઓ, સાત સેનાના સાત સેનાધિપતિઓ ચારે દિશાઓમાં રહેલા ચોરાશી રોરાશી હજાર આત્મક દે, ચારે દિશાઓના મળી ઈન્દ્રના ત્રણ લાખ અને છત્રીસ હજાર આત્મરક્ષક દે, વાળા સૌધર્મ દેવલોકમા નિવારણ કરનારા બીજા પણ ઘણા વિમાનિક દેવે અને દેવીઓ ઉપર કહેલા સર્વ પરિવારનું ઈન્દ્ર રક્ષણ કરે છે, વળી સાવલા પરિવારમા ઈન્દ્ર અગસેર છે, નાયક છે, પિષક છે મોટા છે, નિયુક્ત દેવે દ્વારા પિતાના સૈને પ્રતિ અદભુત આજ્ઞા કરાવતે વળી પિતે II પણ આજ્ઞા કરે છે, વરમાં કોઈ પણ આંતરા વિનાનું નાટકમાં થતુ ગાયન, તથા વાગી રહેલ વિણ, __ | || | ૩૬ . Page #47 -------------------------------------------------------------------------- ________________ ॥ ૩૭ ૧ ૪૫ ૪ X. હાથની તાળી અન્ય જિંત્ર, મેરની ગર્જનાની પેઠે ગભીર શથી વાળને મૃગ, મનોહર શબ્દ કરતા ઢાળ, તેઓના મેટા નાક કે દેવ ગણશ્રી અતિયાળા ભોગેશને ભોગવન છતા બેગ છે ॥ ૧૪ ૫ તે મોમેન્ટ આ મ પૂર્ણ જબુદ્રીપ નામના દ્વીપને પોતાના વિસ્તૃત અવધિજ્ઞાન વડે તેને તેતે રહે છે ત્યા શ્રમણુ ભગવાન્ મહાવીરને જમ્મુદ્દીપ નામના દ્વીપને નિષે ભરન ગેમા દાિ ભરતમા શ્રાવણકુંડગ્રામ નામના નગમા કાલ ગેનના ગભત્ત નામના બ્રા ની ભાયું. તલ પર ગેાવની દેવાનન્દા નામની બ્રાહ્માત્રીની કુખમાં ગર્ભ પણે ઉત્પન્ન થયેલા ટ્રુમે છે. ખીને તે હિમંત યે, મનુષ્ટ થયા, ચિત્તમા આન પામ્યા, હ યમા હ પામ્યું, પરમ આનદ પામ્યા પનમાં પીનિવાળા યેા, પરમ તૃષ્ટ ચિત્તવાળ યેા, હના વાશી વિકમિન હળવાળા થયે, વર્માની ધારા નિગાયેલા ક ાના સુધી પુષ્પની જેમ ઉન્નમિત અને ઉના ગમગાળે, વિકમિત થયેા ઉત્તમ કામની જેમ પ્રકૃતિ ાયેય સુખ અને નેત્રવાળે, પ્રભુના દર્શીનથી અતિય પ્રમેાદને લીધે ભ્રમ વાવી, ગાયમાન ઉત્તમ કહ્યુ, બહેરા, બાજુબધ, મુગટ, અને કુડાવાળા, હારથી શોભતા હો, લાયમાન મેાતીનુ ઝુળનક અને ચલાયમાન આણેાને ધાગુ કચ્નારા, આર સહિત, અને ગડ્ડીની ગયવતા હિ-તેવી પુરેન્દ્ર પાનાના સિહાસનથી ઉંડે છે. ઉડીને પાપીડ થકી નીચે ઉતરે છે.ઉતરીને વૈય રત્ન, ઉત્તમ ાતનુ રિષ્કરત્ન, અને અજનન વડે જાણે-ચતુ કારીગરે બનાવી હોયની એવી, વળી સુષ્યમાન ચદ્રકાંતા મણિ અને કંકેતનાદિ, રત્નોથી જડેલી, જેવા પ્રકારની બે પાદુકાને પગથી ઉતારે છે ઉતારીને એક વસવાળુ ઉત્તરા Page #48 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ! ૩૮ ॥ પગમાં જાય છે ઢીચણને પૃથ્વીના તત્વ પર મગ કરે છે કરી આજલિ વડે એ હાથ લેડી તી કરની સન્મુખ સાત ડ પોતાના ડાળે ઢીચણ ઉયે રાખે છે. ડાખેડુ ઢીચણુ ઉચે રાખીને જમણા લગાડીને પોતાના મસ્તકને ત્રણ વાર પૃથ્વીતળે લગાડે છે, લગાડીને પછી પોતાના શરીરને જરા નમાવે છે નમાવીને - કણ અને ફેરખાથી સ્ત ભિત થયેલી પેાતાની ભુજાએને જરા વાળીને ઉ ચી કરે છે, ઉ ચી કરીને એ હાથ જોડી, સે નખ ભેગા કરી, આવત કરી, મસ્તકે અજલિ જોડીને તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે આયેા કે— ॥૧૫॥ ! જઈને અહિં તેને નમસ્કાર હો, ક રૂપી વૈરિને હશુનારા હોવાથી અહિત કહેવાય કોઈ ઠેકાણે અરહતાણ, પાડે છે, ઇન્દ્રાદ્દિકે કરેલી પુજાને જે યોગ્ય હોય તે અહત કડેવાય, તેમને નમસ્કાર હો. કાઈ ઠેકાણે ‘અરિહંતાણુ’ પાઠ છે-પ્રમુએ કર્માંરૂપી ખીજનો નાશ કરેલો છે, તેથી તેમને સ સારરૂપી ક્ષેત્રમા ઉગવુ નથી, અર્થાત્ ફરીને જન્મ લેવો નથી, તેથી તે અરુહ ત કહેવાય, તેમને નમસ્કાર હો અરિહંત કેવા છે? તે કહે છે-“જ્ઞાનાદિ ખાર અર્થાંવાળા ભગથી યુક્ત ભંગ શબ્દના ચોક અથ છે, તે આ પ્રમાણે સૂર્ય, જ્ઞાન, માહાત્મ્ય, યજ્ઞ', વૈરાગ્યપ, મુક્તિ, રૂપ, વીય', પ્રયત્ન, ઇચ્છા, લક્ષ્મી, એન્વય ૧૩, અને યોનિ૪। આ ચોઢ અમથી પડેલો અને છેલ્લો અર્થ એટલે સૂર્ય અને યોનિ એ એ અથ છોડીને બાકીના બાર અથવાળા ભગથી યુક્ત તે આવી રીતે-જ્ઞાનવાળા, માહાત્મ્યવાળા સર્પ મયૂર બિલાડા કૂતરા વિગેરે હંમેશાની શત્રુતા રાખનારા પ્રાણીએના પણ બૈરને શાન્ત કરનારા હોવાથી યશસ્વી, X પ્રથમ વ્યાખ્યાન . ૩૮ ૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ --- ? | || વૈરાગ્યવાળા, મુક્તિવાળા, દર રૂપવાળા, અપરિમિત નવયુક્ત હોવાથી વીર્યવાળા, તપસ્યાદિ કરવામાં પ્રયત્નવાળા, જગતના જીવોને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા, ચોવીશ અતિશયયુક્ત લગીવાળા, ધર્મવાવા, ઈન્દ્રાદિ કરોડ દેવો અને રાજા-મહારાજાઓ વડે સેવાતા હોવાથી વિર્યવાળા. પોતપોતાના તીર્થની અપેક્ષાને ધર્મની આદિના કરનારા તીર્થ એટલે સંઘ અથવા પ્રપમ ગણુર, તેમના સ્થાપનારા પરના ઉપદેશ વિના પિતાની મેળે જ બોધ પામેવા. અન તો ગુગના ભડકાર હોવાથી પુરુષને વિષે ઉત્તમ કર્મરૂપી શત્રુઓને નાશ કરવામાં શૂરવીર હોવાથી, પરીવહને હિન કરવામાં ધીર હોવાથી, ઉપસર્ગો થકી નિર્ભય હોવાથી પુરુષમાં સિહ સમાન પુરુષને વિષે ઉત્તમ સફેદ કમય સરખા એટલે–જેમ સફેદ કમવા કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં કાદવ તથા પાણી બનેલી નિરાલુ રહે છે તેમ ભગવાન ન પણ કર્મો રૂપી કાતમાં ઉત્પન્ન થાય છે, ભોગ રૂપી પાણીબી વધે છે, વૃદ્ધિ પામે છે, અને અનુકમે તે કર્મો તથા ભેગે બન્નેને ત્યજીને નિરાલા થઈને રહે છે. પુરુષને વિષે ઉત્તમ ગજ્વહસ્તી સમાન, એટલે જેમ ગહસ્તીના ગન્ધથી બીજા હાથી નાશી જાય છે, તેમ ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાનાં પવનના ગન્ધથી દુકાલ રોગ વિગેરે ઉપદ્રવો નાશ પામે છે. ભગવાન ચોવીશ અતિશય યુક્ત હોવાથી ભલેને વિષે ઉત્તમ લાલના નાથ, એટલે-યોગ અને ક્ષેમ કરનારા, યોગ એટલે નહિ પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિકની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાવિકનું રક્ષણ, તેના કરનારા દયાના પ્રરૂપક હોવાથી સર્વ જીવુ હિત કરનારા, મિથ્યાત્વરૂપી અધિકારને નાશ કરનારા હોવાથી લોકોને વિષે પ્રદીપ સમાન સૂર્યની પઠે સકે પદાર્થોને પ્રકાશ કરનારા હોવાથી લોકોમાં પ્રત કરનારા. સાતે ભયને હરનારા ૩ી Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ + 86 | | | છે હોવાથી અભયને દેવાવાળા, સાત ભય આ પ્રમાણે-મનુષ્યને મનુષ્ય થકી જે ભય તે ઈહલોકભય, મનુષ્યને ભાષાંતર દેવ વિગેરેથી જે ભય તે પરલોકભય, ધન વિગેરેની ચોરી થવાને જે ભય તે આદાનભય, બહારના કેઈ ! વ્યાખ્યાન, ( નિમિત્ત વિના જે આકસ્મિક લય તે અકસ્માભય, ગુજરાન ચલાવવાને જે ભય તે આજીવિકાભય,૫ મૃત્યુને જે ભય તે મરણય અપકીર્તિ થવાને જે ભય તે અપયશભય, એ સાત ભયને હરનારા હોવાથી અરિહંત ભગવાન અભયને દેનારા છે શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુને દેવાવાળા, સમ્યગ-દર્શન જ્ઞાન અને છે શાસ્ત્રિ રૂપ મોક્ષમાર્ગને દેપાવાળા, સ સારથી ભય પામેવાઓને શરણ આપનારા સર્વથા પ્રકારે જે મરણને અભાવ તે જવું એટલે મેલ, તેને દેવાવાળા, અથવા પ્રાણીઓ ઉપર દયાવાળા ધર્મને ઉપદેશ આપનારા ધર્મના નાયક એટલે સ્વામી ધર્મરૂપી રથના સારથિ, જેમ સારથિ એટલે રથ હંકનાર માણસ ખૂટે માર્ગે A જતા રથને ખરે માર્ગે લાવે છે, તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થયેલો માણસને સન્માર્ગમાં લાવનારા || છે ભગવાન ધર્મરૂપી રથના સારથી છે, તે ઉપર મેઘકુમારનું દષ્ટાંત– મેઘકુમારનું દૃષ્ટાંત એક વખતે શ્રી મહાવીર સ્વામી પૃથ્વી ઉપર વિચરતા રાજગૃહ નગરની બહાર ઉદ્યાનમાં સમેસર્યા હતા. | ત્યા શ્રેણિક નામે રાજા હવે તેને ધારણી નામે રાણી હતી, તેને મેઘકુમાર નામે પુત્ર હતે પ્રભુની દેશના સાભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ગયા દેશના સાભળી મેઘકુમારને વૈરાગ્ય આવવાથી તેણે | || ૪૦ છે. પિતાની આઠ સી એને ત્યાગ કરી કેટલીક મહેનતે માતાપિતાની આજ્ઞા લઈ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૧ || i || પછી ભગવાને મેવકુમારને ગ્રહણ આવા વિગેરે સાધુને આચાર શીખવતા નિમિત્તે સ્થવિરેને સે જ હવે રાત્રિને વિષે અનુક્રમે સ થારા કરતા મેઘકુમારને સ થારે સર્વ સાધુઓને છેડે ઉપાશ્રયના બારણું પાસે આવે ત્યાં માત્ર વગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂળથી તેને સથારે ભરાઈ ગયે તેથી રાતમાં ક્ષણવાર પણ નિદ્રા આવી નહિ, તેથી તે વિચાર કરવા લાગે કે–અહો ! કયા મારી સુખશપ્યા અને ક્યા આ પૃથ્વી પર આળોટવું , આવું દુ ખ મારે ક્યાં સુધી સહન કરવુ ?, માટે હું તે સગરમાં પ્રભુની રજા લઈ પાછો ઘેર જઈશ” એમ વિચાર કરી, સવાર થતા જ્યારે પ્રભુ પાસે આવ્યો ત્યારે પ્રભુને મિષ્ટ વચનથી બોલા–“હે વત્સ ! તે વિશે આવું દુર્યાન ચિતવ્યું, પણ તે વગર વિચારતુ છે, કારણ કે-આ છે નારકીના તીવ્ર દુખે અનેક સાગરેપમ સુધી ઘણી વાર સહન કર્યા, તે દુ ખ આગળ આ દુ ખ શા હિસાબમાં છે ? એવો કેણ મૂર્ખ હોય કે જે ચકવર્તીની ઋદ્ધિ મૂકી દાસપણું સ્વીકારે ? એવો કેણ હોય કે જે ચિતામણી મૂકીને પત્થર ગ્રહણ કરે ? હે મેઘ ! નારકીનાં દુખને પાર આવે છે તે મનુષ્યના દુખને પાર કેમ ન આવે ? તુચ્છ મુખને માટે ચારિત્ર રત્નને ત્યાગ કવો એ શું વીરપુરુષનું કામ છે ? મરવું બેહતર છે પણ ચારિત્રને ત્યાગ કરવો ઠીક નથી ચારિત્રનું કષ્ટ જ્ઞાન સહિત છે, માટે તે મહા ફલદાયક છે. વળી તે જ પૂર્વભવમાં ધર્મને માટે કઇટ સહન કર્યું હતુ, તે કષ્ટથી તને આટલું મળ્યું, તે તારા પૂર્વભવની વાત સાભળ– તુ અહીંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં છ દતશયવાળો વેત વર્ણવાળે અને એક હજાર ૪૧ ! Page #52 -------------------------------------------------------------------------- ________________ - % - કલ્પસૂત્ર હાથીઓને સ્વામી એવો સુમેરુબ નામે હસ્તિરાજ હતે એક દહાડો ત્યા મા દાવાનળ લાગે, તેથી ભય પ્રથમ ભાષાંતર | પામીને તે હાથી ત્યાંથી નાસવા લાગે નાસતા નાસતા તર થશે, એટલામાં બહુજ કાદવવાળા એક વ્યાખ્યામ, તળાવ પાસે પડો તળાવમાં જગના સારા માર્ગથી હાથી અજાણ હતો, તેથી તેમ જતા કાઢવામાં A કર ખુચી ગયે, એવી રીતે પાણી અને તીર બન્નેથી ભ્રાટ થયે એટલામાં તેના પહેલાના જોરિ એક હાથી || ત્યાં આવી તેના દતશવના ઘાતથી ઘાયલ કર્યો, તેથી સાત દિવસ સુધી મહા વેદના જોગવીને એક છે વીસ વરસનું આયુષ્ય સ પૂર્ણ કરી મરણ પામે ત્યાથી વિધ્યાચલ પર્વતમા લાલરગવાળા ચાર દાતશુળ| વાળ સાતસો હાથીઓને સ્વામી એ હાથી થયે એક વખતે દર સળગેવા દાવાનળને દેખીને તે હાથીને જાતિસ્મરણ થયું પિતાને પૂર્વભર યાદ આવે પછી એવા દાવાનળથી તે બચવા માટે હાથીગે ચાર * ગાઉનું માલું બનાવ્યું તે માડલામાં ચોમાસાની આદિમા તથા અ તમે જે કાઈ ઘાસ વેવાઓ વિગેરે ઉગે તે સર્વેને મૂળમાંથી ઉખેડી સાફ રાખે હવે એક વખતે તે જ વનમાં દાળનળ લાગે, તેથી સદાળા વનવાસી જીવો શયથી તે માલામે આવી ભરાયા તે હાથી પણ જલદી માલામા આવ્યો તલ જેટલી પણ જગ્યા રહી નહિ આ વખતે તે હાથી પોતાના શરીરને ખજવાળવા માટે એક પગ ઊંચે કર્યો, એટલામાં એક સસલો બીજી જગ્યાએ ઘણી સકડાશ હોવાથી તે જગ્યાએ આવીને બેઠો હવે પગથી શરીર ખજવાળીને જેવો તે પગ નીચે મૂકવા લાગે કે તરત તેણે તે જગ્યાએ સસલાને જે તેની દયા લાવી અઢી દિવસ સુધી એવી જ રીતે પગ ઉચે ધરી રાખ્યો પછી જ્યારે દાવાનળ શાત થયે ત્યારે } || ૪ર ૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩. II આ સઘળા જ પિતાપિતાને સ્થાનકે ગયા, સસલો પણ ચાલ્યો ગયો, પણ તે હાથીને પગ ઝલાઈ જવાથી પગની બધી રગ બધાઈ જવાથી, જે તે પગ નીચે મૂકવા ગયે કે તુસ્તા જ પૃથ્વી પર પડી ગયે. ક્રિ ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરાથી પીડિત થઈને, દયામય રહીને, તે વસનું આયુષ્ય સ પૂર્ણ કરીને શ્રેણિક રાજાની પ્રાણી નામે રાણીની કુખે તુ પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તે મેકકુમાર ! તે તિર્યંચના ભાવમાં પણ ધર્મને માટે આવુ કષ્ટ સહન કર્યું, તેથી તારો રાજકુળમાં જન્મ થયે, તે ચારિત્રને માટે કષ્ટ સહન કરતાં કેટલું ફળ મળશે તેને વિચાર કરે છે મેઘ ! તિર્યંચના ભવમાં તે તુ અજ્ઞાની હતો છતાં દયાળુપણે તે વ્યથાને જરા પણ ગણકારી નહિ, તે અત્યારે જ્ઞાન પામીને પણ જગવંદનીય એવા સાધુઓના ચરણથી અફળ છતો શા માટે જાય છે ? તે સાધુ તે જગ વે દનીય છે, એમના ચરણની જ તે પુણ્યવાન જીવને લાગે. માટે સાધુઓના પગ લાગવાથી દુ બ ન આણવુ” એ પ્રમાણે પ્રભુનું કહેવું સમાને મેનકુમારને જાતિસ્મરણ થયુ પિતાના પૂર્વના બન્ને કાન સવારોને મેનકુમારને વૈરાગ્ય થયે, અને પ્રભુને નમીને બોલ્યો કે –“હે નાથ ! હે સ્વામી ! આપ ચિરકાલ જયવતા વર્તો. જેમ ઉન્માર્ગે જતા રથને કુશવ સારિત્રિ પરે માર્ગે લાવે, તેમ આપ મને ફરીથી સન્માર્ગે લાવ્યા. પ્રભુ ! આપે મારે ઉદ્ધાર કર્યો” એવી છે તે પ્રતિબોધ પામેલો મેદાકુમાર ચાનને વિષે સ્થિર થયો અને એવો અભિગ્રહ લીધે કે-ગાજથી મારે છે તે સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રમે ગમે તેવું સકટ પડે તે પણ ન કરવી એવો ચાવજીવ સુધીને અભિગ્રહ કી, નિરતિચારપણે ચારિત્ર પાળી, |||| ૪૩. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ * તીવ્ર તપ તપી, એ તે ચોક માસની સલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન ભાષાંતર | થયો ત્યાથી ચવીને મહાવિદેહ વિમા મોક્ષે જશે આવી રીતે ભગવાન ધર્મરૂપી રથને સારી છે. // વ્યાખ્યાન | ઈતિ મેનકુમાર દષ્ટાન 0.2 ની વ્યાખ્યાન પુરૂજી ) એ વળી શ્રી અરિહંત ભગવાન કેવા છે? તે કહે છે ધર્મને વિષે શ્રેષ્ઠ એવા ગાતુર ત ચવતી સમાન નાગલી 01 છે જેમ શકવર્તી ત્રણ સમુદ્ર અને શાથે હિમવત, એ ચારે પૃથ્વીના એ તને સાધે છે, તેથી બીજા રાજાએ * ના પાને છે તે કરતા અતિશયવાળા હોય છે, તેમ ભગવાન પણ બીજા ધર્મ પ્રવર્તને વિષે અતિશયવાળા હોવાથી ગવતી સમાન છે અથવા ધર્મરૂપી ઉત્તમ ચક વડે નાદિ ચારે ગતિને અ ત કરનારા સસાર રામુદ્રમાં બૂડતા પ્રાણીઓને બેટની પેઠે આધારભૂત, અનાર્યોને નાશ કરી રક્ષણ કરનાર, કર્મોના ઉપદ્રવથી ભય પામે લાને શરણ છે. પ્રાણીઓને ગતિ છે, દુખી પ્રાણીઓ સુખને માટે જેને આશરો લે તે ગતિ કહેવાય, સ સારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓને આધાર અસ્મલિત એવા કેટાજ્ઞાન અને કેવલદર્શનને પારણ કરનારા નિવૃત્ત થયા છે છતા એટલે ધાતિક અથવા સસાર જેઓથી, એવા રાગ-દ્વેષને જીતનારો ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગ-દ્વેષ જીતાવનારા વસમુદ્રને તરનારા ભવ્ય પ્રાણીઓને તારનારા જીવાદિ તને જાણનારા બીજા પ્રાણીઓને તને બોધ આપનારા બાહ્ય અને ચાલ્યર પરિગ્રહ રૂપ ધનથી, અથવા આ કર્મબંધનથી મુકત થયેલા બીજાઓને તે બધનથી મુકાવનારા કેવાજ્ઞાન વડે સઘળું જાણનારા, કેવાદર્શન વડે સઘળું જેનારા, ઉપદ્રવ રહિત, અવ, રેગ રહિત, અનતા પાર્ગોના જ્ઞાનરૂપ, ક્ષય રહિત, પીડા છે | * ૪૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫ ૪૫ ॥ રહિત, અને જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવા પડતા નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા તથા જીતેલ છે ક રૂપી વરાના ભય જેોો જોવા મ જિનેશ્વરેને નમસ્કાર હો એવી રીતે સ જિનેશ્વરાને નમસ્કાર કર્યાં બાદ સૌધરોન્દ્ર શ્રીવીરપ્રભુને નમસ્કાર કરે છે? શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરને નમસ્કાર હા મહાવીર પ્રભુ કેવા છે ? પોતાના તીથની અપેક્ષાએ ચતુર્વિધ સ ઘરૂપ તીની આદિ કરનારા છેવા તીર્થંકર ઋષભદેવ વિગેરે પૂતીકરાએ વર્ણવેલા યાવત્ સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા અહી રહેલે હુ, ત્યા—દેવાનદની કુક્ષિમાં રહેલા ભગવતને વદન કરુ છુ ત્યા રહેલા ભગવાન્ અહી રહેલે મને પોતાના જ્ઞાન વડે દખા, એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન્ મહાવીરને વદન કરે છે, નમસ્કાર કરે છે. વદન અને નમસ્કાર કરીને ઉત્તમ સિહાસન ઉપર પૃદિશા તરફ મુખ કરીને મેઠા ત્યાર પછી દેવાના ઇન્દ્ર અને દેવાના રાજા એજ તે શકેન્દ્રને આવા સ્વરૂપના આત્માને વિષે થએલા ચિતવન સ્વરૂપ અભિલાષા રૂપ મનમાં થયેલા-વચનથી પ્રકાશિત ન હૈ કરેલા સકલ્પ ઉત્પન્ન થયે ॥૧૬॥ ઈન્દ્રને શુ સકલ્પ થયા ? તે કહે છે ખરેખર ભૂતકાળે ભેવુ કોઈ વખત થયું નથી વર્તમાનકાલે એવુ થતુ નથી વળી ભવિષ્યકાળમા એવુ થશે નહિ કે- તીકરો ચક્રવતીએ બલદેવા અને વાસુદેવા કુળમા અપમકળામાં થોડા કુટુંબવાળા કુળમાં નિનકુળામા કૃપણકળામા ભીખ માગી આજીવિકા ચલાવનારા ભાટ ચારણ વિગેરે ભિક્ષુક કુળામા તથા બ્રાહ્મણકળામા, તેને ભિક્ષાવૃત્તિવાળા હોવાથી નીચકુલવાળા ગણાય છે. ભૂતકાળમાં આવ્યા હોય વ`માનકાલમા આવતા હોય અને ભવિષ્યકાલમાં આવવાના હાય * ૫૪૫ ૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ॥ ૪૬. એટલે ઉપર બતાવેલા હલકા દેવામા તીર્થંકર વિગેરે આવ્યા આવે કે આવશે એ વાત ની નથી, મનતી નથી, તેમ બનશે પણ નહિ ॥૧ના ત્યારે કેવા કુલોમા તીર્થંકર વિગેરે આવે? તે કહે છે— નિશ્ચયી તીર્થંકરો ચકવતી એ બલદેવા અને વાસુદેવા શ્રીઋષભદેવે આરક્ષકપણે એટલે કોટવાલ તરીકે સ્થાપેલા ઉગ્રકળે મા શ્રીઋષભદેવે ગુરુપણે સ્થાપેલા ભાગકુળમા શ્રીકૃષભદેવે મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુળામા શ્રી ઋષભદેવને વશ જે ઇફ્નાકુ, તે વશમા થયેલા માણસોના કુળામા શ્રીષભદેવે પ્રજાલેાકેા તરીકે સ્થાપેલા ક્ષત્રિયકુળમા હરિવશકુળામા તથા શ્રીઋષાદેવના વશમા થયેલા જ્ઞાતકુળ વિગેરે ખીજા પણ તેવા પ્રકારના શુદ્ધજાતિવાળા અને શુદ્ધકુલવાળા વશેોમા, મેાસાળને શુદ્ધ પણ તે શુક્રજાતિ કહેવાય, અને પિતાના શુદ્ધ પક્ષ તે શુદ્ધકુલ કહેવાય આવ્યા હતા આવે છે અને આવશે।૧૮। પરંતુ લેકામા અચ્છેરારૂપ એટલે આશ્ચરૂપ પદાર્થ પણ ભવિતવ્યતાને યોગે થાય છે, કે જે આ દેરા, અન તી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે। આ અવસર્પિણીમા દસ અચ્છેરા થયા છે, તે નીચે પ્રમાણે— “શ્રી મહાવીર સ્વામીને કેવલી અવસ્થામા પણ ઉપસર્ગ, ગહણ, સ્ત્રી તીર્થંકર, અભાવિત પદા, એટલે મહાવીર તી કરની પહેલી દેશના નિષ્ફલ થવી, કૃષ્ણનુ અપરકકામ ગમન, ચન્દ્ર અને સૂર્યનુ મૂલ વિમાને ઉતરવુ, હરિવશકુળની ઉત્પત્તિ, ચમરેન્દ્રના ઉત્પાત ગેણે ઊંચે જવુ, એક સમયે એકસે ને આનુ પ્રથમ વ્યાખ્યાન ॥ ૪॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૭ I સિત થવું, અને અ યતિઓની પૂજા એ દર છે અને તે કાળે થયાં છે.” પહેલુ -શ્રીરાભુને વિવાન થયા પછી પણ ગોશાલાને ઉપસર્ગ કર્યો. તે આવી રીતે – || એક વખતે શ્રીવીપણું વિશા થકા શવની નગરીમાં સરેર્યા. તે રામય ગોશાતો પણ હું છે એમ તકોમાં પિતાની સિદ્ધિ કરી શકે તેજ નગરીમાં આવ્યો. ત્યારે લોકોમાં એવી વાત ફેલાણી ડે, શ્રાવસ્તી નગરીમાં તે એક વખતે બે જિને વર્તે છે. તે સાંભળીને શ્રીગૌતમસ્વામીને પ્રભુને પૂછયું A કે, હે સગવદ્ ! પિતાને જિન કહેઠ્ઠાવનાર આ બી કોણ છે ?, પ્રમુએ કહ્યું કે હું ગોતમ ! એ માણસ જિન નથી, પણ શરમણ ગામના રહેવાસી મબલિ નામના માણસની સુભદ્રા નામે મીની કુક્ષિણે જન્મ ગોશાલે છે દાણી ગાયોવાળી ભાદાણની ગોશાલામાં તે જમ્યો હતો, તેથી તેનું નામ ગોશાલ પડ" છે ! મારી છાત અવસ્થામાં છ વરરા સુધી તે મારી સાથે વિવી, મારા જ શિષ્ય તરીકે તે રહી મારી પાસેથી કાઈક બહુત થઈને પિતાને ફેગટ જિન કહેવરાવે છે, આવુ લાગવતનું વગન શાંવાળીને તોમાં વાત ફેલાઈ ગઈ કે, ગોશાળો જિન નથી. આ વાત નગરમાં સ્થળે સ્થળે સાંભળીને ગોશાડાને in ગુ એક દિવસ ભગવત આ છે ના શિષ્ય ગચીએ ગો હતો, તેને ગોશાળે કહ્યું કે આગ ન ! તુ શાક દષ્ટાં કાળ કેટલાક વેપારીઓ શ મેળવવા માટે ગાડાળોમાં વિવિધ "કાના કરિયાણા ભરીને પરેશ રાવ્યા હતા ગાવતા ક જ ગામ પડા ' ત્યાં કેઈથળે પાણી ન મળભળી બહુ તા થયા, તેથી પાણીની તાર કરવા લાગ્યાએવામાં તેઓ રાધના કરીને ' ' રાવી ગારે તડ લીનુ વા ઉગે છે તેઓને નિશ્ચય છે કે, રાફડામાં પાણી લેવું ' S૪૭T Page #58 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ॥ ૪૮ ॥ કે ખાદ્યો, તેમાથી સાતુ નીકળ્યુ જોઈ એ પછી તેઓએ એક ટેકરા ખાદ્યો, તેમાથી ઘણુ પાણી નીકળ્યુ પીવાથી તેની તરસ છીપી, વળી પાતાની પાસેના વાસણા પશુ પાણીથી ભી લીધા વૃદ્ધ માણસે કહ્યુ આપણુ કામ સિદ્ધ થયુ છે, માટે હવે ખીજો ટેકરા ખાદા નહ’એમ છતા પણ તેઓએ ખીન્ને ટેકો વળી વૃદ્ધ માણસે વાર્યો છતા તેઓએ ત્રીજો ટેકરા ખાદ્યો, તેમાથી રત્ના નીકળ્યા ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યુ કે--ભાઈ એ ! આપણને પાણી મળ્યું, સાનુ તથા રત્ના મળ્યા હવે ચેાથે ટેકરા ખાશે નહિ તે ખાઇ તે તેમ મને ઠીક જણાતુ નથી માટે આ ખૂઢાનુ કહ્યુ માને અને હવે રસ્તા પકડો' આ પ્રમાણે વારવા છતા વેપારીગાએ અત્યંત લાભને વશ થઈ ચેાથે ટેકરા પણ ખાદ્યો તેમાથી દૃષ્ટિવિષ સ નીકળ્યો તે સર્પે કોથી રાડા ઉપર ચડી, ચારે તરફ દૃષ્ટિ ફેકી તેઓને ભસ્મીભૂત કરી નાખ્યા હવે તે વેપારીઓને હિતેાપદેશ આપી વાવાવાળા પેલેા વૃદ્ધ માણસ તા ન્યાયી હતા, તેથી તેના ઉપર અનુક પા આવવાથી વનદેવતાએ તેને જીવતા પોતાને સ્થાનકે પહાચાડયો એવી રીતે એ આણુદ તારા ધરેંચાય આટલી બધી પોતાની સ પદ્મા હોવા છતા હજુ પણ અસતુષ્ટ થઈને જેમ તેમ નિદા કરી મને ક્રોધ ચડાવે છે તેથી હુ મારા પેાતાના તપના તેજથી તેને આજેજ ખાળીને ભસ્મ કરી નાખીશ, અત્યારે તે માટેજ ચાલ્યો છુ માટે જા, તુ જલદી જઈને તેને આ સઘળા વૃત્તાત નિવેદન કર ત્યા જઈ ને તારા ધમ ચાને હિતકર ઉપદેશ આપજે, તેથી તુ તેા ન્યાયી હાવાથી પેલા વૃદ્ધ વેપારીની જેમ હુ તને આ પ્રમાણે સાભળી આણદ મુનિ ભયભીત થઈ ગયા, અને ભગવતની પાસે જલદી જીવતા રાખીશ ’. તે પાણી પછી એક પ્રથમ વ્યાખ્યાન ! ૪૮ ૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ॥ ૪૯ ૧ ૪૯૫ ૫ આવીને તે સર્વ વૃત્તાત જણાવ્યા પ્રભુએ કહ્યુ કે આ ગેાશાળા આવે છે, તેથી આણુઇ ! તમે સાધુએ તુરતમાં આડાઅવળા ગાલ્યા જા વળી ગૌતમ વગેરેને નિવેદન કર કે કોઈ પણ સાધુ તેની સાથે ભાષણ ન કરે' તેએ તેમ કર્યો ખાઇ ગોશાળા ભગવતની પાસે આવ્યા, અને ખેલ્યા કે અરે કાશ્યપ તુ એમ કેમ ખેલ્યા કરે છે કે, આ ગોશાળા તે મ મિલના પુત્ર છે, તે તારો શિષ્ય તેા મૃત્યુ પામ્યા છે, હુ તે ખીન્ને જ માણસ છુ, પરંતુ તે ગેાશાલાના શરીરને પરિષા સહન કરવામાં સમથ જાણીને હું તે શરીરમાં રહ્યો છું. એવી રીતે તેણે કરેલા ભગવાનના તિરસ્કારને સહન ન કરી શકવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના એ સાધુએ તેને વચમા ઉત્તર દેવા લાગ્યા. તેથી ગેશાળે ગુસ્સે થઈ તે અન્ને ઉપર તેજૅલેશ્યા મૂકીને તેઓને ખાળી નાખ્યા. તે એ સાધુએ કાલ કરી સ્વર્ગમા ગયા પ્રભુએ ગોશાલાને કહ્યુ કે હું ગેાશાલા કોઈ ચાર ચારી કતાં માણસાના ટોળામા સપડાઈ ગયા, તે વખતે કીલ્લા પ°ત કે શુઢ્ઢા જેવુ છુપાવવાનુ સ્થાન ન મળવાથી પોતાની આગળી અથવા તણખલા વડે પેાતાને છુપાવે તે તેથી શુ તે છુપાઈ શકે ?. એવી રીતે તુ પણ જેમ તેમ ખેલી પેાતાને છુપાવવાના પ્રયત્ન કરે છે, તેથી શુ તુ છુપાઈ શકીશ ? તુ તેજ ગોશાળા છે, ખીજે કાઈ નથી, ફાગઢ શા માટે તારા આત્માને છુપાવે છે ?” આવી રીતે સમભાવપણે યથાસ્વરૂપ ભગવતે કહ્યા છતા તે દુરાત્માએ કોધ કરી ભગવત ઉપર પણ તેઝૂલેશ્યા મૂકી પરંતુ તે તેજલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને ગોશાલાનાજ શરીરમા દાખલ થઈ તેને લીધે તેનુ આખુ શરીર દાઝી ગયુ, અને તેથી સાત દિવસ સુધી અત્યત વેઢના ભોગવી સાતમી રાત્રિએ મરણ પામ્યા. તે i e u Page #60 -------------------------------------------------------------------------- ________________ Wિદ્વિતીય | વ્યાખ્યાન, છે ૫o | કલ્પસૂત્ર ને લેથાના તાપથી લાગવાનને પણ છ મહિના સુધી લેડીખંડ ઝાડો રહ્યો શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન થયા પછી ભાષાંતર | પણ આવી રીતે ઉપસર્ગ થયે તીર્થકરને કેવલજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય, છતા ઉપસર્ગ થયે એ અચ્છેર થયુ ૧ બીજ અછેર -ગહરણ, એટલે ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકાવું તે પહેલાંના કેઈ પણ જિનેશ્વરને થયું નથી પણ શ્રીવીરપ્રભુના ગર્ભનું સ કમણ દેવાન દાની કુક્ષિમાથી ત્રિશલારાણીની કુક્ષિમાં આ થયું છે એ અચ્છેર થયું રે ત્રીજ છે – તીર્થકર એવો નિયમ છે કે, તીર્થકર પુરુષે જ હોય છે, કદાપિ સી ન હોય પણ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુ ભરાજની મલિ નામે કુવીએ ઓગણીસમા તીર્થંકરરૂપે આ થઈને તીર્થ પ્રવર્તાવ્યુ, એ અચ્છેર થયુ ૩. શુ આછેર --અભાવિત પર્વ એટલે તીર્થ કરની દેશના નિષ્ફળ થવી. તીર્થકરની દેશના કોઈ પણ વખતે નિષ્ફળ થતી નથી પણ આ અવસર્પિણીમાં શ્રીવીરપ્રભુ કેવલજ્ઞાન પામ્યા બાદ દેએ રચેલા પહેલા સમવસરણની અ દર દેશના દીધી, છતાં તેની કોઈને વીરતિ પરિણામ થયો નહિ. એ અચ્છેર થયું કે પાંગ છેર-કીપરી માટે નવમાં વાસુદેવ શ્રીકૃષ્ણનું અપરકકા નામે નગરીમાં ગમન થયું. તે આ રીતે એક દિવસ પાડની ભાર્યા દ્રૌપદી પાસે નારદ્ર ષિ આવ્યા તે વખતે તેણીએ નારને અસ યતિ જાણીને ઉભા થઈ સામે આવવું’ વિગેરે આદર સત્કાર કર્યો નહિ, તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે | | ૫o | Page #61 -------------------------------------------------------------------------- ________________ === { ૫૧. --—* -—* - –“મારું અપમાન કરનારી દ્રોપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું એમ વિચારી નારદ ઘાતકીખડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરક કા નગરીને રાજા પોત્તર સીમાં અત્યન્ત લુપ હતું, તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું તેથી પોત્તરે દ્રૌપદી ઉપર અનુરાગી થઈ, પિતાના મિત્ર એક દેવ પાસે તેણીનું હરણ કરાવી, પિતાના અન્ત પુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ પિતાનુ સતીપણું જાળવી રાખ્યું હવે પાંડેની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જાહેર કરી તેથી તેણે ઘણે સ્થળે શોધ કરાવી, પણ પત્તો લાગે નહિ એટલામાં નારકને મેઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા. પછી કૃeણે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કર્યું, પ્રસન્ન થયેલા દેવે સમદ્રમાં માર્ગ આપે, તેથી બે લાખ જન વિસ્તારવાળા લવણસમુદ્રને કૃષ્ણ તથા પાંડેના રથ તરી ગયા અને પછી અપરકકામાં જઈ નરસિહનું રૂપ કરી, કૃષ્ણ પોત્તર રાજાને જી પઢીના વચનથી તેને જીવતે છોડ્યો. દ્રૌપદીને સાથે લઈ પાછા ફરતા કૃણે પિતાને શખ ફૂક્યો, તે શખને શબ્દ સાભળી ત્યાંના કપિલ આ વાસુદેવને આશ્ચર્ય થયું, અને તેથી તેણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવત જિનેશ્વરને પૂછ્યું, ત્યારે તેમણે કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યુ આ પ્રમાણે સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા માટે ઉત્સુક થઈ તુરત સમુદ્રને કાઠે આવ્યા, અને પિતાને શબ ફૂક્યો, સમુદ્રમાં ગમન કરતાં કૃbણે પણ પોતાને શખ ક્ય, તે બન્ને વાસુદેવના શબદો મળ્યા આવી તે પહેલા કોઈ વખત થયું નથી, તેથી અરુ થયુ છે. | | પt !! Page #62 -------------------------------------------------------------------------- ________________ [1 દ્વિતીય કહ૫સુત્ર છે. અચ્છેર -કોશાબી નગરીમા ભગવાન શ્રીમહાવીરને વાઢવા માટે સૂર્ય અને ચંદ્ર પિતાના મૂળ ભાષાંતર || વિમાને સાથે ઉતર્યા હતા, એવુ કઈ વખત થયું નથી, તેથી અચ્છેરુ થયુ ? વ્યાખ્યાન, * E સાતમુ અચ્છેરુ-હરિવશ કુલની ઉત્પત્તિ તે આવી રીતે-કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાળવીની વનમાલા નામની સ્ત્રીને અત્યન્ત રૂપાલી દેખી અન્ત પુરમાં બેસાડી દીધી તેથી તે શાળવી પિતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલે બધે ગાડો થઈ ગયો છે, જેને દેખે તેને વનમાવા વનમાલ” કહીને બોલાવા લાગ્યા કૌતુકપ્રિય છે અને બાળકેથી ઘેરાએલે તે ગાડો વીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યા, અને વનમાલા વનમાલા” પિકારવા લાગે ઝરુખામાં બેસી કીડ કરી રહેલા રાજાએ અને વનમાલાએ તેને દેવે ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ છેદ કરવા લાગ્યા કે, “આપણે આ કામ અનુચિત કર્યું, આપની વિષયવાસની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જીદગી બરબાદ કરી વિષયને વશ થઈ કામ માણો શુ શુ અનર્થ નથી કરતા ?” આ પ્રમાણે પિતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવા ભવિતવ્યતાને વેગે તેગો ઉપર વિજળી પડવાથી તેઓ બને મળીને હરિવર્ડ ક્ષેત્રમાં યુગલીયા થયા હવે રાજા અને વનમાયા મરી ગયા જાણી વીસ્કને શુદ્ધિ આવી, તે વિચારવા લાગ્યો કે-ઠીક થયું, પાપીઓને પાપ નથુ” ધીરે ધીરે વીરક ડાહ્યો થઈ ગયો ત્યાર પછી તે વૈરાગ્યભાવથી તાપસ થઈ તપ તપીને મૃત્યુ પામી વ્યન્તર દેવ થયે તે વ્ય તર વિભાગજ્ઞાન વડે બને યુગલીયાને જોઈ ચિતવવા લાગે કે-“અરેરે ! આ બન્ને મારા પૂર્વભવના વૈરિ યુગલીયાનુ સુખ છે છે Page #63 -------------------------------------------------------------------------- ________________ છે ૫૩ EX * ભગવી છે, અને વળી પાછા ન થઈ અનુપમ ગુણ લાવશે. મન ગુણ ભગવે એ મારાથી કેમ સહન થાય ? તેથી આ બનેને દુર્ગતિમાં પદ જેથી હું ન પામે મ વિચારી તે વ્યતર પિતાની શક્તિ વડે તે બન્નેના શરીર અને આયુષ્ય એ ક્ષિત કરી દીધા. અને આ ભારતમાં લાવીને રાજ્ય આપી સાત વ્યાન શીખવાડ્યાં તે બેના નામ હરિ અને હરિણી નેમ પ્રાદ્ધ કરીને, પોતાના પૂર્વ વિના રિને માં મદિરાદિ સાત વ્યસનેમાં આશક્ત કરીને બે વાર ગા ગમે. તે બન્ને રાતે વ્યપન વી મૃત્યુ પાગી નરકમાં ગયા. તે હરિના વશમા જે માણસે થયા તે હરિવશથી ગોળખાવા હાગ્યા. અહીં યુવીયાનુ આ ક્ષેમ આવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું ફિ થવું, તથા યુગલી યાનું નકે જવું, એ સઘળું આછેરી રૂપ જાણવું છે કરી આડમુ આછેર -ગારકુમારોના ઈન્દ્ર અમરેન્દ્રનું ઊંચે જવું તે આ રીતે. પૂરગ નામને નિષિ તપ તપીને ગમન થશે. નવા ઉત્પન્ન થયેલા તેણે અવવિજ્ઞાન વડે પોતાના મસ્તક ઉપર બને છે, તેથી ઈર્ષ્યાથી ધમધમી રહેતા તેણે ગુસ્સે થઈ ભગવાન શ્રી મહાવીર શરણુ લઈ, ભયકર રૂપ કરી, લાખ જિન શરીર કી, હાથમાં પરિ નામનું હરિયાર લઈ, ગર્જના કરી તે પરિવને ચારે તરફ ઘુમાવતો શકના આત્મલક ને ત્રાશ પમાડતો ઊરો ગએ, અને સીધર્માવલંસક વિમાનની વેરિકામાં પણ પી શકને આકાશ તથા તિરસ્કાર કરવા લાગે તેવી શકે પણ કહે ઈ તેના તરફ જાજવલ્યમાન વ4 છોડ્યું તેની ભાભીન બનેલે ચરમેન્ટ તુરત પ્રભુ વરના ચરણકમલમાં આવી પડે. ત્યાર પછી શકે તે વૃત્તાન અવધિજ્ઞાનથી જાણી, તીર્થકરની આશાતનાના લાયથી તુરત ત્યાં આવી -૪:- - || એ પડે છે Page #64 -------------------------------------------------------------------------- ________________ - - કલ્પસૂત્ર ન વન્ડ હજુ ચાર અગુવ છે, હતુ તેવામાં સહી લીધું. અને ચમેન્દ્રને કહ્યું કે–આજ તે ફક્ત પ્રભુની મા કાલ ભાષાંતર || કૃપાથી જ તેને છોડી દઉ છું” એમ કહીને તેને છોડી દીધો એવી રીતે ચમરેન્દ્રનું જે ઊર્ધ્વગમન થયુ, { વ્યાખ્યાન. છે. તે છેજાણવું ૮ | છે ૫૪ નવમુ અ૭૨-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે ને આડ એક સમયે સિદ્ધ ન થાય, અવસર્પિણીમાં | || સિદ્ધ થયા તે આ પ્રમાણેશ્રીવાષભદેવ, ભરત સિવાય તેમના નવાણુ પુત્રો, અને ભગતના આઠ પુત્રો, એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચર થયુ ૯ દસમુ અચ્છે –અસ યતિઓની પૂજા આરભ-પરિગ્રહમાં આસક્ત જે અસ યમી બ્રાહ્મણ વિગેરે, તેઓની પૂજા નવમા અને દસમા જિનેશ્વરની વચ્ચેના કાળમાં થઈ છે હમેશા સયતિજ પૂજાય છે, માં પણ આ અવસર્પિણીમાં અસાતિઓની પણ પૂજા થયેલી છે, એ અચ્છેર થયુ ૧૦. આ દસે અચ્છેરા અન તકાલ ગયા બાદ આ અવસર્પિણીમાં થયા છે. એવી જ રીતે કાળનું તુલ્યપણુ હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાચ ઐરવતોમાં પ્રકારોતરે દસ દસ ડેરો જાણી લેવા હવે A આ દસ અચ્છેરા કયા કયા તીર્થંકરના તીર્થમા થયાં છે તે જણાવે છે-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક્સો આઠ એક સમયે સિદ્ધ થયા, તે શ્રી ભદેવના તીર્થમા જાણવુ હરિવંશની ઉત્પત્તિ શ્રી શીતલનાથના તીર્થમા જાણવી. કૃષ્ણ વાસુદેવનું અપરક કામ ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવું હરિવ શની ઉત્પત્તિ શીશીતલનાથના તીર્થમા જાણવી કૃષ્ણ વાસુદેવનું અપરકકામા ગમન શ્રી નેમિનાથના તીર્થમાં જાણવુ. સીન | છે ૫૪ તીર્થ કર થવુ, તે શ્રીમતિલનાથના તીર્થમા જાણવું અ યતિઓની પૂજા શ્રી સુવિધિનાથના તીર્થમા જાણવી * Page #65 -------------------------------------------------------------------------- ________________ { ૫૫ છે બાકીના-ઉપ, બર્માપહાર, અમાવિન પર્યા, અમરેન્દ્રનું ઉચે જવું, તથા સૂર્ય ચનનું મૂવ વિમાને ઉતરવું, એ પાંચ અકેરાં શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં જાગવા વળી તે કેન્દ્ર વિચારે છે કે* સજ્ઞા વડે નીચગોત્ર નામનું જે કર્મ કેવું ? તે કહે છે- જેની સ્થિતિને ક્ષય થયો નથી જેને રસ અનુભવ્યો નથી એટલે વેવ નથી તથા જે કર્મના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યા નથી એવા પ્રકારના નીચગાત્ર નામના કર્મના ઉદયથી શ્રી મહાવીર તીર્થકર નીચ ગોત્રમાં બ્રાહ્મણીના કુશિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે તે નીચત્ર ભગવાને સૂવ સત્યાવીસ લાવની અપેક્ષાએ ત્રીજે ભવે બાવ્યુ હતુ તે આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીના સત્યાવીસ ભવ– પડે ભાવમાં વીરભુને જી પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો તે એક વખત પોતાના સ્વામીની આજ્ઞાથી કાપ્ત માટે વનમાં ગયે. બપોર અને સેવકોને ભેજન તૈયાર કર્યું, ત્યારે તેને વિચાર થયે કે-અહો આ સમયે કોઈ અતિથિ આવી જાય તો બહુ સારુ . એમ વિચારી ચારે તરફ !દષ્ટિ ફેરવે છે, તેવામાં માથી ભૂવા પડેલા સાધુઓને જોયા. સાધુઓને જોઈ તે બહુ ખુશી થયે, અને “અ ' હુ કે ભાગ્યશાલી કે ભજન વખતે આવા સુપાત્ર સાધુઓને મને સમાગમ થયો એમ વિચારી, માચિત થઈ તે સાધુઓને વિપુવ રસોઈ વહોરાવી. પછી પોતે ભોજન કરી, સાધુઓ પાબે જઈ નમસ્કાર કરીને કહ્યું કે–- હે મહાત્મા ! પધારો, હું આપને રસ્તો બતાવું છું” એમ કહી સાધુઓ સાથે ચા માર્ગમાં ચાલતા સાધુઓએ તેને યેચ જાણી, એક વૃત્ર નીચે બેસી ધર્મનો ઉપદેશ આપ્યો અને તેથી સમક્તિ પામે હવે નયસાર પોતાના આત્માને ભાગ્યશાળી માનતો થકે સાધુ બને વદન કરી પોતાને ગામ આ ઉપર Page #66 -------------------------------------------------------------------------- ________________ હિતીય વ્યાખ્યાન કસુત્ર. આ આયુષ્ય પૂરુ થતા અતે પચ પરમેષ્ઠીને નમસ્કાર પૂર્વક મૃત્યુ પામી (૧) ભાષાંતર (૨) બીજે ભવે સૌધર્મકલ્પ પલ્યોપમના આયુષ્યવાળો દેવ થશે (૩) ત્યાથી ચવીને ત્રીજે ભવે ભરત ચક્રવર્તીને મરીચી નામે પુત્ર થયે મરીચીને વૈરાગ્ય થવાથી શ્રીષભદેવ પ્રભુ પાસે તેણે દીક્ષા લીધી, અને સ્થવિરો પાસે અગીયાર અગે લા એક દિવસ ઉનાળામાં છે ૫૬ છે તાપ આદિથી પીડિત થઈ વિચારવા લાગે કે-“સ યમને ભારે તો બહુ જ આકરે છે, હું તેને વહન કરવાને શક્તિમાન નથી, વવી આ છોડીને ઘેર જવુ એ પણ ઠીક નથી એમ વિચારી તેણે નવીન આ જાતનો વેષ રચે, તે આ પ્રમાણે-“સાધુ છો તો મનદડ વચનદ ડ અને કાયદડ, એ ત્રણ દડથી વિરત થયેલા છે. હું ત્રણ દ ડથી વિરત નથી, માટે મારે વિદડનું ચિત રાખવું સાધુઓ દ્રવ્યથી ગુડિત થયેલા છે, તેમ-રાગદ્વેષ વરેલા હેવાથી ભાવથી પગ સુડિત થયેલા છે. હું તેવો નથી, માટે હું મસ્તક પર ચોટલી * રાખી હજામત કરાવીશ સાધુઓને સર્વ પ્રાણાતિપાતાદિકથી વિરતિ છે, હ તે નથી, માટે સ્થૂલ પ્રાણા તિપાતાદિકથી વિરતિ પામીશ સાધુએ શીયન રૂપ સુગ ધીથી વાસિત થયેલા છે, હુ તે નથી માટે હુ શરીરે ચ દનાદ સુગ ધી વસ્તુઓનુ વિલેપન કરીશ સાધુઓ મોહ રહિત છે, હુ હજી આચ્છાદિત થયેલ છુ, માટે હું છત્ર રાખીશ સાધુએ પગરખા વિના ઉઘાડે પગે ચાલનાર છે, હુ પગમાં પાવડીઓ પહેરીશ સાધુ કષાય રહિત છે, હું તો કષાય સહિત છુ, તેથી હું રગેલા-ભગવા સ્પડા પહેરીશ સાધુઓ સ્નાનથી વિરતિવાળા છે, પણ હ ત પરિમિત જલથી સ્નાન અને પાન કરીશ” એવી રીતે તેણે પેતાની જ બુદ્ધિથી પરિવ્રાજકને વેષ નીપજાવે તેને આવા વિચિત્ર વેષવાળ જોઈને લેકે ધર્મ પૂછવા Pર. !! . ૫૬. Page #67 -------------------------------------------------------------------------- ________________ *- --- છે ૫૭|| લાગ્યા, પણ તેની આગળ મરીચિ તે સાધુર્મની ૫ કરો, અને પિતાની દેશના પતિથી અનેક જપુતાદિકને બળિી પ્રભુ પાસે મોકલી દી તા એન. વળી તે જુની રાત્રે જ વિગ. એક Rી વખત લાગવાનું વિચારતાં વિચરતાં એમાં ન માં ગવર્યા. પ્રભુને વંદન કરવા માટે આવે શરતે પૂછયું કે- હે સ્વામિ ! આ પર્ષમાં કઈ એ જીવ છે કે જે ભારતમાં આ ગોવીશીમાં તીર્થકર થવાનું હોય ?” પ્રભુને ઉત્તર આપે કે-ભરત ! તારે આ મરીશ નામને પુન આ અવસર્પિણીમાં વીર નામને ચેતવીસ તીર્થંકર થશે. તથા મહાવિદેહ મા ફા નામની રાજધાનીમાં પ્રિયમિત નામને ચડ, વતી થશે, વળી આજ ભારતમાં પિતન નામના નગર સ્વામી વિપક નામને પહેલે વાયુદેવ થશે” આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રેમવત થયેલા ભરત મહારાળા મરીમિને વંદન કરવા ગયા. જઈને વિનય વડે મરીને વણ પરણિા ઈ વન કર્યું. પછી તેણે સ્તુતિ કરી કે હું મારી આ દુનિયામાં જેટલા લાભો છે તે તમેજ મેળવ્યા છે. કારણ કે તમે વીર નામના વીસમાં તી કર, પ્રિયમિત નામના ચકવર્તી, અને વિપક નામના વાપુટેવ થશે. આ પ્રમાણે પ્રભુએ કહેલી બધી વાત પ્રગટ કરીને કધુ કે હુ તમારા આ પરિવાજકપણાને તો તમારા આ જન્મને વ ન કરતું નથી, પણ તમે છેલ્લા તીર્થકર થશે. તેથી વન કર છે, કારણ કે--વર્તમાન તીર્થકરની જેમ લાવી તીર્થંકર પણ વદનને ય છે”. ઈત્યાદિ મધુર વાણીથી વાર વાર સ્તુતિ કરીને ભારત મહારાજા પિતાને સ્થાનકે ગયા. હવે મીચિ ભરતે કહેલ હકીકત સાંભળી અતિશય હર્ષિત થયે, મને પણ વાર પગ સાથે હાથનું અસ્ફાન કરી નાચતે લવા લાગે કે Tી પST Page #68 -------------------------------------------------------------------------- ________________ ક૯પસૂત્ર || બહુ પહેલો વાસુદેવ થઈશ, હ મૂકી નગરીમાં ચકવતી થઈશ, તથા હું છેલ્લે તીર્થંકર થઈશ, Iિ " ભાષાંતર અહો ! મારુ કુળ અતિ ઉત્તમ છે. હું વારમાં પહેલે થઈશ, વળી મારા પિતા પણ શકવતીઓમાં વ્યાખ્યાન. પહેલા છે તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરમાં પહેલા છે, માટે અહો ! મારુ કુળ અતિ ઉત્તમ છે. છે ૫૮ છે આ . એવી રીતે મીચિએ જાતિનો મદ કરવાથી નીચ ગેયકર્મ બાબુ. કહ્યું છે કે જે માણસ જાતિ, લાલા કુલ, અશર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનને મદ કરે છે, તે માણસને તે જાતિ આદિ હીન મલે છે” હવે પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિગતે છતે આગલની પેઠેજ માણસને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સંપતિ. એક દહાડો તેને શરીરે કાઈક માદગી થઈ આવી, પણ તે અવિરતિ હોવાથી તથા તેને વેષ જો હોવાથી કોઈ સાધુઓએ તેનું વૈયાવચ્ચ કર્યું નહિ, ત્યારે તે * વિચારવા લાગે કે-“અરેરે ! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી, પણ તેમાં મારો જ દેવ છે, અસયમી છે, તેથી પિતાના શરીરની પણ મૂચ્છ ન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરતિ એવા મારી સારવાર કેમ કરે છે માટે હું નીરોગી થાઉ ત્યારે વૈયાવચ્ચે કરે એ એકાદ શિષ્ય કરે જેથી આ વખતે કામ આવે. પછી મીગિ અનુકમે નરેગી થયે એક દહાડે કપિલ નામે રાજપુત્ર તેને ઉપદેશ સાભળી પ્રતિબોધ પામ્યા, ત્યારે મરીચિએ કર્યું કે કપિલ ! તુ સાધુ પાસે જા, અને મોક્ષપદને અદ્વિતીય હેતુ એ મુનિમાર્ગ સ્વીકારી. પણ કર્મને ઉદયને લીધે મુનિ આ છે ૫૮ માર્ગથી પરાગમુળ બનેલા કપિલે કહ્યું કે તે તમારી પાસે દીક્ષા લઈશ, જે મુનિમાર્ગ જ મને s /// Page #69 -------------------------------------------------------------------------- ________________ પા હેતુ હોય તે તમે આ પરિવાજને વેવ કેમ સ્વીકાર્યો ?” મીગિશે કે કેપિત હ મુનિમા પાળવાને અસમર્થ છું, મુનિઓ તે મને વચન અને કાયાને દંડથી વિરત થયેલાં હોય છે, હું તેની નળી' ઈત્યાદી પિતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું-સ્વામી ! શું તમારા મામા ધર્મ નથી જ' ! ત્યારે મીગિને વિચાર્યું કે-રેખર, આ ભારે કમી હોવાથી જિનેન્દ્ર શરૂપે સત્ય માર્ગ સ્વીકારતો નથી, માટે મારેજ શિષ્ય કરે ઠીક છે. મારે યોગ્ય જ આ શિષ્ય મળી ગયા છે, એમ વિચારી કહ્યું કે, જેમ જિનેરે આ પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે તેમ આ મારા માર્ગમાં પણ ધર્મ છે. એની રીતે મરીચિ ઉ– વય બો તે સાંભળી કપિલે તેની પાસે દીક્ષા લીધી, મરીચિ ઉત્સવ પ્રરૂપવાથી પોતાની કડાકોડી સાગરોપમ જેટલે સંસાર વધાર્યો. હવે તે કર્મને આલેચ્યા વિના ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાળ કરીને, () તે વીરપ્રભુને જીવ ચોથા ભાવમાં બ્રહ્મદેવલોકમાં દરા સાગરેપમની સ્થિતિવાળા દેવ થશે. (૫) ત્યાંથી ચ્યવીને પાંચમા ભાવમાં કલાક નામના ગામમાં એંશી લાખ પૂર્વને આયુષ્યવાળે કૌશિક નામે બ્રાહ્મણ થયે. વિષયમાં આસક્ત, દિવ્ય ઉપાર્જન કરવામાં તત્પર, અને હિમાદિકમાં કુર હદયવાળે તે બ્રાહ્મણ ઘણા કાળ ગૃહસ્થાવાસ ભેળવી, એ તે દિડી થઈ, મુત્યુ પામીને, ઘણા કાળ સુધી સંસારમાં લખ્યું, તે લ વોમાં ગણ્યા નથી () ત્યાંથી છ લવે સ્થણા નગરીમા બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળે પુષ્પ નામે બ્રાહ્મણ થયે તે અ તે વિદ્યડી થઈ, મૃત્યુ પામીને. છે ૫૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪) દ્વિતીય ITI વ્યાખ્યાન --- કલ્પસૂત્ર આ (૭) સાતમે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયે ભાષાંતર (૮) ત્યાથી ચ્યવને આડમે લાવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળે અગ્નિોત નામે બ્રાહાણ થ અ તે વિદ ડી થઈ, મૃત્યુ પામીને (૯) નવમે ભવે ઈશાન દેવલોકમા મધ્યમ સ્થિતિવાળે દેવ થશે + ૬૦ | | (૧૦) ત્યાથી ઍવીને દસમે ભવે મદિર ના ગામમાં છપન લાખ પૂર્વના આયુષ્યવાળે અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે એ તે ત્રિદ ડી થઈ, મૃત્યુ પામીને (૧૧) અગીઆરમે લાવે સનકુમાર દેવેલકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો (૧૨) ત્યાથી ઍવીને બારમે ભવે ભવેતાબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળ ભારદ્વાજ આ નામે બ્રાહ્મણ થયે તે એ તે ત્રિદ ડી થઈ મૃત્યુ પામીને (૧૩) તેરમે ભવે મહેન્દ્ર દેવલોકમાં મયમ સ્થિતિવાળા દેવ છે (૧૪) ત્યાથી ચ્યવીને કેટલાક કાળ ભવભ્રમણ કરી, ચોકમે ભવે જ ગૃહ નગરમાં ચોવીસ લાખ પૂર્વના આયુષ્યવાળે સ્થાવર નામે બ્રાહ્મણ થયે તે પણ આ તે ત્રિઢ ડી થઈ, મૃત્યુ પામીને. (૧૫) પ દરમે ભવે બ્રહ્મદેવેલેકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયે (૧૫) ત્યાથી ઍવીને ઘણે કાળ સ સારમાં પરિભ્રમણ કરી, બાળમે ભવે રાજગૃહ નગરમાં વિશાખઆ ભૂતિ નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભુતિ નામે ક્ષત્રિય થયો વિશ્વભૂતિ એક વખત પોતાના અ ત પુર સાથે પુષ્પકરડક નામના રમણીય ઉદ્યાનમાં કીડા કરતું હતું, તે --—*-----* -* —*- | |/ ૬o | Page #71 -------------------------------------------------------------------------- ________________ | ૬ _x જ | જોઈ તેના કાકાના દીકરા વિશાખન ને ઈર્ષ્યા આવી કે- ગુધી વિધભૂતિ ઉદ્યાનમાં છે ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહિ, માટે તેને કટ કરી બહાર કાઢ. એમ વિચારી વિશાખના દીએ કપટ કરી સરસ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢે, અને પછી પિતાના મત પુર માથે ઉદ્યાનમા કડા કરવા લાગ્યું. પાછળથી વિધભૂતિને પટની ખબર પડતા કોધ ચઢશે અને એક મુષ્ટિ વડે કેડાના વૃક્ષ પર પ્રહાર કરી તેના બધા ફળે નીચે પાડી નાખ્યા. ત્યારપછી વિશાશન ને વળી કે-“આ કહાના ફળની જેમ તમારા મસ્તકે પૃથ્વી પર રોળી નાખુ એવી મારી તાકાત છે, પણ શું કરું ?, વડીલે ઉપરની મારી B. ભક્તિથી જ એમ કરી શકતું નથી. આવા કપટયુકત ભોગની મારે જરૂર નથી. એમ કહી વિદ્યાથી વિરક્ત બનેલા વિશ્વભૂતિએ સભૂતિનામના યુનિરાજ પાને દીક્ષા લીધી હવે વિધભૂતિ મુનિરાજ એક હજાર વરસને ઉગ્ર તપ તપતા છતા, વિચરતા વિગતા એક વખત મા ખમણને પારણે ગોચરી માટે મથુરામાં આવ્યા, તે વખતે, તેમના કાકાને દીકરે વિશાખન દી પણ ત્યા પરણવા માટે આવ્યો હતો તેણે તપથી અત્ય ત કૃશ થઈ ગયેલા વિશ્વભૂતિને જોયા હવે વિશ્વભૂતિ ગોરાણી માટે ચાલ્યા જાય છે, તેવામાં તેઓ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા તે કોઈને કહાના ફળને પાડવાનુ તારુ બળ કયાં ચાલ્યું * ગયુ ” એમ કહીને વિશાખાદી હ. તે સાભળીને વિશ્વભુતિએ કોધથી તે ગાયને સગડે પકડીને આકાશમાં ભમાવી. અને એવું નિયાણું કર્યું કે-હુ આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણાં પરાક્રમ વાળે થાઉ, પછી તેમણે પોતાનું કરોડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વ પાપની આલેચના કર્યા વગર * ના મૃત્યુ પામીને, | . ૬૧ ક૯૫ ૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ A દ્વિતીય કલ્પસૂત્ર તા (૧૭) સત્તરમે ભવે મહાશક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળે દેવ થયે (૧૮) ત્યાથી ચવીને અઢારમે ભવે–પોતનપુર નગરમા પ્રજાપતિ નામના રાજાને દીકરે ત્રિપૃષ્ઠ નામે ]] વ્યાખ્યાન, ભાષાંતર વાસુદેવ થયે પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપપ્રતિશત્ર હતું, તેને ભદ્રા નામે રાણીની કુખે અચલ નામે પુત્ર, અને મૃગાવતી નામે પુત્રી થઈ મૃગાવતી ઘણી રૂપાળી હતી. એક વખતે યૌવનવતી અને છે ફેર છે || સૌ દર્યવતી તે મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા ગઈ, ત્યારે તેણીનું અતિશય સૌદર્ય જોઈ રાજા છે. કામાતુર થયે, અને તેણીની સાથે લગ્ન કરવાને ઉપાય વિગારી મૃગાવતીને વિદાય કરી, હવે રાજાએ નગરના મોટા મોટા માણસોને સભામાં લાવી પૂછય કેહે સ્વામી ! જે ઉત્તમ ઉત્તમ રત્નવસ્તુઓ હોય તે રાજાની જ કહેવાય, કારણ કે-રત્નવસ્તુઓને સ્વામી રાજા સિવાય બીજો કોણ ગ્ય કહેવાય ? ! આ પ્રમાણે લેકના જ મુખથી કહેવાવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, અને લેકેને કહ્યું કેતમારા જ વચન મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ ! આ બનાવ જોઈ સભાના લોકો લજિત થઈ ગયા પછી રાજાએ મૃગાવતી સાથે ગાધર્વવિધિથી લગ્ન કર્યું આ પ્રમાણે તે રાજા પોતાની પ્રજા એટલે સ તતિને પતિ થયે, તેથી તેનું નામ પ્રજાપતિ એ પ્રમાણે પ્રસિદ્ધ થયુ મૃગાવતીની કુખે સાત સ્વએ સૂચિત ચોરાસી લાખ વરસના આયુષ્યવાળે ત્રિપુછ નામે પુત્ર થયો. તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાગરના ખેતરને વિન્ન કરનારા સિ હ શન વગર પોતાના હાથથી જ ચીણી ના હતો અનુક્રમે વિપુષ્ઠ વાસુદેવપણાને પામ્યા એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા | દુરા કેટલાક ગવૈયા ગાતા હતા ત્યારે વાસુદેવે પોતાના શવ્યાપાલને આજ્ઞા કરી કે-“મારા ઉધી ગયા પછી Page #73 -------------------------------------------------------------------------- ________________ ગાયને બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે. હવે વાસુદેવ નિ દ્રાવશ થઈ ગયા છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા અધ્યાપાલે ગાયન બધ કરાવ્યું નહિ તેથી થોડીવારમાં વાસુદેવ જાગી ઉઠયા, અને તેને ગાતા જોઈ ગુસ્સે થઈ દ્વારપાલને કહ્યું કે-રે દુખ ! મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયને વધારે પ્રિય છે, ત્યારે તો તે તેનું ફળ ભોગવ” એમ કહી તેમણે શય્યાપાલનાં કાનમાં તપાવેલા સીસાને રસ રેડાવ્યો. આ કૃત્યથી વીરપ્રભુના જીવ ત્રિપુષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠેકાવાનું કામ ઉપાર્જન કર્યું એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામીને, (૧૯) ઓગણીશમે ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે (૨૦) ત્યાથી નીકળીને વીસમે ભવે સિહ થયા (૨૧) ત્યાંથી મરીને એકવીસમે ભવે થી નરકમાં નારકીપણે ઉપજો. (રર) ત્યાંથી નીકળી ઘણા ભ ભમીને બાવીસમે ભવે મનુષ્યપણું પામ્યું ત્યાં તેણે શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને (૨૩) ત્રેવીસમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજ્યાનીમાં ધન જ રાજાની ધારિણે નામે રાણીની કુખે ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયે તેણે પિદિલ ના આચાર્ય પાસે A દીક્ષા લઈ એક કરોડ વરસ સુધી સ યમ પાળી, આ તે કાળ કરીને (૨૪) ચોવીસમે ભવે મહાશુક દેવલોકમાં સ્વર્ગ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળે દેવ થયે. છે ૬૩ છે Page #74 -------------------------------------------------------------------------- ________________ * k === ક૯પસૂત્ર ૪ (૨૫) ત્યાંથી વીને પચીરામે ભવે આ ભરતીમા છત્રિકા ના નગરમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીસ લાખ વરસના આયુષ્યવાળે નન નામે પુ " તેણે ઘણુ વરસ રાજ્ય ભાષાંતર 'વ્યાખ્યાન ગવી, અનુકને જન્મથી ચોવીસ લાખ વરરા વ્યતિકમાવી, રાજ્યને ત્યાગ કરી, પરિક્ષાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ નન્દનમુનિએ જીદગી પર્યત માસામણે કરીને, વિસસ્થાનકનું આરાધન કરવાથી છે ૬૪ . li! તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, તે ચોક માસની સલેપના પૂર્વક કાળ કરીને (૨૬) છવીશમે ભાવે પ્રાણી નામના દેવેલેકમાં પુપત્તરાવતા સક વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયા (૨૭) ત્યાથી આયુષ્ય પૂર્ણ થતા આવીને, મીગિના ભવમાં બાધેલા અને ભગવતા બાકી રહેલા નીગ ગે કર્મના ઉદયથી, રસત્યાવીસમે ભવે વીર પ્રભુને જીવ બ્રાહ્મણ કુડામ નગરમા ભત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થશે. આવી રીતે નીગ ગેસકર્મના ઉદયથી તીર્થ કર શીજીપ્રભુને જી ની કુળમાં આવ્યો, તેથી ધર્મેન્દ્ર , વિચાર કરે છે કે – નીર ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તો અને તી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ અચ્છેરા ||||u ૬૪ છે. - રૂપે બને છે કે-તીથ કરે ગવતીઓ બાદેવ અને વાસુદેવ શુદ્ર કુળમાં અધમ કુળમા તુચ્છકુળમાં દરિદ્રકળામાં ભિક્ષુકકુળમાં પણકુળમા તથા બ્રાહ્મણકુળમાં આવ્યા હતા. અને આવશે. કુક્ષિને વિષે ગર્ણ પણે ઉત્પન્ન થયા હતા ઉત્પન્ન થાય છે અને થશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ॥ ૫ ॥ પરન્તુ નીગકુળમાં ચેાનિમાગ થી જન્મને માટે કોઈ પણ વખત નીકળ્યા નથી નીકળતા વધી અને નીકળશે પણ નહું. ગેટલો કાચિત્ કર્મના ઉદ્દષથી તીકર વિગેરે તુચ્છાળામાં ગપગે આવે, એવુ અચ્છેરારૂપ યાને, પરન્તુ જન્મ તો કોઈ પણ વખત થયા નથી, તેમ થશે પશુ નહિં પા આ શ્રમણ ભગવાન મહાવીર જ બુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુડ ગ્રામ કોઠારાગોત્રના ડાભદત્ત નામના પ્રાહ્મણની ભાર્યાં, જાલ પર ગેાવની દેવાના નામે બ્રાહ્મણીની ખને વિષે ગશ પણે ઉત્પન્ન થયા છે ારા નગરમાં તેથી દેવાના ઈન્દ્ર અને દવોના રાજા એવા શકો, કે જે શકો ભૂતડાળમાં શઈ ગયા, વત માન કાળમાં વિમાન છે, અને ભવિષ્યકાળમા થશે, તેએાને એવા આાગાર છે કે-ભગવાન અહિતોને પૂર્વ કહેતા સ્વરૂપવાળા શૂદ્ર કુળ 'મકુળ, તુચ્છ દરિદ્ર ભિતુક અને કુણુળ થકી તથા બ્રાહ્મણકળા થકી પૂર્વે કહેવા સ્વરૂપવાળા ઉગ્ર કળામા ભોગ કુળામાં રાજન્ય, ઈક્ષ્વાકુ રાત કુળમાં એટલે શ્રીપદેવના વશમાં થયેલા રાત નામે લિયોના કુળામાં, ઋત્રિયકુળામાં, વિશકળેામાં તથા ખીન્ત પણ તેવા પ્રકારના શુદ્ધ જાતિવાળા, અને શુદ્ધકુળવાળા વશામા યાવત્ રાજ્ય કરતા હોય, રાજ્યલક્ષ્મી ભાગવતા હાય જેવા કુળામાં ક્યા બેઈએ તેથી મારે પણ એમ કરવુ યુક્ત છે કે શ્રીપાદેવ વિગરે ધૃતી કરોએ કહેલા છેલ્લા તી કર શ્રમણ ભગવાન્ મહાવીરને શ્રાદ્મણકુ ડગામ નગર થકી ફોડાલગેત્રના શ્રી ઋષભદેવના વરામા થયેતા ભડત્ત બ્રાહ્મણની તાર્યાં, નવધર ગોળની દેવાનના નામે બ્રાહ્મણીની 'ખમાંથી ક્ષત્રિયકુ ડગામ નગરમાં જ્ઞાત નામે ક્ષત્રિય વિશેષાની મધ્યમાં થયેલા X: X 30 un Page #76 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર આ કાશ્યપ શેતાના સિદ્ધાર્થ નામના નિયની ભાર્યા, વસિષ્ઠ ગેવની નિશા નામે ક્ષત્રિયાણીની કુખને વિષે | તિથિ ભાષાંતર | ગ પણે પાકવા જોઈએ. વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીની પુત્રી રૂપે ગર્ભ છે તેને પણ જાપ ધર નેત્રના ]] વ્યાખ્યાન, દેવાન ધ બ્રાણીની કુખમાં ગર્ભપણે ક જોઈએ. આ પ્રમાણે કેન્દ્ર વિચાર કરે છે. આ પ્રમાણે વિચાર દા કરીને પાતિ એટલે પગે ચાલનારા સેન્યના અધિપતિ હરિણગમેપી નામના દેવને બોલાવે છે વાવીને તેને કેન્દ્ર આ પ્રમાણે ક કે હે દેવાધિય ! ખરેખર એવું થયું નથી, એવું થતું નથી અને એવ શે પણ નહિ કે-અરિહ તો, ચકવતી બલદેવે તથા વાસુદેવ શુદકુળમા અધમકુળમાં કુણકુળમાં, દરિદ્રકળામ, તુરછકુળમા, ભિક્ષુકકળામાં તથા બ્રાહાકુળમાં આવ્યા હોય, આવતા હોય તથા ભવિયાળે આવવાના હોય ખરેખર, તીર્થકરો, ચકવતો , બલદેવ તથા વાસદે ઉગ્રફળાને વિષે ભગળામાં રાજ્ય કુળણ, લવિયકુળમાં ઇક્વાકુ કુળમાં, હરિવ શકુળમા અથવા તેવા પ્રકારના બીજા પણ વિશુદ્ધ તિવાડા વશમાં આવ્યા હતા આવે છે અને અને આવશે પરન્તુ તેને વિષે ચહેરારૂપ એવો પણ ભાવ છે, કે જે ભાવ અને તી ઉત્સર્પિણી અને અવસપિરણી ગયા બાદ ઉત્પન્ન થાય છે. શ્રી વીરભુ તે અચ્છેરા રૂપે બ્રાહ્મણકુળમાં ગપણે આવ્યા છે કારણ કે—જેની સ્થિતિ ક્ષીણ થઈ નથી, જેના રસને પરિભેગા થયે નથી, તથા જે આત્મપ્રદેશ કી દૂર ગયા નથી, એવા નીગ વકર્મના ઉલ્ય વડે તીર્થકરો, ગવતીએ બવદેવો તમે વાપુ આ તકુળને વિષે Page #77 -------------------------------------------------------------------------- ________________ - --- Aી પ્રાન્ત કુળને વિષે, તુચ્છકુળમાં, દરિદ્રકુમા, ભિક્ષુકકળમાં, કુપણકુળમાં, તથા બાગકળામાં આવ્યા હતા છે ૬૭ || આવે છે તથા આવશે તે નીચ કુળમાં કુશિને વિષે ગર્ભપણે આવ્યા હતા આવે છે અને આવશે. પરંતુ કોઈ પણ વખત જિ નિ દ્વારા જામ રૂપે નીકળ્યા નથી નીકળતા નથી તેમ નીકળશે પણ નહિ ર૩ આ શ્રમણ ભગવાન મહાવીર દ્વીપ નામને દ્વીપમાં ભારતને વિષે શ્રાહ્મણ કુડધ્રામ નામે છેનગરમા કોલ ગેત્રને 2 ભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલધર ગની દેવાના નામની બ્રાણીની કુલિને વિષે ગપણે આવ્યા છે રજા તેથી દેવોના ઈન્દ્ર અને દેવોના રાજા એવા અતીત વર્તમાન અને અનાગત શકોને એવો આચાર છે છે કે-ગવાન અરિહ તો તેવા પ્રકારના આ તકુળ, પ્રાન્તકુળ, તુ કુવ, કૃપણ, દરિદ્રકુળ, વિલુકકુળ, યાત્ બ્રાહ્મણકળે શકી તેવા પ્રકારના ઉચ્ચકુળ, ભેગકુળ, રજન્યકુળ, રાતકુળ વિશુદ્ધ જાતિ અને વિશુદ્ધ કુળવાળા વશમાં સમાવવા જોઈએ છે ૨૫ ! તેથી હે દેવાનુપ્રિય ! તુ જા, અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાણ; ડગ્રામ નગર થકી કેડાય ગેવના પદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલ ધર શેત્રની દેવાન દા બ્રાહ્મણની દુખમાશી ક્ષત્રિયકુ ડગ્રામ નગરમાં સાતકુળના ક્ષત્રિની મધ્યમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા નામની ક્ષત્રિયાણીની કુખને વિપે ગર્ભપણે સ કમાવ અને જે તે વિશા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણ જાલ ધર ગેત્રની દેવાન દા બ્રાહ્મણીની કુખમાં ગર્ભ પણે સમાવ -- --- --- | ૬૭ Page #78 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ॥ ૬ ॥ સમાવીને મારી આજ્ઞાને જાતી પાછી આાપ, એટલે કે–મારી ખાજ્ઞા મુજબ કરીને પાળે આવી જવાદી નિવેન કર ॥ ૨૬ ॥ ત્યાર પછી પાતિ સેન્ગના અધિપતિ એવા તે હિરણેગમેષી દેવને દેવાના ઈન્દ્ર અને દેવાના એવા રાજા શકે એ પ્રમાણે કહે છતે તે હિરણેગમેષી દેવ હર્ષિત થયા, યાવત્ પ્રદ્યુતિત હલ્યવાળા થઈને બે હાથ જોડી, ઇસે નખ ભેગા કરી, આાવત" કરી, મસ્તકે અજલિ જોડીને જેપ આજ્ઞા કરો છે તે મુજબ કરીશ' એ પ્રમાણે શકની આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને ઈશાન ખૂણા તરફ્ જાય છે. જઈને બેકીએ સમુદ્દાત વડે બેકીય શરીર કરવા માટે પ્રપત્નવિશેષ કરે છે તે પ્રયત્નવિશેષ કરીને સ ખ્યાતા ચેાજન પ્રમાણવાળા, ઊ ચે અને નીચે અને આકારે લાખા, અને શરીરના જેવા જાડો જે જીવપ્રદેશો અને કપુદ્ગલાના સમૂહ તેને શરીર શકી બહાર કાઢે છે મહાર ાઢીને આ પ્રકારના પુદ્ગલાને ગ્રહણ કરે છે, તે આ રીતે કકેતનાદિ રત્ના જેવાં વજ્ર એટલે હીરા જેવા બે રત્ન જેવા લેાહિતાક્ષ રત્ન જેવાં, મારગલુ નામના રત્ન જેવા, હુ સગ રત્ન જેવા, પુલક રત્ન જેવા, સોગ ધિક રત્ન જેવા, જ્યેાતિ રસ રત્ન જેવા આ જન રત્ન જેવાં, આ જણપુલક રત્ન જેવા, જાત રત્ન જેવા, સુભગ રત્ન જેવા, અક રત્ન જેવા, સ્ફટિક રત્ન જેવા, અને રિષ્ટ જાતિના રત્ન જેવા. એવી રીતે સાળ પ્રકારના રત્નો જેવા કિય વણાના પુદ્ગલાને ગ્રહણ કરીને તેમાથી અવાર પુદ્ગલાને ત્યજી દે છે. અસાર પુદ્ગલાના ત્યાગ કરીને સારભૂત પુગલાને ગ્રહણ કરે છે ા રા તે સામૃત પુગલાને ગ્રહણ કરીને બીજી વાર પણ વૈકિય સમ્રુધાત વડે પૂર્વની પેઠે પ્રયત્ન વિશેષ કરે છે તે પ્રયત્ન વિશેષ કરીને ઉત્તર વૈય રૂપને, એટલે ભવધારણીય જે મૂલ રૂપ તેની અપેક્ષાએ ખીજા × દ્વિતીય વ્યાખ્યાન' 2 n tem Page #79 -------------------------------------------------------------------------- ________________ છે હો * રૂપને કરે છે. બીજ રૂપ કરીને તે હરિગમેપી દેવ દેવમતિપી ચાલે, તે કેવી દેવગતિથી ચાલે , તે | કહે છે તે ઉત્કૃષ્ટ, એટલે દેવોને વિષે પ્રતીત એવી, અને બીજી ગતિ કરતા મનહર, ચિત્તની ઉત્સુકતા વળી, કાયાની ચપલતાવા ની, તીવ્ર, બીજી સઘળી ગતિએને જીતનારી, પ્રચંડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી—શરીરના સમગ્ર અવયવોને કપાવનારી, ઉતાવળથી ડતો હતો તે હરિગમેષી દેવ તીરછા અસ ખ્યાતા દ્વીપસમુદ્રોની મધ્ય ભાગમાં જ્યા જ બદ્રીપ નામે દ્વીપ છે, ભરતક્ષેત્ર છે, જ્યાં બ્રાહ્મણકુ ડગ્રામ નગર છે, જ્યાં ત્રષભદત્ત બ્રાહ્મણનું ઘર છે અને જ્યા દેવાન દા બ્રાહ્મણી છે, ત્યા આવે છે. આવીને ભગવતનું દર્શન થતા જ શ્રમણ ભગવાન મહાવીરને પ્રણામ કરે છે પ્રણામ કરીને પરિવાર સહિત દેવાન દા બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રા આપે છે અવસ્થાપિની નિકા આપીને દેવાન દાના શરીરમાંથી અશુચિ પુદ્ગલેને દૂર કરે છે દૂર કરીને શુભ પુગલેને સ્થાપન કરે છે સ્થાપન કરીને હે ભગવન ! આપ મને અનુસા આપ, એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને પ્રભુને બીલ[]] કુલ બાધા ન પહોચે તેમ સુખ પૂર્વક પિતાના દિવ્ય પ્રભાવ વડે હસ્તલના આ પુટમાં ગ્રહણ કરે છે. || ગ્રહણ કરીને જ્યા ક્ષત્રિયકુડગ્રામ નગર છે, જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનુ ઘર છે, - જ્યા ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યા આવે આવીને પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને અવસ્થાપિની આ નિદ્રા આપે છે નિદ્રા આપીને ત્રિશલા માતાના શરીરમાથી અપવિત્ર પુગને દૂર કરે છે દૂર કરીને પવિત્ર પુગલને સ્થાપન કરે છે સ્થાપન કરીને શ્રમણ ભગવદ્ મહાવીરને પ્રભુને બીલકુલ બાધા ન પહોચે તેમ || સુખ પૂર્વક પોતાના દિકરા પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે ગર્ભપણે સમાવે છે. તે ગર્ણને | || ૬૯ો / / Page #80 -------------------------------------------------------------------------- ________________ કપસૂત્ર ભાષાંતર go દેવાન દાની કુખમાંથી નીમાગે ગ્રહણ કરીને વિશયા માતાની કુખમાં ગર્ભાશય દ્વારા સ કમા પણ દ્વિતીય વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીની પુત્રીરૂપે ગર્ભ છે. તે ગર્શને જાલ પર ગેની દેવાના બ્રાહ્મણીની કુખમાં || વ્યાખ્યાન. ગપણે સ કમાવીને તે હરિણેગમેપી દેવ જે દિશામાં આવ્યો હતો તેજ દિશા તરફ પાછો ચાલ્યા ગયે . ૨૮ હરિગમણી દેવ કેવી ગતિથી ચાલીને સોધર્મેન્દ્ર પાસે ગયે ? તે કહે છે– ઉત્કૃષ્ટ એટલે દેવને વિષે પ્રતિત એવી, તથા બીજી ગતિઓ કરતાં મનેહરી ગિતની ઉત્સુકતાવાળી, કાયાની ચપલતાવાળી, તીવ, બીજી સઘલી ગતિઓને જીતનારી, પ્રચડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી ઉતાવળી-વેગવાળી અને દેવોને યોગ્ય આવા પ્રકારની દેવગતિ વડે તીરછા અસ ગ્યાત દ્વીપસમુદ્રોની મધ્યભાગમાં લાખ જનના પ્રમાણવાળી ગતિથી દોડતો દોડતો જ્યાં સૌધર્મ દેવલેક છે, સૌધર્માવત સક નામનું વિમાન છે અને શક નામના સિહાસન ઉપર દેવના ઈન્દ્ર અને દેવોને રાજા એવો શક છે ત્યા આવે છે. આવીને દેવોના ઈન્દ્ર અને દેવોના રાજા એવા તે શકને તે પૂર્વે કહેલી આજ્ઞાને જરી પાછી આપે છે, એટલે-આપની આજ્ઞાનુસાર મે કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે . ૨૯ તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને જે તે વર્ષાકાળને ત્રીજે માસ પાંચમુ પખવાડીયુ એટલે આસો માસનું કૃષ્ણ પખવાડ્યુિ તે આસો માસના કૃણ પખવાડીયાની તેરસની રાશિને વિશે ખ્યાસી રાત્રિ-દિવસ ગયા બાદ ત્યાસીમી રાત્રિ-દિવસની વચ્ચે કાળ એટલે રાત્રિ વર્તે છતે પિતાનુ અને શકનું છે I go | Page #81 -------------------------------------------------------------------------- ________________ છે ૭૧ |||. હિત કરનારા, પ્રભુ ઉપર ભક્તિવાળા, અને શકના વચનથી આવા પામેલા એવા હરિભેગમેપી દેવે બ્રાહ્મણ કુડગ્રામ નગર થકી કેડાલ ગેત્રના વષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલ પર ગેબની દેવાન દા બ્રાહ્મણીની કુખમાંથી. ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતિકુળના ક્ષત્રિયની મધ્યમાં કાશ્યપ શેત્રના સિદ્ધાર્થ નામનો ક્ષત્રિયની ભાર્યા વાસિક ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે મધ્યરાત્રિમાં ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે ચદ્રને રોગ પ્રાપ્ત થતાં પ્રભુને બિલકુલ બાધા ન થાય તેમ સુખ પૂર્વક તે ત્રિશાલામાતાની કુખને વિષે ગપણે ને સ કમાવ્યા | ૩૦ | તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અતિ કૃત અને અવધિ, એ ત્રણ રન રહિત હતા. જ્યારે દેવાન દાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સ હરણ થવાનું હતું ત્યારે બહુ સ હરાઈશ’ એ પ્રમાણે પ્રભુ જાણે છે. જ્યારે હરિણેગમેપી દેવ દેવાનન્દાની કુખમાંથી લઈને વિશલ માતાની કુખમાં સં હરણ કરે છે ત્યારે તે સ હરણકાળ વખતે હું સ હરાઉ છું” એ પ્રમાણે જાણતા નથી અહી કેઈ શકા કરે કે-“સ હરણ થતી વખતે હું સ હરાઉ છું” એ પ્રમાણે પ્રભુએ કેમ ન જાણ્યું ? કારણ કે સ હરણને કાળ અસ ય સમય છે. એટલે કે સ હરણ કરતાં અસખ્ય સમય વ્યતીત થાય છે. આવી અસગ્ય સમયવાળી ક્રિયાને ભગવાન ન જાણે એ કેમ સ ભવે ? વળી સ હરણ કરવાવાળા હરિણેગમેષી દેવની અપેક્ષાએ પ્રભુને વિશિષ્ટ જ્ઞાન છે, તેથી સ હરણ થતી વખતે હુ સ હરાઉ છુ” એમ પ્રભુને જ્ઞાન હોવું જ જોઈએ. તેના ઉત્તરમાં જણાવવાનુ કેસ હરણ કિયાને કાળ અસખ્ય સમયને હવાથી હું તે સંહરાઉ છુ એ પ્રમાણે ભગવાન જાણે છે ખરા પણ આ વાકય સ હરણ ક્રિયાની કુશળતા જણાવનારું છે, માં – | | | ૭૧ | Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર | કલ્પસૂત્ર કે હરિણેગમેષ દેવે તે ગર્ભનુ એવી કુશળતાથી સ હરણ કર્યું કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, આ દ્વિતીય અને તેથી પ્રભુએ જાણવા છતા જાણે જાણ્યું જ નહિ, જેમ કોઈ માણસના પગમાં કાટો લાગ્યો હોય, III વ્યાખ્યાન બીજા માણસે એ કાટાને એવી કુશળતાથી કાર્યો કે જેથી તેને જરા પણ પીડા થવા દીધી નહી તે || મ વખતે તે માણસ બોલે છે કે- તે એવી રીતે કાટો કાઢે કે મને ખબર પડી નહિ છે કે અહી કાટો માં ૭ર || કાઢતા તે સામા માણસને જ્ઞાન તો થાય છે, છતા પીડા ન થવાથી કાટ કાઢનારીની કુશળતા જણાવવાને જાણે જાણ્યું જ ન હોય એવે વ્યવહાર થાય છે વળી સુખમશ્ન થયેલે માણસ બોલે છે કે- આજને આખો દિવસ ગયે, પરંતુ મને ખબર પણ પડી નહી, અહી પણ છે કે તે વ્યતીત થયેલા દિવસને જાણે છે, છતા અતિશય સુખ જણાવવાને આ વ્યવહાર થાય છે તેવી રીતે હરિણેગમેલી દેવે એવી કુશળતાથી ગંભનું સ હરણ કર્યું, કે જેથી પ્રભુને જરા પણ પીડા થઈ નહિ, એમ જણાવળને બહુ સ હરાઉ છુ એ પ્રમાણે છે કે પ્રભુ જાણે છે છતા જાણતા નથી એમ કહ્યું છે જ્યારે હરિભેગમેષ દેવે ત્રિશલા માતાની કુખમા ગર્ભનું સકમણ કર્યું, ત્યારે હું સ હાર એ પ્રમાણે પ્રભુ જાણે છે જે રાત્રિમાં શ્રમણ ભગવાન મહાવીરને જાલ ઘર ગોત્રની દેવાન દા બ્રાહ્મણીની કુખમાથી વાસિક ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમા તે રાત્રિમાં તે દેવાના બાઘણી શય્યાને વિશે કાઈક ઉ ઉતી અને કાઈક જાગતી, એટલે અ૫ નિદ્રા કરતી છતી આગળ કહેવાશેએવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણના હેતુરૂપ ઉપદ્રને હરનારા ધનના હેતુરૂપ મગલ કરનારા, અને શોભા સહિત ચૌદ મહાસ્વપ્નને ત્રિશલા ક્ષત્રિયાણી વડે હરણ કરાયેલા જોઈને જાગી તે જેવી રીતે ગજ વૃષભ વિગેરે ચોદ મહાસ્વાન હરણ કરાયેવા જોઈને જાગી || | કરે છે Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ -* : ——*- - ]TM જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જાલ ધર ગેત્રની દેવાન દા બ્રાહ્મણીની કુખ થકી વાસિક ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખને વિષે ગપણે સહારાયા, તે રાત્રિને વિષે તે વિશવા ક્ષત્રિયાણી તે # તેવા પ્રકારના શયનમદિરને વિષે, એટલે જેનુ વાણીથી વર્ણન થઈ શકે નહિ, પિતાની આંખથી દેખું કરી હોય તો જ જાણી શકાય એવા અવર્ણનીય, તથા અતિશય પુણ્યશાલી અને ભાગ્યશાલીને એગ્ય એવા શયનમ દિરમા વળી તે શયનમદિર કેવું છેતે કહે છે–તેની અંદરના ભાગમાં સર્વ ભી તો વિવિધ આ પ્રકારના ચિત્રોથી ચીતરેલી હોવાથી રમણીય છે, એવું બહારના ભાગમાં ચૂને લગાવેલ હવાથી ચાદની જેવું સફેદ છે, વળી કેમલ અને ચીકણા પાષાણાદિથી છુટેલું હોવાથી સુવાળ અને ચકીત છે તે શયનમદિર ઉપર ભાગ વિવિધ પ્રકારના ચિત્રો છે, અને તળીયુ દેદીપ્યમાન છે, જેની ચારે તરફ મણિઓ અને રત્ન જડેલા હોવાથી અંધકાર નાશ પામે છે, એવું, તે શયનમ દિરનું આગણુ જરા પણ ઊચું નીચુ નથી બરાબર સપાટ છે, વળી પાચ વર્ણવાળા મણિઓથી બાધેલુ હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિની રચના વડે મનહર છે રસ સહિત અને સુગ ધમય એવા પચવણ પુના સમૂહને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવેલ હોવાથી સરસ્કાર યુક્ત છે, કાળો અગરુ ઉચી જાતને કિ, સેલારસ, અને બની રહેલ દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોને મહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઈ રહેલી જે સુગ, તે વડે રમણીય છે, ઉત્તમ ગધવાળા જે ઉચી જાતના ચૂર્ણો તેઓના સુગધ યુક્ત છે. સુગધી દ્રવ્યની બનાવેલી જે ગુટિકા, તેના સદશ || ૭૩છે. અતિશય સુધી છે. આવા પ્રકારના શયનમદિરને વિષે ત્રિશલા ક્ષત્રિયાણી શયામ એટલે પલગમ સૂતી ક૯૫ ૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ !! | દ્વિતીય I 98ા કલ્પસૂત્ર ન હતી, તે શવ્યાનું વર્ણન કરે છે તે તેવા પ્રકારની શય્યામાં, એટલે જેનુ વાણીથી વર્ણન થઈ શકે નહિ , ભાષાંતર || પોતાની આંખથી દેખી હોય તો જ જાણી શકાય એવી અર્વનીય, તથા અતિશય પુણ્યશાલી અને ભાગ્ય | વ્યાખ્યાન, શાલીને યોગ્ય એવી શસ્યામાં વળી તે શય્યા કેવી છે?—શરીર પ્રમાણ દીર્ઘ ગાદલાવાળી, જેની બન્ને બાજુએ એટલે જ્યાં મસ્તક રહે ત્યાં અને ક્યા પગ રહે ત્યા ઓશીકા રાખેલાં છે, મસ્તક અને પગને સ્થાને ઓશીકા રાખવાથી તે બને બાજ ઊચી છે, બને બાજએ ઊચી હેવાથી વચ્ચેના ભાગમાં નમેલી અને ગભીર છે, જેમ ગગાની કાઠે રહેલી રેતીમાં પગ મૂકતાં પગ ઊડે ચાલ્યા જાય છે તેમ આ શયામાં પણ પગ મૂકતા પગ ઉડે ચાલ્યા જાય એવી અતિશય કોમલ છે, તે શય્યા ઉપર ઉત્તમ કારીગરીવાળ રેશમી ઓછાડ પાથર્યો છે, તે શા જે વખતે સૂવા-બેસવાના ઉપયોગમાં છે આવતી નથી તે વખતે રજ વિગેરેથી મેલી ન થાય માટે ઉત્તમ વસથી ઢકેલી રહે છે, વળી તે શવ્યા ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે, તે શય્યા અતિશય મનોહર છે સસ્કારિત કરેલું ચામડુ રૂ, બૂર નામની વનસ્પતિ, માન, અને આકડાનું રૂ, એટલી સુકોમી વસ્તુઓના જેવા કેમવ સ્પર્શ વાળી, કે સુગ ધી ઉત્તમ જાતના પુપ અને સૂર્ણ વડે કરેલા સંસ્કાર વાળી, આવા પ્રકારની શયામાં, મધ્ય રાત્રિને વિષે કાઈક ઉ ઘતી અને કાઈક જાગતી, એટલે અલ્પનિદ્રા કરતી છતી આગળ કહેવાશે એવા સ્વરૂપના પ્રશસ્ત યાવતુ ચૌદ મહાસ્વન દેખીને જાગી તે આ રીતે હાથી, વૃષભ, સિહ, લક્ષ્મી, પુષ્પની માળા, ચન્દ્ર, જ સૂર્ય, ધજા, કળશ, પાસવર, સમુદ્ર, દેવવિમાન અથવા ભવન રત્નને રાશિ, અને નિમ અગ્નિ ૩૨ ! છે/ 98. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૫ --*----* તે ચોદ મહાવનમાં પહેલે સ્વને તે ત્રિશલા ક્ષત્રિયાણીએ હાથી છે. જે કે શ્રીષભદેવ પ્રભુની માતાએ પહેલે સ્વને વૃષભ જ હતો, અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વને સિહ જ હતો, પરંતુ ઘણા જિનેશ્વરેની માતાઓએ પહેલે સ્વને હાથી જ હતો, માટે એવી રીતના પાઠના અનુકમની 4 અપિલા-બહપાડના રણ માટે અહીં પણ શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે અને હાથી જો એ પ્રમાણે તે કહ્યું છે તે હાથી કેવો છે?, તે કહે છે–ચારતંતશૂલ વાળો, કઈ ઠેકાણે “તઓ અચઉદૂત” એવો પાડે છે, તેને અર્થ આ પ્રમાણે-તતી જસ એટલે મહાબલવાન ચાર દંતશૂલ વાળ, વરસાદ વગી રહ્યા બાઢ ગયેલા વિશાળ મેધ જેવો અતિ સફેદ છે, વળી એકડા કરેલા મોતીના હાર,ક્ષીર સગુક, ચન્દ્રના કિરણ, પાણીના કણીયા, અને રૂપાને જે મહાસેલ એટલે વૈતાઢય પર્વત, તેઓના જેવા અતિશય સફેદ છે ગધમાં લુબ્ધ બની એકઠા થયેલા ભમરા વાળુ ખુશબોદાર મજલ, તે મજલ વડે સુગ ધમય બન્ને કુશસ્થળે વળે, શકેન્દ્રના રાવણ હાથી જેવા શાસ્ત્રોક શરીર પ્રમાણવાળ, જલથી ભરેલો જે ઘટાટોપ થયેલ અને ચે. તરફ પથરાયેલ મેપ, તે મેઘની ગર્જના જેવી ગભીર અને મનહર ગર્જના વાળા હાથી ને દેખે છે વળી તે હાથી કેવો છે? ગુમ કરનારે, સર્વ શુભલક્ષણોના સમુહવાળો, સર્વ હાથી બોમાં ઉત્તમ અને વિશાલ, આવા પ્રકારના હાથીને ત્રિશલા ક્ષત્રિયાણી પહેલે સ્વને દેખે છે. (૧) ૩ | ત્યાર પછી વિશલા ક્ષત્રિયાણી બીજે સ્વને-સફેદ કમલને પાંદડાઓને જે સમૂહ, તેના કરતાં પણ અધિક રૂપની કાન્તિવાળા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કેવો છે? પિતાની પ્રજાના ફેલાવવા વડે દસે દિશાઓને ઉતિત કરતો, * * * ht ૭૫ છે Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય જ વ્યાખ્યાન – છે ૭૬ . || કહપસૂત્ર ન ઉત્કૃષ્ટ શોભાસમુહની પ્રેરણા વડે જ જાણે ઊચી થયેલી હાયની ! એવી, દીતિવાળી, દેખાવડી, અને ભાષાંતર || રમણીય ખુધ વાળી, સૂમ નિર્મલ અને કમલ રેમોની ચીકાશયુક્ત કાતિવાળ, મજબુત, સારા બાંધાવાળુ, માંસયુક્ત, પુષ્ટ, મનહર, અને યથાસ્થિત સર્વ અવયવાળુ છે સુદર શરીર જેનુ, એવા વૃષભને દેખે છે. વળી તે વૃષભ કે છે? મજબુત, ગોળ આકારના, અતિશય ઉત્તમ, અગાડીના ભાગમાં તેલથી ચોપડેલા, અને તીણ છે બે શીગડાં જેનાં એક કરતા રહિત, ઉપદ્રને હરનાર, બરાબર સરખા, શેભતા, અને સફેદ છે દાત જેના એ, વળી માપ વિનાના ગુણની છે પ્રાપ્તિ જેઓથી એવા જે મગલ, તે મગલને આવવાના કારણરૂપ-દ્વાર સરખો, એવા પ્રકારના વૃષભને બીજા સ્વનને વિષે દેખે છે (૨ ) . ૩૪ ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વને સિહ દેખે છે તે સિહ કે છે ? એકઠા કરેલા મોતીના હાર, ક્ષીર સમુદ્ર, ચન્દ્રના કિરણો, પાણીના કણિયા, અને રૂપાને જે મહાપર્વત, તેઓના જે અતિશય સફેદ છે રમણીય અને દેખાવડે છે મજબુત અને મનોહર બે પજા વાળ, ગોળ આકાળે પુછ સુસ બદ્ધ પિલાણરહિત, પ્રધાન, અને તીણ દાઢાઓ વડે શોભતા ગુખ વાળ, સસ્કાર કરેલા ઉત્તમ જાતિના કમળ જેવા * સુકુમાલ, તથા યથાસ્થિત પ્રમાણ વડે શોભતા ઉત્તમ પ્રકારના હોઠવાળ, લાલ કમળના પાડા જેવું મૃદુ અને સુકમળ લાલ તાળવાવાળ, લપલપાયમાન થતી મનહર જીભવાળ, સુવર્ણ ગાલવાળી માટીની કુલડીમાં ગાળેલા અને કુદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવા ગોળ, તથા સ્વચ્છ * વીજળી જેવા ચકચકત અને ચપળ બે નેત્રોવાળ, વિશાળ પુષ્ટ ઉત્તમ સાથળ વાળે, પરિપૂર્ણ અને નિર્મલ સ્ક ધ વાળ, સુકોમળ, સફેદ, બારીક, ઉત્તમ લક્ષણવાળા અને લાબા કેસરાઓના દબદબા વડે શોભતે, | છે ૭૬ _ જ Page #87 -------------------------------------------------------------------------- ________________ . ૭૭ છે \. ઉંચું કરીને કુડલાકારે વળે અને શાસહિત અફળાવેલું છે પૂછડુ જેણે એવે, તેણે પિતાનું પૂછડુ જમીન સાથે અફળાવીને પછી ઉચું કી કુડળાકારે વાળ્યું છે, મન વડે કુરતા રહિત, સુંદર આકૃતિ વાળ, વિવાસ સહિત મ મ દ ગતિવાળ, આકાશ થકી ઉતરતે અને ત્યાર પછી પોતાના મુખમાં પેસતો, આવા પ્રકારના સિંહને તે વિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે રિહ કે છે?— અત્ય ત તીક્ષણ અગ્ર ભાગવાલા છે નખ જેના, તથા મુખની શા માટે પલ્લવપત્ર સરખી રમણીય જીભ ફેવવેલી છે જેણે, એવા રિહને ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે અને દેખે છે ( ૩ ) ૩૫ ! ત્યાર પછી સંપૂર્ણ ચન્દ્રમા જેવા ગુખ વાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચેશા સ્તનમાં લક્ષ્મીદેવીને દેખે છે. તે લીકેવી કેવી છે ? 3 ચો જે હિંમગન પર્વત, તેને વિષે ઉત્પન્ન થયેલું જે કમળ રૂપી મનહર સ્થાન, તેના ઉપર બેઠેલી. તે કમળરૂપી સ્થાનનું વર્ણન આ પ્રમાણે જાણવુ -સો જ ઉશે, એક હજાર બાવન જન અને બાર કયા પહોળે, એ સુવર્ણમય હિમવાનું પર્વત છે. તે પર્વત ઉપર દસ જન ઉડે, પાંચો યોજન પહોળ, અને હજાર રોજન લાંબો વિશ્વના તળીયાવાળે પહa નામે હદ એટલે કે સરોવર છે તેના મધ્ય ભાગમાં પાણીથી બે કેશ ઉ૩ એક જન પહોળુ, એક જન લાંબુ, નીલરત્નમય દસ યેજના છે નાળવું જે, વષ્યમય છે શૂવ જેનું રિઝરત્નમય છે કે જેને, લાવ સુવર્ણમય છે બહારના પાડા જેના, અને સુવર્ણમય છે દરના પાદડાં જેના, એવી રીતનું એક કમળ છે. તે કમળની અંદર છે કેસ પડોળી, બે કેસ લાગી, ગેક કેસ ઉચી, લાલ સુવર્ણમય કેસરાઓથી શોભતી, એવા પ્રકારની સુવર્ણ મય કર્ણિકા છે એટલે કમલ બીજકેષ–-ડેડે છે. તેના મધ્યભાગમાં અધો કોસ પહોળુ, એક કેષ છે I g૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ 8િ દ્વિતીય | વ્યાખ્યાન | કટપસૂત્ર | લાંબું, એક કેસમાં કાંઈક ન્યૂન ઉચે એવું લક્ષ્મીદેવીનું મંદિર છે તે મદિરને પાંચસો ધનુષ્ય ઉચા, ભાષાંતર અઢીસે ધનુષ્ય પહોળા, પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજા રહેલા છે તે મદિરની મધ્યભાગમાં અઢીસે ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે તે વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય શસ્યા છે હવે તે મુખ્ય છે ૭૮ . કમલની ચારે તરફ ફરતા, વલયના આકારવાળા એટલે ગોળ આકારવાળા, લક્ષ્મીદેવીને આભૂષણોથી ભરેલા તથા મુખ્ય કમલના પ્રમાણથી અરધા લાંબા પહોળા અને ઉચા, એવા એકસો આઠ કમળ છે એવી રીતે સઘળા વલમાં અનુક્રમે અરધુ અરધુ પ્રમાણ સમજવું. હવે બીજા વલયમાં વાયવ્ય ઈશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર કમળ છે પૂર્વે દિશામાં ચાર મહર્દિક દેવીઓના ચાર કમળ છે, આનેયી દિશામાં અભ્ય તર પર્ષદાનાં ગુરૂ સ્થાનીય દેવોના આઠ હજાર કમળ છે, દક્ષિણ દિશામાં મધ્ય પષદાના મિત્ર સ્થાનીય દેવોનાં દશ હજાર કમળ છે, નત દિશામાં બાહ્ય * પષદના નેકર તરીકે રહેલા દેવોના બાર હજાર કમળ છે, અને પશ્ચિમ દિશામાં હાથી ઘોડા રથ પાળા પાડ ગ ધર્વ અને નાટકરૂપ સાત સેનાઓના નાયકના સાત કમળ છે ત્યાર પછી ત્રિજા વલયમાં સોળ હજાર અગરક્ષક દેવોને વસવાને સોળ હજાર કમળ છે ચોથા વલયમ બત્રીસ લાખ અત્યંતર આભિયોગિક દેવોને વસવાના બત્રીસ લાખ કમળ છે પાચમાં વલયમાં ચાલીશ લાખ મધ્યમ અભિગિક દેવોને વસવાના ચાલીશ લાખ કમલ છે છ વલયમાં અડતાલીશ લાખ બાહો આમિગિક દેવોને વસવાનાં અડતાલીસ લાખ કમળ છે. એવી રીતે મુખ્ય કમળની સાથે ગણતાં સઘળા મળીને-એક કડ, વીસ લાખ, પચાસ હજાર, એકસો વીસ કમળ થયા આવા પ્રકારના કમળ વડે પરિવરેલું જે મૂવ કમલરૂપી મહર સ્થાન તે ઉપર લહમીદેવી રહેલી છે. //// ૭૮ છે | Page #89 -------------------------------------------------------------------------- ________________ છે ૭ . વળી તે લક્ષ્મીદેવી કેવી છે – મનને રમણીય લાગે એવા સ્વરૂપવાળી, સમ્યક પ્રકારે સ્થાપન કરેલા સુવર્ણમય કે કાચબા દશ ઉપમાવાળા છે બે પગ જેના એવી, અતિશય ઊચા અને પુષ્ટ એવાં અંગુઠા | વિગેરે ઉપર રહેલાં, લાક્ષાદિ રસ વડે જાણે રંગેલા હોયની ! એવા, પુષ્ટ, મધ્યભાગમાં ઊચા, બારીક, લાલ ૨ગના, અને ચીકાશ યુક્ત નબવાળી, કમળના પાંદડાં જેવા સુકોમળ હાથ અને પગવાળી, તથા સુકોમળ અને શ્રેષ્ઠ આંગળીઓવાળી, કુરવિ રાવર્ત નામનુ આભરણ વિશેષ, અથવા આવર્ત વિશેષ, તેણે કરીને શોભી રહેલી, ગોળ આકારની, અને અનુકમે પહેલા પાતળી પછી જાડી, એવા પ્રકારની પગની પીંડીઓવાળો ગુત ઢીંગણવાળી, ઉત્તમ હાથીની સૂઢ જેવી પુછ સાથળવાળી, સુવર્ણમય કોરા યુક્ત છે રમણીય અને વિસ્તીર્ણ કમ્મરને ભાગ જેને એવી, છુટેલુ જન ભમરા અને ઘટાટોપ બનેવા મેઘ જેવી શ્યામ, સીધી, * સપાટ, આતરો રહિત, બારીક, સુંદર, વિલાસે કરી મનોરમ, શિવપુષ્પ વિગેરે સુકોમળ પદાર્થો કરતાં પણ વધારે સુકમળ, અને રમણીય છે રેમની પક્તિ જેની એવી, નાભીમ ડળ વડે સુદર, વિશાલ, અને સારા લક્ષણ યુક્ત છે જઘન એટલે કમ્મરની નીચે અગાડીને ભાગ જેને એવી, મૂઠીમાં આવી જાય એવું, છે અને રમણીય વિવલિ યુક્ત છે ઉદર જેનુ એવી, ચદ્રાકતાદિ વિવિધ પ્રકારની મણિઓ, સુવર્ણ, વૈદિ ભિન્ન ભિન્ન જાતના રત્નો, તથા નિર્મળ અને ઊચી જાતનું લાલ સુવર્ણ, તેઓના આભરણે અને આભાણે તે આભરણ અને આભૂષણો વડે ન શોભી રહ્યા છે મસ્તક પ્રમુખ અગો અને આ ગુલી પ્રમુખ ઉપાગો જેના એવી, મોતી વિગેરેના હાર વડે મહિર, મચકુદ વિગેરે પુપોની માળાઓ વડે વ્યાપ્ત દેટીયમાન, તથા સુવર્ણના કળશ જેવા કઠણ પુષ્ટ | | ૭૫. Page #90 -------------------------------------------------------------------------- ________________ દ કલ્પસૂત્ર અને ગોળાકાર છે બે સ્તન જેના ગેરી, યથા સ્થાને સ્થાપેલા મસ્તકના પાના વડે શોભાયુક્ત, અને દષ્ટિને 5) દ્વિતીય ભાષાંતર IT. આનકારી મોતીગોના ગુચ્છા વડે ઉજજવળ, એવા પ્રકારોને જે મોતને હાર, તે વડે શોભી રહેલી, હૃદય // વ્યાખ્યાન ઉપર પહેરેલી નાની માળા વડે શોભતે એ ને કિડને વિષે પહેરેલો રામય દે, તે વડે શોભતી, વળી તે લક્ષ્મીદેવી કેવી છે?— અને ખભાઓ ઉપર લટકતાં એવા બે કુળની ઉલ્લાસાયમાન શોભાયુકત અને સમાચીન છે કાન્તિ જેમાં એવા પ્રકારના દીપ્તિસ્વરૂપ ગુણસમુહ વડે શોભતી, તથા રાજા જેમ સેવકના રાહ વડે શોભે છે તેમ ગુખરૂપ રાજાને જાણે સેવક સમૂહ લેયની ! એવા પ્રકારના સાક્ષણ ગુણસાહ વડે શોભતી, કમળના જેવાં નિર્મલ, વિશાળ અને રમણીય છે લોગન જેના વી, જેણીએ દેરીયમાન એવા બન્ને હાથમાં ગ્રહણ કરેલા જે બે કમળ, તેઓમાળી મકર રૂપી જળ ટપકી રહ્યું છે એવી, અર્થાત્ લક્ષ્મીદેવીએ બે હાથમાં બે કમળ ગ્રહણ કર્યા છે તે કમળમાળી મકરાના બિ દુઓ ટપકે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે? દેવતાને પર હેતે નળી, ફક્ત કીડા માટે જ પવન લેવા ક વેલે-ફરકાવેલે જે વી જણે, તે વડે શેતી, રામ્ય પ્રકારે છુટા છુટા વાળવાળ, શ્યામ વર્ણવાળો સઘન-એટલે આંતરા રહિત, બારીક વાણવાળ 1 અને લાગે છે ચોટલે જેને એવી, પલાહકમાં ઉગેલા પૂર્વે કહેલા સ્વરૂપવાળા કમળ ઉપર નિવાસ કરનારી એવી એશ્વર્યાદિ ગુણયુકત લક્ષ્મીદેવીને નિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે? હિમવાન, પવર્તના શિખર ઉપર ગિજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સૂછે વડે અભિષેક કરાતી એવી લક્ષ્મીદેવીને વિશલા ક્ષત્રિયાણી ચોથે સ્વને દેખે છે ( ૪ ) છે ૩૬ મંગલ' And J. પુરિ મચરિ માણ કપો, વદ્ધમાણતીત્વ મી, 1 c 10 ચડી . ઈ પરિહિયા છણ ગણરાઈર્થિરા વળી ચીરઅસ્મિ. * --- Page #91 -------------------------------------------------------------------------- ________________ ເ ະ ໂ Inl અથ તૃતીય વ્યાખ્યાનમૂ ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી પાચમે સ્વપ્ને આકાશથી નીચે ઉતરતી એવી પુષ્પોની માળાને દેખે છે તે માળા કેવી છે?... પવૃક્ષના તાજા અને રસ સહિત પુષ્પોની જે માળાએ, તે માળા વડે વ્યાપ્ત હોવાથી રમણીય છે. વળી તે પુષ્પમાળા કેવી છે? ચપાના પુષ્પ, અશોકના પુષ્પ, પુન્નાગના પુષ્પ, નાગકેસરના પુષ્પ, પ્રિય ગુના પુષ્પ, શિરીષસરસડાના પુષ્પ, મોગરાના પુષ્પ, મલ્લિકા કેલડીના પુષ્પ, જાઈના પુષ્પ જુના પુષ્પ, અ કાલના પુષ્પ, કાજના પુષ્પ, કેરિટના પુષ્પ, ડમરાના પાન, નવમાલિકા વેલડીના પુષ્પ, ખકુલના પુષ્પ, તિલકના પુષ્પ, વાસ તિકા વેલડીના પુષ્પ, સૂવિકાસી કમળના પુષ્પ, ચન્દ્ર વિકાશી કમળના પુષ્પ, ગુલાબના પુષ્પ, મચકુદના પુષ્પ, અને આખાની મજરી ઉપર બતાવેલા પુષ્પો અને મજરીની સુગ ધવાળી માળા છે વળી તે માળા કેવી છે?– અનુપમ અને મનેહર યુગ ધ વડે દસે દિશાઓને સુગ ધયુક્ત કરતી, વળી તે માળા કેવી છે ?- સર્વ ઋતુના સુગ ધી પુષ્પોની માળા વડે સફેદ છે, વળી દેદીપ્યમાન રમણીય લાલપીળા, વિગેરે ભિન્ન ભિન્ન રંગના પુષ્પોની વચ્ચે વચ્ચે ગુથણી કરી હોવાથી જાણે ચિતરેલી હાયની । એવી આશ્ચયકારી ભાસે છે. અર્થાત્ તે માળામા સફેદ વણુ અધિક છે, અને દર્ ॥ ૮૧ n Page #92 -------------------------------------------------------------------------- ________________ આ તૃતીય |વ્યાખ્યાન કલ્પસૂત્ર મા બીજા વર્ણ થોડા થોડા છે વળી તે માળાની અતિશય સુગ ધીને લીધે અન્ય સ્થળેથી ખેચાઈને આવેલ | પપદ મધુકરી અને ભમરાઓને સમૂહ તે માળાની ઉપર નીચે તથા પડખે લીન બની કર્ણને મધુર લાગે ભાષાંતર , તેવા શબ્દ કરતે ગુ જારવ કરી રહ્યો છે. આવા પ્રકારની પુછપમાળાને આકાશતળ થકી ઉતરતી ન દેખે છે ( ૫ ) . ૩૭ જે ૮૨ || ત્યાર પછી ત્રિશલા દેવી છત્તે સ્વને ચન્દ્રને દેખે છે તે ગન્દ્ર કેવો છે ? ગાયનું દૂધ, ફીણ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે શાતિ આપનારે, લેકના હૃદય અને તેને વહાલું લાગે એવો, સ પૂર્ણ મડલવાળ-સોળ કલાયુક્ત, ઘોર અ ધકાર વડે ઘાટી અને ગભીર જે વનની ઝાડી, તે ઝાડીમાં પણ અધિકારને નાશ કરનાર, માસ વરસ વિગેરેના પ્રમાણને કરનારા જે શુકલ અને કૃષ્ણ એવા બે પખવાડિયા, તે બે પખવાડિયાની મધ્યમાં રહેલી જે પૂર્ણિમાને વિષે શોભતી કલાઓ વાળો, કુમુદના વનને વિકસ્વર કરનારો, રાત્રિને શોભાવનારે, રાખ વિગેરેથી સારી રીતે માજીને ઉજવલ બનાવેલા આરીસા જેવો, હસ જેવા ઉજવલ વર્ણવાળે, ગ્રહ નક્ષત્ર તારા વિગેરે જે તિષ તેઓના મુખને શોભાવનારે, અર્થાત તેઓમાં અગ્રેસર, અ ધકારને શત્રુ, કામદેવના ભાથા સમાન. જેમ ધનુર્ધારી પુરુષ ભાથાને પ્રમ કરી, તેમાંથી બાણ લઈ, તે બાણ વડે મૃગાદિ પ્રાણીઓને હણે છે, તેમ કામદેવ પણ ચન્દ્રને ઉદય પામી લોકોને કામબાણ વડે વ્યાકુલ કરે છે અર્થાત્ ચન્દ્રને ઉદય થતા કામદેવ કામીઓને સતાવે છે. વળી તે ૧ યોદ્ધાઓ તથા શિકારીઓ જેમાં તીરે રાખી પીઠ પાછળ બાંધે છે તેને માથું કહે છે ||| |૮૨ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ॥ ૮૩૫ ચન્દ્ર કેવો છે? સમુદ્રની વેલાને વધારનારો, પોતાના પ્રાણવલ્લભ ભર્તારના વિયાગથી યંત્ર બનેલી વિરહિણી સીએને પેાતાના કિરણેા વડે શાકાગ્રસ્ત કરતે, અર્થાત્ વિષેગીઓને ગંદ્ર દેખનાં વિરહદુ વૃદ્ધિ પામે છે. તે ચન્દ્ર સૌમ્ય અને રમણીય સ્વરૂપવાળે છે, વળી આકાશ મડલનુ મ્હણે વિસ્તી સૌમ્ય અને ચલનસ્વભાવ તિલક જ હાયની! એવા ગન્દ્રને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે, વળી તે ચન્દ્ર કેવો છે?–પેાતાની પત્ની જે ાહિણી, તેણીના ચિત્તને હિતકારી ભર્તારૐ, વળી ચાંદની વડે શોભી રહેલા એવા સ પૂર્ણ ચન્દ્રને ત્રિશલાદેવી છટ્ટા સ્વામા દેખે છે (૫*૫)૫૩૮૫ ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી સાતમે સ્વને સૂર્યને દેખે છે. તે ર કેવો છે?– ધકારના સમહુને નાશ કરનાર, તેજ વડે જ જાવયમાન રૂપ વાળો, તે કે સૂર્ય મડલમાં વતા બાદરપૃથ્વીકાયિકા સ્વભાયથી તો શીતલ છે, પણ આતપ નામ કના ઉદયથી તેજ વડે જ જાવધ્યમાન સ્વરૂપવાળા છે. વળી તે સૂર્ય કેવો છે?-લાલ અશોકવૃક્ષ, પ્રકૃતિત થયેલ કેમુડા, પોપટની ગાગ, અને ગાડીના અભાગ જેવો લાલ રંગ વાળો, કમલના વનોને વિકાસલક્ષી વડે વિભૂષિત કરનારા, મેષ વિગેરે રાશિમાં સ'કમાદિ વડે જ્યાતિષ ચક્રનુ લક્ષણ જણાવનારો, આકાશતલને વિષે પ્રકાશ કરનાર હોવાથી પ્રદીપ સમાન, હિમસમૂહને ગળે પકડી મૂક્ારના, અર્થાત્ હિમસમૂહનો નાશ કરનારો, મહેાના સચુદાયનો મહાન્ સ્વામી, રાત્રિના નાશ કરનાર, ઉદય અને અસ્ત સમયે મુહૂત સુધી સુખે જોઈ શકાય એવો, અને તે સિવાય ખીજે વખતે દુઃખથી જોઈ શકાય એવા ઉગ્ર સ્વરૂપ વાળા રાત્રિને વિષે ચારી જારી વિગેરે અન્યાય માટે લટકનારા જે ૧ ભરતી રજો કે રાહિણી એક નક્ષત્ર છે સિદ્ધાન્તમા ચન્દ્ર અને નાના સબધ સ્વામી-રસેવક પણે પ્રસિદ્ધ છે પતિ-પત્ની તરીકેના સાધ નથી, પરતુ આ વિશેણુ ગ્રન્થકારે કવિમાના સકેતની અપેક્ષાએ લોકઢિથી મૂકયુ છે. ॥ ૮૩૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ॥૮॥ X કરનાર, પેાતાના સ્વેચ્છાચારી ચાર વ્યભિચારી વિગેરેને અન્યાયથી અટકાવનાર, ઠંડીના વેગને પેાતાના તાપથી દૂર પ્રદક્ષિણા વડે મેરુ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તી મ ડલવાળા, અને હજાર કિરણા વડે ચળાટ કરતા ચન્દ્ર તારા વિગેરેની શોભાને નાશ કરનાર, આવા પ્રકારના સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી સાતમા સ્વને વિષે દેખે છે અહી સૂનાં જે એક હજાર કિરણા કહ્યા, તે ફક્ત લાકઢિથી કહા છે, પણ કાલવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણા અધિકપણ હોય છે. લૌકિક શાસ્ત્રોમાં પશુ કહ્યુ છે કે “ઋતુઓના ભેદ પ્રમાણે સૂર્યના કિરણા વૃદ્ધિ પણ પામે છે જેમકે-ચૈત્રમાસમાં તેના ખારસો કિરણા હાય છે, વૈશાખ માસમાં તેરો કિરણ થાય છે 1॥ જેઠ માસમાં ચૌદસ કિરણ થાય છે શ્રાવણ અને ભાદરવા માસમાં પણ તેટલાજ એટલે ચોઇસા ચૌદસા કિરણે! હાય છે અસાઢ માસમા પરસો કરા હાય છે, અને આસા માસમા સાળસે કિરણ હોય છે. ારા કાર્તિક માસમા અગીયારસા કિરા હાય છે, મહા માસમાં પણ તેટલાજ એટલે અગીયારસો કિરણા હેાય છે, માગશર માસમા એક હજાર અને પચાસ, એવી રીતે ફાગણ માસમાં પણ એક હજાર અને પચાસ કિરણા હાય છે ઘા પેષ માસમાંજ સૂર્યના કિરણા એક હજાર હાય છે” (ાળા) ૫૩મા ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી આઠમે સ્વપ્ન ઉત્તમ જાતિના સુવર્ણમય દડ ઉપર રહેલા ધ્વજ દેખે છે. તે ધ્વજ કેવો છે?– લીલા કૃષ્ણ પીળા અને સફેદ વર્ણવાળા હોવાથી રમણીય, સુકેામળ, અને વાયુ ૧ કૃષ્ણ વહુ કથ ચિત્ લીલાવણની સદ્દેશ હોય છે, તેથી નીલ શબ્દથી લીલેખણ અને કૃષ્ણવણુ એમ બન્ને અથ લીધા છે. તૃતીય વ્યાખ્યાન' ॥૨૪॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ ॥ ૫॥ ૪૫. ૮ વડે આમ તેમ ફરકતા એવા જે જથ્થાખ ધ મોરપીછ તે મેરપીછ રૂપી જાણે તેના કેશ હાયની । એવા ધ્વજને દેખે છે! અર્થાત્ જેમ મનુષ્યના મસ્તક ઉપર કેશના ચેટલો શોભે છે, તેમ આ ધ્વજ ઉપર પણ ચોટલાની જગ્યાએ મેરપીછનો ગુચ્છો શોભે છે. વળી તે ધ્વજ કેવો છે ? અતિશય શોભાયુક્ત છે, તે ધ્વજના ઉપરના ભાગમાં સિહ ચીતરેલા છે, તે સિહ સ્ફટિકરત્ન, શ ખ, અકરત્ન, મચકુદ પુષ્પ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે. આવા પ્રકારના પેાતાના સૌદ વડે રમણીય લાગતા સિહ વડે તે ધ્વજ શોભી રહ્યો છે, વળી વાયરાના તરગથી ધ્વજ ફરકે છે, તેથી તેમાં ચીતરેલા સિહ પણ ઉછળી રહ્યો છે, તેથી અહી કવિ ઉપેક્ષા કરે છે કે જાણે તે સિહ આકાશતલને ફાડી નાખવાને પ્રયાસ કરી રહ્યો હોયની । આવા પ્રકારના સિહયુક્ત ધ્વજને દેખે છે વળી તે ધ્વજ કેવો છે? સુખકારી મદ વાયરાને લીધે ચાલયમાન થતો, અતિશય મેટો, અને મનુષ્યને દેખવા લાયક મનોહર રૂપ વાળા ધ્વજને દેખે છે (ટા) જના મઢ ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી નવમે સ્વને પાણીથી સ પૂર્ણ ભરેલા કલશને એટલે કુ ને ટ્રુખે છે તે કલશ કેવો છે? ઉત્તમ જાતિના સુવર્ણ જેવું દેદીપ્યમાન છે રૂપ જેનુ એવા, એટલે જેમ ઉત્તમ જાતિનુ સુવણુ અતિનિમલ હાય છેતેમ તે કલસનુ રૂપ પણ અતિનિમલ છે વળી તે કલશ કેવો છે ! – નિર્મ્યુલ જલથી ભરેલા, અને તેથી જ કલ્યાણને સુચવનાશ, ચલકાટ કરતી છે કાંતિ જેની એવો. કલમના સમુદાય વડે ચારે તરફથી શોભતા, પ્રતિપુર્ણ જે સર્વ મગલના પ્રકારો, તેનુ જાણે સ કેતસ્થાન હાયની એવો, એટલે જેમ સકેત ફરનારા સ કેતની જગ્યાએ અવશ્ય પ્રાપ્ત થાય છે તેમ X H = ॥૨૫॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ A તાય વ્યાખ્યાન ૮૬. ઈ. કલ્પસૂત્ર 3 આ કલશ દષ્ટિગોચર થતાં સર્વ મંગલના પ્રકારે અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી તે કળશ કેવો છે ? ઉત્તમોત્તમ ર વડે અતિશય શોભતા કમળ ઉપર રહેલે, નેત્રને આનદ ઉપજાવનારે અત્યંત દેરીપ્યભાષાંતર માન, અથવા પિતાની પ્રભા વડે નિરપમ, અને તેથી જ સર્વ દિશાઓને દીપાવત, ઉત્તમ સંપત્તિનું ઘર, સર્વ પ્રકારના અમલ રહિત, અને તેથી જ શુભ કરનારો, તેજસ્વી, ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમનને સૂચવના હોવાથી એ ત્રિવર્ગરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ, સર્વ વસ્તુઓમાં થતા સુગન્ધી પુષેિની માતાને કઠમાં ધારણ કરનારે, આવા પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કળશને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે ( ૯ ) . ૪૧ ! ત્યાર પછી દશમે વને ત્રિશલા ક્ષત્રિયાણી પાસરોવર દેખે છે –તે પાસવર કેવું છે? ઉગતા સૂર્યના કિરણોથી ઉઘડેલા જે હજાર પાંખડીના કમળ, તેઓ વડે અત્યંત સુગધી અને પિજ એટલે જરા પીલું અને રતાશ મારતુ છે પાણી જેમાં એવુ, જલમાં વસનારા પ્રાણીઓના સમૂહ વડે ચારે બાજુએથી વ્યાપ્ત થયેલું, માછલાંઓ વડે વપરાતા પાણીના સમૂહ વાળ. સૂર્યવિકાશી કમળ, ચન્દ્રવિકાશી કમળ, લાલ કમળ, અને સફેદ કમળ, છે એવી રીતે વિવિધ જાતનાં કમળને વિશાલ અને ફેલાઈ રહેલો જે કાન્તિઓને સમૂહ, તે વડે જાણે ચલકાટ, મારી રહ્યું હોય એવું વળી તે પાસરોવર કેવું છે? રમણીય રૂપની શોભા વાળુ, અત્યંત હર્ષિત થયેલા અંત કરણવાળા, ભમરાઓ અને મોન્મત્ત ભમીઓના સમુદાય વડે આસ્વાદ કરાતા કમળ વાળુ, આવા આ સુન્દર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી થયેલ છે અહકાર જેઓને એવા જે કળહ સ બગયાં ચકવા રાજસ અને સારસ વિગેરે પક્ષીઓને સમ, તેઓનાં જેડલાઓ વડે સેવાતા પાણીવાળુ, કમળનીના પાંદડા |' ૮૬ Page #97 -------------------------------------------------------------------------- ________________ !૮૭ | ઉપર લાગેલા જે પાણીના બિંદુઓ, તેઓના સમદાય વડે જાણે આભૂષણયુક્ત થયું હોયની ! એવું એટલે કમળનીઓના પાંદડાં નીલરત્ન જેવાં શોભે છે, અને તેઓ ઉપર લાગેલા જળના બિન્દુઓ મોતી જેવાં છે, * તેથી નલરત્નમાં જાણે મોતી જડ્યા હોયની ! એવા પ્રકારના જાણે આભૂષણયુક્ત તે પાસવર આશ્ચર્યકારી લાગે છે. વળી તે પાસવર કેવું છે?— હૃદય અને તેને પ્રેમ ઉપજાવનારું, સરવરેને વિષે પૂજનીય, અને તેથી જ રમણીય, આવા પ્રકારના પાસવર નામના સરોવરને વિશલા ક્ષત્રિયાણી દેખે છે ( ૧૦ ) છે કે ૪ર છે ત્યાર પછી અગીયારમે સ્વને ત્રિશલા ક્ષત્રિયાણ ક્ષીરસમુદ્રને દેખે છે. તે ક્ષીરસમુદ્ર કે ?ચન્દ્રમાના કિરણોને જે સમૂહ, તેના સરખી અતિ ઉજવલપણે મધ્યભાગની શોભાવાળો, ચારે દિશાના માર્ગોમાં અતિશય વધતા પાણીના સમૂહવાળા, અર્થાત તે સમુદ્રમાં ચારે દિશાએ અગાધ જલપ્રવાહ છે. વળી તે ક્ષીરસમુદ્ર કેવો છે ?–અતિશય ચ ચલ અને ઘણું ઉચા પ્રમાણના જે કલેલો એટલે મે જાઓ, તેઓ વડે વાર વાર એકઠ થઈને જુદુ પડતુ છે પાણી જેનું એવો, સખત પવનના આઘાતથી ચલાયમાન થયેલા અને તેથી જ ચપલ બનેલા જે પ્રગટ તરગો, આમ તેમ નાચી રહેલા જે ભાગે એટલે તરંગવિશે, તથા અતિશય ક્ષેશ પામતી એટલે ભયજત થયેલી હાયની ! તેમ ચારે બાજુએ અથડાતી, અને તેથી જ શોભી રહેલી, સ્વચ્છ અને ઉછાળા મારતી તે ઉમિઓ એટલે મોટા મોટા લેલે અર્થાત્ સમુદ્રના લેટ, આવી રીતના તરંગો ભાગો અને ઉમિઓ સાથે જે સબંધ, તે વડે કાંઠા તરફ દોડતો અને કાંથી પાછો ફરતો થકે અત્ય ત દેદીપ્યમાન અને દેખનારાઓને પ્રેમ ઉપજાવનાર, મેટા મગરમચ્છ, ૫ ૮૭ ? Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર || | ૮૮ . કલ્પસૂત્ર : માંછતાં તિમિ નામના સાધારણ મછ, તિમિગિલ નામના મોટા મચ્છ, નિરુદ્ધ અને તિલિતિલિક, વગેરે માં વતીય જે જુદી જુદી જાતને જડરાર છે. તેઓના પૂછડાગોના આયાતથી ઉત્પન્ન થયેલ છે કપુર જેવા સફેદ || વ્યાખ્યાન, ફીણ વિસ્તાર, જેમાં એવો, મોટી મોટી નદીઓના જોરારોડી આવતા જે પાણીના પ્રવાહો, તેથી જ ઉત્પન્ન થયેલી પાણીની લાગણીઓ વાળે ગગાવત નામને આવર્ત વિશેષ એટલે ધૂમીવિશેષ, તે પૂમરીમાં વ્યાકુલ થતું અને મરીમાં પડેલું હોવાથી અન્ય સ્થળે નીકળી જવાને અવકાશ નહિ. હોવાથી ઉો ઉછાળા માતુ, વળી ઉો ઉછળીને પાછું તેજ પૂમડીમાં પડતુ અને તેથીજ રાકાકાર ભમી રહેલા રાપળ પાણીવાળો આવા પ્રકારના ક્ષીરસમુદ્રને શરદ પડતુના ચન્દ્રમાં જેવા સીમ્સ મુખવાળી શિલા ક્ષત્રિયાણી દેખે છે ( ૧૨ ) ૪૩ . ત્યાર પછી નિશલા નિયાણી બારમે સ્વને વિમાન દેખે છે. તે વિમાન કેવું છે ?-નવા ઉગેલા સૂર્યના બિબ જેવી કાન્તિવાળું, તેજ પુકા શેલા વાળું, ઉત્તમ જાતિના સુવર્ણ અને ઉંચા પ્રકારના || મહામણિઓના સમૂહ વડે મનોહર બનેલાં જે એક હજાર અને આઠ સ્ત લે, તે જે વડે દેડીયમાન છે છતુ આકાશને પણ દીપાવતુ, સુવર્ણના પતરાંઓમાં લટકતા મેતીઓ વડે અતિશય તેજસ્વી બનેલું, જેની અસર દેવતાઓ સંબંધી લટકી રહેવી પુષમાળાઓ દેઢીયમાન થઈ રહી છે એવુ. વળી તે વિમાન | | કેવું છે ! વરૂઓ, વૃષભ, ઘોડા, મનુ, મગરમચો, પંખીઓ, સર્પો, કિન્નર જાતિને દે, ૨૨ જાતિના Hિ મૂગલાઓ, અષ્ટાપદ નામના જગલના પશુઓ, રામની ગાયે, સરકત નામના જંગલી-શિકાશ પશુઓ, હાથીઓ, અશોકલતા વિગેરે વનલાઓ, અને પાલતા એટલે કમળની બો; એ સર્વેના જે મનોહર ૮૮ Page #99 -------------------------------------------------------------------------- ________________ | | - - - છે તુલા |||. ચિ તેઓ વડે મનને આશ્ચર્ય ઉપજાવનાર, મધુર સ્વરે ગવાતા જે ગાયને અને બનાવાતા જે વાજિ /|| તે ગાયને અને વાજિના સંપૂર્ણ નાહવાળુ, જળથી ભરેલો ઘટાટોપ બોલે અને વિસ્તારવાળે જે મેલ, તેની ગર્જના સદશ દેવ દુંદુલિના મોટા શબ્દ વડે નિર તર સકલ જીવલોકને પૂરતુ, અર્થાત્ પૂર્ણ જગતને શવ્યાપ્ત કરવું, લો અગર, ઊંચી જાતને કિક, રોલારસ, બળી રહેતી દશાંગાદિ ધૂપ તથા બીજા પણ સુગંધી દ્રવ્ય, એ બધા પદાર્થોની ઉત્તમ, મહેક મારી રહેતી, અને ચારે તરફ હેવાઈ રહેલી * જે યુગ છે, તે વડે રમણીય, નિરતર છે પ્રકાશ જેમાં એવું, સફેદ રંગનું અને તેથીજ ઉત્પલ કાન્તિાવાળુ, ઉત્તમ દેવતાઓ વડે શોભી રહેવું, શતાવેનીય કર્મને છે ઉપભોગ જેમાં એવુ, બીજા ઉત્તમ વિમાને કરતાં પણ સફેદ કમળ જેવું અતિ ઉત્તમ, એટલે જેમ સફેદ કમળ બીજા કમળ કરતાં અતિ ઉત્તમ Tી છે, તેમ આ વિમાન બીજા ઉત્તમ વિમાને કરતાં પણ અતિ ઉત્તમ છે, આવા પ્રકારના વિમાનને વિશલા ક્ષત્રિયાણી બારમે સ્વને દેખે છે (૧ર) ઇજા .ત્યાર પછી શિલા ક્ષત્રિયાણી તેરમે અને રત્નોને રાશિ એટલે ઢગલે દેખે છે. તે રત્નોને રાશિ કેવો છે? પુરાક રત્ન, વક્ટર, ઈન્દ્રનીલ રત્ન ગેટલો લીલમ-પા, સમ્યક રત્ન, કાન ર, લેહિતા રસ્તા, મસ્કત રત્ન, મસાગલ રન પરવાળા નામના રત્ન, સ્ફટિક રત્ન, સીગકિ રત્ન, હંસગર્ભ રત્ન, શ્યામકાન્તિવાળા આ જન નામના રન, અને ચન્દ્રકાન્ત મણિ, એ પ્રમાણે શિવ શિવ જાતિના ઉત્તમ રત્ન વડે તે રત્નરાશિ પૃથ્વીતળ ઉપર રહ્યો છ પગ આકાશમ ડળના અ ત સુધી શેલાવતો એટલે આકાશના શિખરને પણ પિતાની કાન્તિ વડે દીપાવતો; વળી તે રત્નરાશિ કેવો છે? મેરુ પર્વત સદશ ઉચે, આવા પ્રકારના | | Page #100 -------------------------------------------------------------------------- ________________ - કલ્પસૂત્ર :: માં તૃતીય વ્યાખ્યાન. રત્નસમહના રાશિને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (૧) પાપા ભાષાંતર | વળી તે વિશલા ક્ષત્રિયાણી ચોદમે સ્વને અગ્નિ દે છે તે અશિ કેવો છે – વિસ્તારવાળી, ઉજવલ ઘી વડે અને પીળા મધ વડે સિંચાતી, અને તેથી જ ધૂમાડા વગરની, ધગધગતી, જાજવલ્યમાન બળી રહેલી, છે ૯૦ | R આવા પ્રકારની જે જવાળાઓ તે જવાળાઓ વડે ઉજવલ અને મનેહર, વળી તે અગ્નિ કેવો છે ?–તરતમ ગ યુક્ત એટલો એકબીજાની અપેક્ષાએ નાની મોટી જે જવાલાઓના સમૂહ, તેઓ વડે જાણે પરસ્પર મિશ્રિત થયેલે-સંકળાયેલા હોયની ! એવો, અર્થાત એક જવાળા ઉચી છે, બીજી જવાળી તેનાથી ઉચી જ છે, વળી ત્રીજી તેની પણ ઉચી છે, એવી રીતે એકબીજીની અપેક્ષા એનાથી મોટી સર્વ વાળાએ જાણે સ્પર્ધા વડે તે અગ્નિની અદર પ્રવેશ કરી રહી હોયની ! એવો. જ્વાળાઓનું જે ઉચે બળવું, તે વડે જાણે આકાશને કેઈકે પ્રદેશમાં પકાવત હાયની ! એવો, અર્થાત્ તે અગ્નિ વાળાઓ આકાશ સુધી ઉચી હોવાથી * જાણે આકાશને પકાવવાની તૈયારી કરતો હોયની ! એવો લાગે છે, વળી અતિશય વેગ વડે ચચલ છે, આવા પ્રકારના અગ્નિને તે વિશવા ક્ષત્રિયાણી ચોદમે સ્વને દેખે છે, (૧૪) દા આ આવા પ્રકારના કલ્યાણના હેતુરૂપ ઉમા એટલે કીર્તિ, તે સહિત, અર્થાત્ કીતિએ કરીને સહિત દર્શન માત્રથી પણ પ્રીતિને ઉપજાવનારા અને સુન્દર રૂપવાળા સ્વને નિદ્રામાં જઈને કમળ જેવાં નેત્રવાળી અને હર્ષ વડે રોમાંચિત શીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી જ્યારે જિનેશ્વરે માતાના ગર્ભમાં આવે છે ત્યારે આ ચોદ મહાસ્વનેને જિનેશ્વરેની માતાએ અવશ્ય દેખે છે, એ પ્રમાણે ગ્રન્થકાર અહી પ્રસંગથી જણાવે છે-- મહાયશસ્વી તીર્થકરે જે રાત્રિને છે કેo | Page #101 -------------------------------------------------------------------------- ________________ - છે ૯૧ - | | કી વિષે માતાની કુખમાં આવે છે, તે રાત્રિએ તીર્થકરેની સર્વ માતાઓ આ ચોર સ્વનેને દેખે છે ૧)કળા ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આવા સ્વરૂપના પ્રશસ્ત એવા ચોદ મહાસ્વનને દેખીને જાગી છતી વિમિત થયેલી, સંતોષ પામેલી, ચાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી, મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુળની જેમ જેણીની મરજી વિકસિત થઈ છે એવી સ્વનાઓનું સ્મરણ કરવા લાગી. માઓનું સ્મરણ કરીને શા થકી ઉઠે છે ઉઠીને પાદપીડ થકી નીચે ઉતરે છે. ઉતીને મનની ઉતાવળ રહિત, શરીરની ચપળતા રહિત, અને વચમા કેઈ ઠેકાણે વિલબ રહિત એવી રાજહરા સદશ ગતિ વડે જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયની શમ્યા છે. જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, ત્યાં આવે છે આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી એટલે વચને વડે જગાડે છે તે વાણી કેવી છે? ઈટ એટલે સિદ્ધાર્થ ક્ષત્રિયને વલ્લભ લાગે એવી, જેને સાંભળવાની હમેશા ઈચ્છા થાય એવી, અને તેથી જ પ્રિય એટલે તે વાણી ઉપર હેપ ન આવે એવી, મનને વિને કરાવનારી, અતિશય ગુજર હોવાથી મનમાં બરાબર ઠગી જાય એવી, અર્થાત્ કેઈપણ વખત ન ભુલાય એવી, સુન્દર વિનિ, મનહર વણે, અને સ્પષ્ટ ઉચ્ચારવાળી છે સમૃદ્ધિને કરનારી, તેવા પ્રકારના વર્ણો વડે યુક્ત હોવાથી ઉપદ્રવને હરનારી, ધનને પ્રાપ્ત કરાવનારી, અનર્થોના વિનાશરૂપ જે મંગલ, તે મંગલ કરવામાં પ્રવીણ, ગલકારાદિ વડે શોભતી, જેને સાંભળતાં તુરત જ હત્યને વિષે અર્થ જણાઈ જાય એવી, અને સુકોમલ હોવાથી ને પાણી લાગે એવી, હુયને આલ્હાહ ઉપજાવનારી, એટલે હૃદયના શોકદિને નાશ કરનારી, જેમાં વર્ષો પદે તથા વાક્યો થેડા અને અર્થ ઘણું નીકળે એવી, સામળતા જ કર્ણને સુખ ઉપજાવના મધુર, અને સુન્દર લાલિત્યવાળા વર્ગો Page #102 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ॥ ૯૨ H વડે મનોહર, આવા પ્રકારની વાણી વડે ખેલતી ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધા ક્ષત્રિયને જગાડે છે ૪૮ ૫ ત્યાર પછી તે ત્રિશા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામી વિવિધ પ્રકારના મણિએ સુવર્ણ અને રત્નાની રચના વડે આશ્ચર્યકારી એવા સિહાસન ઉપર બેસે છે બેસીને શ્રમને દૂર કરી, ાણ રહિત થઈ સુખ-સમાધિથી ઉત્તમ આસન પર સિદ્ધા ક્ષત્રિયને તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, સિદ્ધા ક્ષત્રિયને વલ્રભ લાગે એવી, યાવત્ જેમા શબ્દો થાયા અને ા ઘણા નીકળે એવી, સાભળતાંજ કણ ને સુખ ઉપજાવનારી, અને સુર લાલિત્યવાળા વર્ષે વડે મનોહર, ોવા પ્રકારની વાણી વડે ખેાલતી છતી આ પ્રમાણે કહેવા લાગી—નાજા હે સ્વામી! ખરેખર હું આજે આગળ જેનુ વર્ણન આવી ગયુ છે તેવા પ્રકારની મહાપુણ્યશાળી અને હાાગ્યશાળીને ચાખ્ય એવી શખ્યામાં યાવત્ કાંઈક ઉઘતી અને કાંઈક જાગતી છતી ચોદ મહાસ્વપ્ન દેખીને જાગી તે આ રીતે હાથી વૃષશ વિગેરે ચૌઢ મહાસ્વસ કહી સ ભળાવ્યા તેથી હું સ્વામી આ પ્રશસ્ત એવા ચોદ મહાનોના કલ્યાણકારી શુ લવિશેષ તથા વૃત્તિવિશેષ થશે? પા ત્યાર પછી તે સિદ્ધા રાજા ત્રિશલા ક્ષત્રિયાણીની પાસે આ અર્થ સામળીને તથા મની વધારીને વિસ્મિવ થયેલા, સ તાપ પામેલા યાવત્ હના વાથી ઉદ્ભાસિત હૃદયવાળા મેઘધારાથી સિચાખેલા કદ બના સુગ ધથી પુષ્પના જેમ વિકસિત થયેલી રામરાજીવાળા તે સ્વનાંઓને મનમા ધારે છે મનમાં ધારીને અર્થાંની વિચારણા કરે છે. વિચારણા કરીને પોતાની સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વમાએના અર્થીના નિર્ણય કરે છે નિર્ણય કરીને ત્રિશલા ક્ષત્રિયાણીને તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, યાવત્ તૃતીય‘ વ્યાખ્યાન ॥ ૯૨ ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ | ૩ Uી. મંગલકાર એટલે હૃદયના શોકાદિને નાશ કરનાર, મિત એટલે જેમાં શબ્દો છેડા અને અર્થ ઘણે નીકળે એવી, સાંભળતા જ કાનને સુખ ઉપજાવનારી, અને સુંદર લાલિત્યયુક્ત વર્ણોવાળી વાણી વડે બોલતા તે સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું કે- છે પ૧ છે હે દેવાનુપ્રિયે ! તે પ્રશસ્ત સ્વનિ દેખ્યાં છે હે દેવાનુપ્રિય ! તે કલ્યાણરૂપ સ્વ દેખ્યા છે એવી રીતે ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, મંગલરૂપ, શોભા સહિત. આરોગ્ય સ તોષ, લાંબુ આયુષ્ય, કલ્યાણ અને વાચ્છિત ફલના લાભ કરનારા એવા તે સ્વમ દેખ્યા છે. હવે તે સ્વમાઓનુ ફલ કહે છે, તે આ રીતે– હે દેવાનુપ્રિયા રત્ન સુવર્ણાદિ અર્થને લાભ થશે દેવાનુપ્રિયા ! ભેગને લાભ થશે દેવાનુપ્રિયા ! પુત્રને લાભ થશે. દેવાનુપ્રિયા ! સુખને લાભ થશે. દેવાનુપ્રિયા ! રાજ્યને લાભ થશે આ રીતે સામાન્ય પ્રકારે ફળ કહીને હવે વિશેષ પ્રકારે મુખ્ય ફળ કહે છે હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તુ નવ માસ પૂરેપૂરા થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ, આવા પ્રકારના પુત્રને જન્મ આપીશ. કેવા પ્રકારના પુત્રને? તે કહે છે– આપણા કુળને વિષે દવજ સદશ અર્થાત્ અતિ અભૂત, આપણા કુળને વિષે દીપક સદશ પ્રકાશ કરનાર તથા મગળ કરનાર, કુળને વિષે પર્વત સમાન, અર્થાત્ પર્વતની પેઠે સ્થિર તથા જેને કોઈ પણ દુશમન પરાભવ ન કરી શકે એવે, કુળને વિષે ઉત્તમ હોવાથી મુગટ સમાન, કુળને ભૂષિત કરનારો હોવાથી તિલક સમાન, કુળની કીતી કરનાર, કુળને નિર્વાહ કરનારો, કુળને વિષે અતિશય પ્રકાશ કરનારે હોવાથી સૂર્ય સમાન, પૃથ્વીની પેઠે કુળને આધાર કુળની વૃદ્ધિ કરનારે, સર્વ દિશાઓમાં કુળની ખ્યાતિ કરનારે, કુળને વિષે | / ૯૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ॥ ૯૪ ૫ આશ્ચયરૂપ હોવાથી તથા પોતાની છત્રછાયામાં દરેક લેાકનુ રક્ષણ કરનાર હવાથી વૃક્ષ સમાન, કુળની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારો, વળી તે પુત્ર કેવો ?– જેના હાથ અને પગ સુકામલ છે એવો, જેના શરીરની પાચે ઈન્દ્રિયો મારા લક્ષયુક્ત અને પરિપૂર્ણ છે એવો, છત્ર ચામર વગેરે લક્ષણાના ગુણ વડે સહિત તથા મસ તલ વગેરે વ્યંજનાના ગુણે! વડે સહિત. માન ઉન્માન અને પ્રમાણ વડે સ પૂર્ણ તથા સુદર છે સ અ ગવાળુ શરીર જેવુ એવો, ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળા, મનેાહર, વલ્લભ છેદન જેનુ એવો, અને સુદર રૂપવાળા, આવા પ્રકારના પુત્રને તુ જન્મ આપીશ વળી તે પુત્ર માળપણુ છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે તેને સઘળુ વિજ્ઞાન પરિણમશે. પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે દાન દેવામા તથા અગીકાર કરેલા કાર્યો નિર્વાહ કરવામા સમ થશે, રણુસ ગ્રામમા મહાદુર થશે, પર રાજ્યને આક્રમણ કરવામા પરાક્રમવાળા થશે, અતિશય વિસ્તીણુ છે સેના અને વાહન જેના એવો થશે, તથા રાજ્યના સ્વામી એવો રાજા થશે ॥ ૪૩ !! તેથી હૈ દેવાનુપ્રિય ? તે પ્રશસ્ત સ્વપ્ન દેખ્યા છે, યાવત્ મ ગલ અને કલ્યાણ કરનારા સ્વો દેખ્યા છે, એવી રીતે સિદ્ધાર્થ રાજા એ વાર ત્રણ વાર તેની પ્રશસા- અનુમાનના કરવા લાગ્યા. ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધા રાજાની પાસે આ અર્થ સાભળીને અને હૃદયમા અવધારીને હર્ષિત થયેલી, સ તોષ પામેલી, યાવત્ વિકસિત હૃદયવાળી એ હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવત કરી, મસ્તકે અજલિ જોડીને, આ પ્રમાણે ખેલી- ૫ ૫૪ ૫ હું સ્વામી ! એ એમજ છે, સ્વામી ! તમે સ્વપ્નાઓનુ જે ફૂલ કહ્યુ તે તેમજ છે, સ્વામી ! તે યથાસ્થિત 8 તૃતીય વ્યાખ્યાન n exp Page #105 -------------------------------------------------------------------------- ________________ છે ટપા || = == છે, સ્વામી! તે સદેહ રહિત છે સ્વામી! તે ઈસિત છે એટલે ફલ પામવાને ઈ છેલું છે સ્વામી ! તે પ્રતીષ્ટ છે, એટલે તમારા મુખથી પડતુંજ વચન ને ગ્રહણ કર્યું છે, સ્વામી ! તે ઇસિત અને પ્રતી છે, જે પ્રમાણે તમે કહો છે તે અર્થ સત્ય છે, એમ કહીને તે સ્વપ્નાઓને અંગીકાર કરે છે. અંગીકાર કરીને પિતાને સ્થાને જવાને તેણી સિદ્ધાર્થ રાજા પાસેથી અનુમતિ પામી છતી વિવિધ પ્રકારના મણિઓ સુવર્ણ અને રત્નની રચના વડે આશ્ચર્યકારી એવા સિહાસન થકી ઉઠે છે. ઉઠીને મનની ઉતાવળ રહિત, શરીરની ચપલતા રહિત, રખેલના રહિત, અને વચમાં કોઈ ઠેકાણે વિલ બ રહિત એવી રાજહ સ સટશ ગતિ વડે જ્યાં પિતાની શય્યા છે ત્યાં આવે છે. આવીને આ પ્રમાણે બોલી કે છે ૫૫ છે સ્વરૂપથી સુંદર, શુભ ફળ દેનાર, અને મગલકારી એવાં મે દેખેલાં આ સ્વપ્ન બીજા ખરાબ સ્વપથી નિષ્ફળ ન થાય, માટે મારે હવે ન સૂવું જોઈએ, એમ કહી ત્રિશલા ક્ષત્રિયાણું દેવ અને ગુરુ. જનને સંબોધવાળી, પ્રશસ્ત, મગલ કરનારી, અને મનોહર એવી ધાર્મિક કથાઓ વડે સ્વમાઓનું રક્ષણ કરવા માટે જાગરણ કરતી છતી તથા નિદ્રાના નિવારણ વડે તે સ્વાઓનેજ સંભારતી રહે છે પદા હવે સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતકાલ સમયે કૌટુંબિક પુરુષને એટલે સેવકને બોલાવે છે. તે કૌટુ બિક પુરુષને બેલાવી આ પ્રમાણે કહ્યું કે આપણા દેવાનુપ્રિયે ! આજે ઉત્સવને દિવસ છે તેથી જલદી બહારના સભામડ૫ને એટલે કચેરીને વિશેષ પ્રકારે વાળીળી ધૂળ વિગેરે ફેકાવી દઈ સાફ કરી, સુગધી પાણી છ ટાવી, અને છાણ વિગેરે લી પાવી પવિત્ર ફરે. વળી ઉત્તમોત્તમ અને સુગંધી એવા પચવ પુને ખ્ય સ્થળે ગોઠવી સસ્કારયુક્ત કાળે = ને પાસે Page #106 -------------------------------------------------------------------------- ________________ કહે ભાષાંતર છે ૯૬ છે અગર, ઉચી જાતને કિક, સેલારસ, અને બળી રહેલ દશાગદિ ધૂપ, એ બધા પદાર્થોને બહેક મારી આ વતીય રહેલે અને ચારે તરફ ફેલાઈ રહેલે જે સુગ ધ, તે વડે રમણીય, ઉત્તમ ગધવાળાં જે ઉચી જાતના | વ્યાખ્યાન, ચૂર્ણો, તેઓના સુગ ધયુક્ત, તથા સુગ ધી દ્રવ્યની બનાવેલી જે ગુટિકા, તેના સદશ અતિશય સુગધી, આવા પ્રકારની કચેરી તમે પોતે કરે તથા બીજાઓ પાસે કરાવે મારી આજ્ઞા મુજબ કચેરી તમે પોતે કરીને તથા બીજાઓ પાસે કરવી તેમાં સિહાસન સ્થાપન કરાવે સિહાસન સ્થાપન કરાવીને મારી આ આજ્ઞાને જલદી પાછી આપે, એટલે કે-મારી આજ્ઞા મુજબ કરીને પાછા આવી જલદી નિવેદન કરો પ૮ ત્યાર પછી તે કૌટુંબિક પુરુષને સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યું છે તે કૌટુંબિક પુ હર્ષિત થયા, સ તેષ પામ્યા, યાવનું પ્રકુલિત હૃદયવાલા થઈને બે હાથ જોડી, યાવત્ દસે નખભેગા કરી, આવર્ત કી મસ્તકે અ જલિ જોડીને જે આપ સ્વામી આજ્ઞા કરે છે તે મુજબ કરશુ” એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે સ્વીકારીને સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી નીકળે છે. નીકળી ને જ્યા બહારને સભામડપ છે ત્યા આવે છે આવીને બહારના તે સભામડપને વિશેષ પ્રકારે જલદી સુગ ધી પાણી છ ટાવી, પવિત્ર કરી, યાવત સિહાસન સ્થાપન કરે છે સિહાસન સ્થાપન કરીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યા આવે છે. આવીને બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અ જલિ જેડીને, સિદ્ધાર્થ ક્ષત્રિયની તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે “આપની આજ્ઞાનુસાર અમે કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે . ૨૯ મ લદ્દા ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય કાલે એટલે આગામી દિવસે પ્રગટપ્રભાતવાળી રાત્રી થયે છતે, અર્થાત્ જે Page #107 -------------------------------------------------------------------------- ________________ - ને ૯૭ | | - રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીઓ સ્વમ દેખ્યાં તે રાત્રિનું પ્રભાત થયે છતે, તે રાત્રિના પ્રભાત પછી પ્રકૃલિત પાનાં પાંદડાને તથા કમલ નામના હરણીયાના નેત્રોને સુકમળ છે વિકાસ જેને વિષે એવા પ્રકારનું ઉજવલ પ્રભાત થયે છતે, અને ત્યાર પછી લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જે સૂર્ય ઉગે છે, અર્થાત્ પહેલાં રાત્રિનું પ્રભાત થયુ ત્યારે પ્રકાશ ન હોતે, પછી જરા જરા પ્રકાશ થયે, પછી ઉર્વીલ પ્રભાત થયું, અને ત્યાર પછી કમસર લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જે સૂર્ય ઉગે તે વળી તે સૂર્ય કે છે? તે કહે છે-કેસુડાનાં પુષ્પ, પિપટની ચાંચ, ચણે ઠીના અર્ધભાગની લાલાશ. બારીયાનાં પુષ્પ, પારેવાના પગ અને નેત્ર, કેપિત થયેલી કોયલના અતિશય લાલ બનેલા નેત્રે, જાસૂનાં પુષ્પોનો ઢગલે, અને હિંગળકને, એ સર્વ લાલ રંગના પદાર્થો સદશ લાલ રંગવાળા, તથા કાન્તિ વડે એ સર્વ પદાર્થો કરતાં અતિશય શોભતે વળી તે સૂર્ય કે છે?–કમલેને આકાર એટલે ઉત્પત્તિસ્થાન જે પહંદ વિગેરે, તેઓને વિષે જે ખડ એટલે કમલનાં વન, તે કમલનાં વનને વિકસ્વર કરનારે, આવા પ્રકારને સૂર્ય ઉગે છતે વળી તે સૂર્ય કેવો છે –હજાર કિરણવાળે, રાત્રિનુ નિવારણ કરી દિવસ કરવાના સ્વભાવવાળ, તેજ વડે દેદીપ્યમાન, આવા પ્રકારને સૂર્ય ઉગે છતે, વળી તે સૂર્યના કિરણોના અભિપાત વડે અંધકાર વિનાશિત થયે છતે, ઉદય પામતા સૂર્યનાં કુકુમ જેવા નવા તાપ વડે મનુષ્યલેક જાણે પિજરો કર્યો છે, જેમ કુકુમ વડે કોઈ વસ્તુ પિજરા વર્ણવાળી કરાય છે તેમ નવા તાપ વડે મનુષ્યલેક પિજરા વર્ણને કર્યો છતે, અર્થાત્ સૂર્યોદય થતાં તે સિદ્ધાર્થ રાજા શમ્યા થકી ઉઠે છે દા સિદ્ધાર્થ રાજા શયામાંથી ઉઠીને ત્યાર પછી તે શસ્યા થકી ઉતરવા માટે મૂકેલા પાપીઠ ઉપર પગ ક૯૫, ૯ ' | !! ૯૭ ולר Page #108 -------------------------------------------------------------------------- ________________ * તૃતીય ભાષાંતર || || વ્યાખ્યાન છે ૯૮ છે ]. ક૯૫સુત્ર ન મૂકી તે પાપીઠ થકી નીચે ઉતરે છે. નીચે ઉતરીને જ્યાં કસરતશાળા છે ત્યાં આવે છે. આવીને કસરત શાળામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને અનેક પ્રકારની કસરત કરવા માટે યોગ્ય એટલે બાણ ફેકવા વિગેરે શસોની કવાયત, તથા મુદગલાદિ કસરતના સાધને ફેરવવાને અભ્યાસ, વલ્સના એટલે કાકાદિની ઘડી વિગેરેને ટપવું, તથ ઉઠબેશ કરવી વિગેરે, વ્યામન એટલે પરસ્પર ભુજા વિગેરે અ ને મડવા, મલેનું પહેલવાનનું યુદ્ધ, અને કરણ એટલે શરીરના અગઉપાંગોને વાળવા, દડ પીલવા, વિગેરે વિવિધ જાતની કસરત કરી શમને પ્રાપ્ત થયા છતાં આ ગોપાંગમાં આખે શરીરે થાકી ગયા છતા તે સિદ્ધાર્થ રાજાને કુશળ પુરુ પાસે શરીરે પુષ્ટિકારક તેલ વિગેરે ચોપડાવી મર્દન કરાવ્યું તે તેલ વિગેરે કેવા છે? ભિન્ન લિન અધિઓના રસ વડે સો વાર પકાવેલ, અથવા જેને પકાવતા સો સોનામહોર ખર્ચ થાય તે શતપાક તેલ, ભિન્ન ભિન્ન ઓષધિઓના રસ વડે હજાર વાર પકાવેલ, અથવા જેને પકાવતા હજાર સેના મહોર ખર્ચ થાય તે સહસપાક તેલ, આવા પ્રકારના સુગ ધી અને ઉત્તમ પ્રકારના તેલ વિગેરે પડાવી તે વડે મર્દન કરાવ્યુ વળી તે તેલ વિગેરે પરાર્થો કેવા છે? રસ રૂધિર વિગેરે ધાતુઓની સમતા કરનારા જઠરાગ્નિને ઉદ્દીપન કરનારા, કામની વૃદ્ધિ કરનારા માંસને પુષ્ટ કરનારા, બલવાન બનાવનારા, અને સર્વ ઈન્દ્રિો તથા ગાત્રોને મજબુત બનાવનારા આવા પ્રકારના તેલ વિગેરે રોપડાવી તે તેલ વિગેરે વડે પુરૂષ પાસે મર્દન કરાએલા છતા સિદ્ધાર્થ રાજાએ તેલગર્મ ઉપર સ્થાપન થઈને, તે ચોપડી મર્દન કરાએલા ન પુરુષને ગાદલા ઉપર પાથરેલા જે ચામડા ઉપર સ્થાપન કી ચપી કરાય છે તે તેવચર્મ કહેવાય પુર) પાસે ચપી કરાવી, તેથી તેમને કસરત કરતાં કરતાં લાગેલે થાક ઉતરી ગયો. તેલથી મર્દન કરનારા તથા ચપી કરનારા | ૯૮ કે Page #109 -------------------------------------------------------------------------- ________________ || પુરુષે કેવા હતા? તે કહે છે- મર્દન વિગેરે કરવાના સઘળા ઉપાયમાં વિચક્ષણ, જેઓના પ્રતિપૂર્ણ એટલે ખેડખાંપણ રહિત જે હાથ અને પગના તળીયા અતિશય સુકોમળ છે જેમનાં એવા, તેલ વિગેરે * ચોપડવાના, તેલ વિગેરેનું મર્દન કરવાના, અને મન કી શરીરમાં પ્રવેશ કરાવેતા એમ તેલ વિગેરેને પાછી શરીરમાંથી બહાર કાઢી નાખવાના ગુણોમાં અતિશય મહાવરાવાળા, અવસરના જાણકાર, કાર્યમાં જરા પણ વિલ બ નહિ લગાડનાર, બોલવામાં ચતુર, અથવા મર્દન કરનારા માણસોમાં પ્રથમ પંક્તિના અગ્રેસર, વિનયવાળા, નવી નવી કલાઓને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિવાળા, અને પરિશ્રમને જીતનારા એટલે મર્દન વિગેરે કરતા થાકી ન જાય એવા મજબૂત બાંધાના પુર પાસે તેલ વિગેરેથી મર્દન કરાવ્યું, તથા ચપી કરાવી, તેથી સિદ્ધાર્થ રાજાને થાક ઉતરી ગયા. તે ચ પી કેવા પ્રકારની કરવી તે કહે છે– જે ચા પીથી શરીરમાં રહેલા હાડકાઓને સુખ ઉપજે, માંસને સુખ ઉપજે, ચામડીને સુખ ઉપજે, અને મને પણ સુખ ઉપજે, આવી રીતે ચાર પ્રકારે મુખ કરનારી છે શરીરની શુષ જેને વિષે એવા પ્રકારની ચાપી વડે ચપાએલા છતા તે સિદ્ધાર્થ રાજા થાક રહિત થયા છતા કપનશાળા થકી બહાર નીકળે છે ! ૬૧ છે સિદ્ધાર્થ રાજા કસરતશાળા થકી બહાર નીકળીને ત્યાં સ્નાન કરવાનુ ઘર છે ત્યા આવે છે. આવીને મિમાં સ્નાન કરવાના ઘરમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરીને સ્નાનમ ડપમાં સ્થાપેલા સ્નાન કરવાના બેડ ઉપર સુખપૂર્વક બેઠા. સ્નાનમ ૩૫ કે છે તે કહે છે – ગુ થેલા મેતીએ યુકત જે વાણીઓ, તે વડે વ્યાસ અને મનેહર, વળી તે સ્નાનમ ડપ કે છે - | lી ૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન, (૧oo/ કલ્પસૂત્ર B વિશિવ પ્રકારના મણિઓ અને રોથી જડેલા તળીયાવાળા, અને રમણીય, એવા સ્નાનમંડપના # તુતીય ભાસ || વિવિધ જાતીના મણિઓ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સ્નાનપીઠ ઉપર એટલે સ્નાન કરવામાં બેડ ઉપર સુખપૂર્વક બેડા છતાં સિદ્ધાર્થ રાજાએ જળ વડે પુરુ દ્વારા સન્માન કર્યું. કેવા પ્રકારના જવા વડે સ્નાન કર્યું ? તે કહે છે– પુના રસ વડે મિશ્રિત જળ, નાદિ સુગંધિ પઢાર્થોના રસ વડે મિશ્રિત જળ, અશિથી ગરમ // કરેલ જળ પવિન તીર્થોમાંથી મગાવેલ જળ, અને રવાભાવિક નિર્મદા જળ, આવી રીતે જુદી જાતના જળ વડે કલ્યાણ કરવામાં પ્રવીણ-સમર્થ એવા સ્નાનવિધિપૂર્વક પૂર્વે વર્ણવે કુશળ પુરુ દ્વારા સિદ્ધાર્થ રાજાએ સ્નાન કર્યું. તે સ્નાન અવસરે રાતિ બહુ પ્રકારનાં એક કીત કર્યા બાદ કાણકારી એવા તે પ્રધાન સ્નાનના આતમાં રુવાટીવાળા, અતિ કોમળ સ્પર્શવાળા, અને સુગમી એવા લાલ રંગના વર વડે શરીર લુછી નાખ્યું, એટલે જવ રહિત કર્યું ત્યાર બાદ તેણે જરા પણ ફાટયા-તુટયા વગરનું, રછ અને અતિ મહામૂલ્યવાળું દ્રષ્યરત્ન એટલે વારત્ન- ઉ ત્તમ વસ્ત્ર પહેર્યું. વળી તે સિદ્ધાર્થ રાજા કે – રર સહિત અને સુગધી એવા ગશીર્ષગદ વડે શીરે લેપ કર્યો છે જેણે એ. પહેરેલી છે પવિત્વ પુષ્પ માળા જેણે ચોવે, વળી શરીરને શણગારનાર પવિન કુંકુમાદિનું કર્યું છે વિલેપન જેણે એ, વળી તે 4. સિદ્ધાર્થ રાજા કે છે?— પહેરેલાં છે મણિમય અને સુવર્ણમય આભૂરણે જેને એવે, યથાસ્થાને પહેલ જે હાર એટલે અઢારસો હાર, અર્ધ હાર, એટલે નવરો હાર નિસરો હાર લ બાપમાન રેતીનું નક I૧ool Page #111 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૧ ~* * છે અને કમ્મરમાં પહેરેલો એ કરો એ બધાં આભાર વડે ઉત્તમ પ્રકારે કરેલી છે શો જેણે એવે, કંઠમાં પહેરે છે કંઠે કઠી વિગેરે કંડના દાગીના જેણે એવે, વેડ વીટી વગેરે આંગળીઓમાં પહેરવાનાં ઘરે, તથા કેશની શોભા વધારનારા પુષ્પ વગેરે કેશના આભૂષણે પહેર્યા છે જેણે એક હાથમાં પહેન રેલા ઉત્તમ પ્રકારનાં કડાં અને બાજુબંધ-શહેરા વડે ભિત થયેલી છે ભુજાઓ જેની એ, પિતાના સ્વાભાવિક અતિશય સો વડે શોભી રહેલ, કાનમાં પહેરેલા કુલ વડે ગળકાટ મારી રહ્યું છે મુખ જેવું એ પહેરેલા મુગટ વડે દેડીયમાન થયું છે મસ્તક જેનુ એવે, હાર વડે ઢંકાયેલુ અને તેથી જ દેખનારાઓને આનદ આપનારું છે હૃદય જેનું એ, પહેરેલી રત્નજડિત વીંટીઓ વડે પીળી છે આંગળીઓ જેની એક લાંબા અને લટકતા એવા દુપટ્ટા એટલે ગેસ વડે ઉત્તમ રીતે કરેલું છે ઉત્તરસંગ જેણે એવે, વળી તે સિદ્ધાર્થ રાજા કે છે?— વિવિધ જાતિના મણિએ સુવર્ણ અને રત્નથી બનાવેલા, પન્તિવાળા, ઘણા જ કિમતી. ચતુર કારીગરે ઉત્તમ કારીગરીથી બનાવેલા, ચળકાટ સાથે રહેલા, કોઈ પણ જાણી શકે અને ઉઘડી ન જાય છે. એવી રીતે સાંધાઓને બરાબર જોડી દઈ ચીવટ રાખીને બનાવેલા, બીજાઓ કરતાં અતિશય રમણીય લાગે એવા, અને મનને હરીલે એવા પ્રકારના પહેર્યા છે વીરવ એટલે વીરપણાના ગર્વને સૂચવનારા કડાંઓ જેણે એવે, જેઓને બીજા ને હરાવી શકે એવા પરાકશી વીરપુરુજ વીરવાય પહેરે છે. જે છે કે પિતાને વીર મનાવતો હોય તેમને જીતીને આ વલયે ઉતરાવે એ પ્રમાણે સ્પર્ધા વડે વીરપણના ગને સૂચવનારા પહેરવાના વલને વીરવલય કહે છે, આવા પ્રકારના વીરવાય તે સિદ્ધાર્થ રાજાએ પહેરેલા / / / || Hom Page #112 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર mu v છે. હવે કવિ ઉપસહાર કરતાં કહે છે કે તે રાન્નનુ વધારે કેટલુ વર્ણન કરીએ ? તે રાજા કલ્પવૃક્ષની જેમ અલ કૃત થયેલા અને વિભૂતિ થયેલા છે જેમ કલ્પવૃક્ષ પાંદડા વિગેરે વડે અલ કૃત હોય છે, અને પુષ્પ-ફ્લાદિ વડે વિભૂષિત હોય છે, તેમ સિદ્ધાર્થ રાજા પણ મુગટ વિગેરે આભૂષણો વડે અલકૃત થયેલા છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલા છે, આવા પ્રકારનો તે રાજા કેરિટ વૃક્ષના પુષ્પોની અનાવેલી માળાઓ સહિત જે છત્ર, મસ્તક પર ધારણ કરાતા તે છત્ર વડે અને બન્ને માજુએ વિઝાતા ઉત્તમ સફેદ ચામરો વડે શોભી રહેલો છે, જેનુ દન થતા લેકે જય જય' એ પ્રમાણે માંગલિક શબ્દો * ઉચ્ચારી રહ્યા છે એવા, વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે?–અનેક જે ગણનાયકો એટલે પોતપોતાના સમુદાયમાં મેટા ગણાતા પુરુષા, પોતાના દેશની ચિતા કરનારા, પેાતાના તાબાના દેશના ખડિયા માંડલિક રાજાએ, અને ઈશ્વરા એટલે યુવરાજો, સ તુષ્ટ થયેલ રાજાએ આપેલા પટ્ટા ધ વડે વિભૂષિત રાજઢરખારી પુરુષા—કોટવાલા, મડખના સ્વામી, કેટલાએક કુટુખના સ્વામી, રાજ્ય સબંધી કારભાર ચલાવનારા મત્રી, અને મત્રીએ કરતા વિશેષ સત્તા ધરાવનારા મહામત્રીએ એટલે મત્રીમડલમાં અગ્રેસરા, જ્યાતિષીએ અથવા ખજાનાના અધિકારીઓ, દ્વારપાલે એટલે ચાકીદારો, અમાત્ય એટલે રાજાની સાથે જન્મેલા અને રાજ્યની મુખ્ય સત્તા ધરાવતા વજીરા, દાસ-ચાકરી પીઠમ એટલે રાજાના આસનનુ મન કરી રાજાની લગાલગ બેસનારા, અર્થાત્ હંમેશા નજીક રહી સેવક તરીકે રહેલા મિત્રા, નગરમા નિવાસ કરનારા શહેણી, વાણિયા-વેપારીઓ, નગરના મુખ્ય ઘેડિયાએ, ચતુરગી સેનાના સ્વામી, સાથવાહા, ખીજાએ પાસે જઈ પોતાના રાજાના હુકમ પહોચાડનારા ા, અને ખીજા રાજા સાથે પોતાના રાજાની સધિ કરાવનારા 32 { / તૃતીય... વ્યાખ્યાન, msou Page #113 -------------------------------------------------------------------------- ________________ w૧૦૩૫ XX એવા સ'ધિયાણા એટલે એલચી, ઉપર જણાવેલા સઘળા પુરુષો સાથે પરિવરેલેા એવા તે સિદ્ધાથ રાજા સ્નાન-ઘરમાંથી નીકળતા છતા કેવા શોભે છે? તે કહે છે-સફેદ એવા મહામેળની મધ્યમાંથી નીકળેલા, ગ્રાના સમૂહ વડે શેણી રહેલા, તથા નક્ષત્રો અને તારામ'લની મધ્યમાં વતા, અને તેથી જ પ્રેમ ઉપજાવે એવા દેખાવડા કનવાળા ચન્દ્રમાની પેઠે તે નરપતિ સ્નાનઘરમાંથી નીકળી ઉપર જણાવેલા પુરુષા વડે પરિવરેલા છો પ્રેમ ઉપજાવે એવા દેખાવડા કનવાળા શાલી રહ્યો છે. અર્થાત્ તે રાજા સ્નાનઘરમાંથી ઉપર જણાવેા પુરુષા વડે પિરવરેલા છતા નીકળ્યા ત્યારે કવિ ઉપમા રંગના વાદળામાંથી તારાઓના સમૂહ સાથે પરિવરેલા જાણે ચન્દ્રમા બહાર નીકળ્યે રાજા મનેાહેર શાલી રહ્યો છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે ?— આપે છે કે-રાફેદ હાયની ! એવા તે મનુષ્યામાં ઈન્દ્ર સમાન છે, રાજ્યના ભારની ધેસરી ધારણ કરવામાં સમથ હાવાથી પુરુષમાં વૃષભ સમાન છે, દુસ્સહ પરાક્રમવાળા હાવાથી પુરુષમાં સિહ સમાન છે, અતિશય રાજતેજ રૂપ લૉ વડે દીપી રહેલા છે, આવા પ્રકારના તે સિદ્ધાર્થ રાજા સ્નાન કરવાના ઘરમાંથી બહાર નીકળે છે ! ૬૨ ॥ સ્નાનઘર થકી બહાર નીકળીને જ્યાં બહારની રાભાનુ' સ્થાન છે ત્યાં આવે છે. આવીને સિહાસન ઉપર પૂર્વ દિશાએ સન્મુખ કરીને બેસે છે ૩ સિહાસન ઉપર પૂર્વક્રિશા સન્મુખ બેસીને પાતાના ઇશાન ખૂણામા જેને સફેદ વસ્રો બિછાવેલા એવા અને મગલ નિમિત્તે સફેદ સરસવ વડે કરેલી દે પૂન્ત જેએની એવા આસિ હાસન મ`ડાવે છે. આઠ X X ૫૧૦૩) Page #114 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર સિ’હાસન મડાવીને પોતાથી બહુ દૂર નહિ તેમ નજીક નહિ એવી રીતે સાના અંદરના ભાગમાં એક કનાત–પઢત છ ધાવે છે તે કનાત કેવી છે? વિવિધ પ્રકારના મણિ અને રત્નો જડેલા હાવાથી સુભિત છે, અને તેથી જ અતિશય દેખવા લાયક છે, ઘણી જ 'મતી છે, જ્યાં ઉચી જાતના વસો વણાય છે એવા ઉત્તમ શહેરમા અનેલી છે, વળી ખારીક રેશમના અનાવેલા અને સેકો ગુથણી વડે મનને અમ પમાડનારા છે તાણેા જેમાં એવી, વળી વચ્ચે, ઘ્રાણ, ઘેાડા, મનુષ્યા, મગરમચ્છો, પ`ખીઓ, સૌં, કિન્નર, જાતિના ધ્રુવા, રુરુ જાતિના મુગલા, અષ્ટાપદ નામના જગલના પશુઓ, ચમરી ગાયા, હાથી, અશેકલતા વિગેરે વનવતા, અને પદ્મવતા એટલે કમલિની, એ સર્વેના જે મનોહર ચિત્રા, તે વડે મનને આશ્ચય ઉપજાવનારી, આવા પ્રકારની અન્ય તર જવનિકા એટલે સભાસ્થાનના અંદરના ભાગમાં અન્ત.પુર-રાણીવાસને બેસવા માટે કનાતને આધાવે છે. કનાત અપાવીને તેની અન્દર સિંહાસન મડાવે છે તે સિદ્ધાસન કેવું છે ? વિવિધ પ્રકારના મણિ અને રત્નાની રંગના વડે કારી, જેની ઉપર સ્વચ્છ અને કામળ રેશમી ગાદી પાથરી છે એવુ, તે રેશમી ગાદી ઉપર સફેદ વસ બિછાવેલ છે જેને એવુ, વળી તે સિ'હાસન કેવુ છે ?- અતિશય કામલ, અને તેથી જ શરીરને સુખાકારી છે સ્પશ જેને એવું. આવા પ્રકારનુ સુન્દર સિહાસન સિદ્ધારાા ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મ'ડાવે છે. સિંહાસન મડાવીને કૌટુમ્બિક પુરુષને ખેલાવે છે. એલાવીને તે કૌટુમ્બિક પુરુષોને આ પ્રમાણે કહ્યું કે-૬૪ા ! છે હૈ દેવાનુપ્રિયા ! તમે જલદી આડે છે આગે જેને વિષે એવા પ્રકારનુ જે મહાન્ નિમિત્તશાસ એટલે પરાક્ષ પત્તાને જણાવનારુ શાસ્ત્ર, તે નિમિત્તશાસ રસૂત્ર અને અને વિષે પારગત થયેલા, અને ht 119081X તૃતીય’ વ્યાખ્યાન. yoou Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦પા ER=K ==% વિવિધ જાતિના શાસોને વિજે કુશા, આવા પ્રકારના વનલક્ષણપાકને બેલાવે એટલે નશાસે અને લક્ષણશારોમાં પાર પહોંચેલા ડિને તા. નિમિત્તશાજના આડ અ ગ નીચે મુજબ રમજવા અગવિદ્યા-પુરુષનું જમણ આગ ફરકે તે સારુ, સીનું ડાબું અંગ ફરકે તે સારું, ઇત્યાદિ જેમાં અંગ ફરકવા વિગેરેને વિચાર હોય તે ૧. સ્વમવિદ્યા જેમાં ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ સ્વમાઓને વિચાર હોય તે ૨. અરવિવા-જેમ ગરડ ઘુવડ કાગ કાકીઓ ગોળી દુર્ગા ભેરવ શિયાળ વગેરેના સ્વરથી થતા શુભાશુભ ફલને વિચાર હોય તે ૩. વિદ્યા–જેમાં ધરતીકંપ વિગેરેનું જ્ઞાન હોય તે જ વ્ય જન વિદ્યા–જેમાં મસ તલ વિગેરે વિગાર હોય તે ૫. લક્ષણવિદ્યા-જે સામુદ્રિક શાસ્ત્રોમાં હાથ પગની રેખા વિગેરે જેવા વિચાર દર્શાવ્યું છે તે જ ઉત્પાતવિયા-જેમાં ઉલ્કાપાત વિગેરે ઉત્પાતના ફળ બતાવ્યા હોય છે, જેમ કે-ઉલ્કાપાત થાય તે પ્રજાને પીડા થાય, અતિશય તેફની વાયરો થાય તે રાજા મરણ પામે, ધૂળને વરસાદ થાય તે દુકાળ પડે, ઈત્યાદિ ઉત્પાતનાં ફળ જેમાં જણાવ્યાં હોય તે ઉત્પાતવિદ્યા કહેવાય છે. આ તરિક્ષવિદ્યા–જેમાં પ્રહિન ઉદય અસ્ત વિગેરેને વિચાર હોય તે ૮.” ત્યાર પછી તે કીટાિક પુર સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા હર્ષિત થયા, તેલ પામ્યા, યાવત્ કુલિત હદયવાળા થઈને બે હાથ જોડી, વાવ –દસે નખ લેગા કરી, આવર્ત કરી, મસ્તકે અ જલિ જોડીને જે આપ સ્વામી આજ્ઞા કરી છે તે મુજબ કરશું” એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આરાના આ વચનને વિનય પૂર્વક સ્વીકારે છે પા. == - ૧૦પા = Page #116 -------------------------------------------------------------------------- ________________ છે તુતીય વ્યાખ્યાન ૧૦ . કહપસૂત્ર ભાષાંતર H સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે. નીકળીને ક્ષત્રિયકુ ગ્રામ નગરીની મધ્યમાં થઈને જ્યાં સ્વમલક્ષણ પાઠકેનાં ઘર છે ત્યાં આવે છે. આવીને / ૬૬ ! ત્યાર પછી તે વમલક્ષણપાઠક સિદ્ધાર્થ ક્ષત્રિયના કટમ્બિક પુર વડે બોલાવાયા છતા હર્ષિત થયા, સંતોષ પામ્યા, ચાવતું મેઘધારાથી સિચાયેલા કદંબના પુષ્પની જેમ પ્રકુલિત હૃદયવાળા થયા ત્યાર પછી તેઓએ સ્નાન કર્યું. વળી તે સ્વમિલક્ષણ પાઠકે કેવી કરેલ છે બલિકર્મ એટલે ઈષ્ટદેવની પૂજા જેઓએ એવા, દુછવામાદિના વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કોલુકો તથા દહી છે અફાત વિગેરે મગલરૂપ પ્રાયશ્ચિત્તો જેઓએ એવા, વળી તે ઉજજવલ, જે પહેરીને રાજસભામાં પ્રવેશથઈ શકે એવા–રાજસભાને યોગ્ય અને ઉત્સાદિ મગલને સૂચવનારા, આવા પ્રકારના ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવા, વળી થોડી સખ્યાવાળા અને ઘણા કિમતી આભૂષણે વડે શોભાવેલાં છે શરીર જેઓએ એવા, મગલ નિમિત્તે મસ્તકમાં ધારણ કરેલ છે. સફેદ સરસવ અને છે જેઓએ એવા, આવા પ્રકારના થઈને તે મલક્ષણ પાઠકે પિતા પોતાના ઘર થી નીકળે છે. નીકળીને ક્ષત્રિયકુ ડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના મહેલને વિષે મુગટ સમાન એટલે ઉત્તમોત્તમ એવા મહેલને મૂળ દરવાજો છે ત્યાં આવે છે. આવીને મહેલને વિષે મુગટ સમાન એવા તે ઉત્તમોત્તમ મહેલના ૧ળ દરવાજાને વિષે તેઓ એકસમ્મત થાય છે, એટલે તેઓ સઘળા સ ૫ કરીને એકમતવાળા થાય છે અને બધાને સમ્મત એવા એક જણને અગ્રેસર કરીને, તે ઉપરી કહે તે મુજો વર્તવાને અને બોલવાને તેઓ કબૂલ થાય છે, કારણ કે કર્યું છે કે જે સમુદાયમાં સઘળા માણસો ઉપરી થઈને બેસે, જે સમુદાયમાં સઘળા પિતાને પડિત માનનારા, }} { ૧૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ ॥૧૭॥ * હાય, અને જે સમુદાયમાં સઘળા પેાતાને મેટાઈ મળવાની ઇચ્છા કરે, તે સમુદાય સીદાય છે—દુઃખી થાય છે, અને અંતે છિન્ન-ભિન્ન થાય છે.” તે ઉપર અહી' પાંચસો સુલટાનુ દાન્ત કહે છે— એક સમયે અહી' તહી'થી આવીને પાંચસે સુલટો રોકડા થઈ ગયા. તે પરસ્પર સ ́પ રહિત હતા, અને દરેક અભિમાની હાવાથી પેાતાને જ મોટા માનતા હતા. તેઓ નોકરી માટે કાઈ રાજા પાસે ગયા, ત્યારે રાજાએ મંત્રીના વચનથી તેઓની પરીક્ષા કરવા માટે તેએને સૂવા માટે એક જ લગ મેકલ્યા. હવે તેઓ દરેક ગર્વિષ્ઠ હાવાથી નાના મોટાના વ્યવહાર રાખતા નહાતા, તેથી તે પલંગ ઉપર સૂવાને માટે પરસ્પર વિવાદ અને ક્લેશ કરવા લાગ્યા. એક કહે કે, હુ' માટે છું, માટે હુ પલંગ ઉપર સૂઇશ, ત્યારે બીજો કહે કે, શુ હું તારાથી હલકા છું? મારા બાપદાદા કાણું? મારું કુટુંબ કોણ? શુ તુ પલંગ પર સૂવે અને મારે નીચે સૂવું પડે એ મારાથી સહન થાય? આવી રીતે તે અભિમાની સુલટ માંથી દરેક જણ પલંગ ઉપર સૂવાને તૈયાર થઈ ગયા; પણ પલ'ગ એક જ હતા, તેથી દરેક સૂઈ શકે તેમ નહેતુ'. છેવટે તેઓ એક ઠરાવ ઉપર આવ્યા કે-બાઈએ ! આપણે બધા માટા છીએ, કોઈ કાઈથી ગાંજ્યુ જાય તેમ નથી, માટે દરેકને સરખા હક છે, તેથી પલંગને વચમાં રાખી તેની સન્મુખ પગ રાખીને સૂઈ એ, જેથી કાઈ કાઈથી નાનુ-મોટુ કહેવાય નહિ આ પ્રમાણે વિવાદનાનિવેશ કરી તે દરેક પલંગની સન્મુખ પગ રાખીને નીચે સૂતા , પરંતુ કોઈ પણ પલગ ઉપર સૂતા નહિ. હવે રાજાએ તેનુ વૃત્તાંત જાણવા માટે રાત્રિએ ખાનગી પુરુષોને ત્યાં મોકલ્યા હતા, તેઓએ સવારમાં જઈને રાત્રિએ છાનેલી હકીકત રાજાને નિવેદન કરી. ત્યારે રાજાએ વિચાર્યું કે-આવી રીતે ઠેકાણા વિનાના, માંામાંહે સંપ વગરના, અને અહ કારી એવા આ સુલટા યુદ્ધાદિક શી રીતે કરી શકશે ? આ પ્રમાણે વિચારી રાજાએ તેમનુ અપમાન કરી કાઢી મૂકયા. ॥૧૦॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ મા છેલ [1] વ્યાખ્યાન કલ્પસૂત્ર : આ પાંચ સુલટી જે પોતાનું અપમાન ન થાય, માટે તે નીતિનિપુણ સ્વલક્ષણપાઠક સિદ્ધાર્થ ભાષાંતર ||| રાજાના મહેલને દરવાજે બોકડા થઈ એકરામ્મત થાય છે, અને પિતામાંથી એક જણને અગ્રેસર સ્થાપે છે એકસત થઈને જ્યાં બહારની સભાનું સ્થાન છે, જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, ત્યાં આવે છે આવીને ૧૦૮ ને બે હાથ જોડી, સાવત્ સે નળ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને સિદ્ધાર્થ ક્ષત્રિયને જય અને વિજય વડે વધાવે છે, એટલે હે રાજન તો જય પામે, વિજય પામો, એ પ્રમાણે આશીર્વાદ Lી છે. વળી તેઓ આશીર્વા આપવા લાગ્યા કે— હે મહારાજા ! તમે દીર્ધાયુપી થાઓ, યમ-નિયમાદિ વતને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાન થાઓ યશસ્વી થાઓ, બુદ્ધિવાળા થાઓ, ઘણુ પ્રાણીઓને કરુણાદાન દેવામાં અદ્વિતીય પરાકમી થાઓ, લેગની આ રા પત્તિવાળા થાઓ, ભાગ્યશાળી શો, ઉત્તમ પ્રકારના સૌભાગ્ય વડે મનહર થાઓ, પીઢ લક્ષ્મીવાળા અથવા ભાયુકત થાઓ કીર્તિવાળા ભાગો, અને હમેશાં સમસ્ત જગતનું પાલન-પોષણ કરનારા થાઓ.” હે નરનાથ ! તમારુ કલ્યાણ થાઓ, તમને સુખ થાઓ, ધનનું આવાગમન થાઓ, લખું આયુષ્ય થાઓ, પુજન્મ રૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓને વિનાશ થા, હમેશાં તમારો જ્ય થાઓ, અને હે રાજન્ ! તમારા કુળમાં નિર તર જિનેશ્વર પ્રભુ ઉપર ભક્તિ રહે” દા પુરિ મચરિમાણ છે. વધુમાણતીર્થ પી. ઈ પરિગઢિયા જીણ ગણાદરા, ઘેરા વળી ચારસંમિ. _ _ Ex ૧૦૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ પ૧૦૯ાા અથ ચતુર્થ વ્યાખ્યાનમ્ ત્યાર પછી તે સ્વલક્ષણપાઠકે સિદ્ધાર્થ રાજા વડે તેઓના સગુણોની સ્તુતિ કરવા વડે બંધાયા છતા, પુષ્પાદિ વડે પૂજાયા છતા, ફળ અને વસ્ત્રાદિના દાન વડે સત્કાર કરાયા છતા, તથા ઉભા થવું વિગેરે માન આપવાની ક્રિયા વડે સન્માન કરાયા છતા તેઓ દરેક પૂર્વે સ્થાપેલા સિહાસન ઉપર બેસે છે ૬૮ ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણને પૂર્વે વર્ણવેલી કનાતની અંદર સ્થાપેલ સિહાસન ઉપર બેસાડે છે. બેસાડીને પુષ્પ અને શ્રીફળ વિગેરે ફળ વડે ભરેલા હાથવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયે અતિશય વિનયપૂર્વક તે સ્વપલક્ષણપાઠકેને આ પ્રમાણે કહ્યું કે- અર્થાત સ્વલક્ષણપાઠકે પાસે સ્વમાઓને નિવેદન કરવા પૂર્વે સિદ્ધાર્થ રાજા હાથમાં પુપ અને ફળ લઈ તે સ્વમાઓને નિવેદન કરી રવમાઓનું ફળ પૂછે છે, કારણ કે કહ્યું છે કે રાજા દેવ અને ગુરુનું દર્શન ખાલી હાથે ન કરવું, વળી નિમિત્તના જાણકાર એટલે તિષીને વિશેષ પ્રકારે ફળ વિગેરે વડે સન્માન કરી જોતિષ સ બધી વાત પૂછવી, કેમકે ફળથી ફળ મળે છે” દલા હે દેવાનુપ્રિયે ! ખરેખર આજે ત્રિશલા ક્ષત્રિયાણી તે તેવા પ્રકારની એટલે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી મનહર શામાં ચાવત કાઈક ઉંઘતી અને કાઈક જાગતી એટલે અલ્પ નિદ્રા કરતી છતી પ્રશસ્ત આવા પ્રકારના ચૌદ મહાસ્વ દેખીને જાગી છે ૭૦ | કલ્પ ૧૦ | | ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ 1 કલ્પસૂત્ર ભાષાંતર wsgu તે જેવી રીતે હાથી વૃષભ વિગેરે પૂર્વે આવેલી ગાથામાં જણાવેલા ચૌદ મહાસ્વગ્ન કહી સંભળાવ્યા તેથી હૈ દેવાનુપ્રિયે ! પ્રશસ્ત એવા આ ચૌદ મહાસ્વપ્નોને કલ્યાણકારી શુ' વિશેષ તથા વૃત્તિ વિશેષ થશે ૫૭૧॥ ત્યાર પછી તે સ્વમલક્ષણુપાડકા અતિએ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે આ અથ સાંભળીને તથા મનથી અવધારીને વિસ્મિત થયેલા, સ તાષ પામેવા, યાવત્ હના વશથી પિત હૃદયવાળા થયા થકા તે સ્વસાઓને ધારે છે સ્વમાએાને ધારીને અર્થની વિચારણા કરે છે, વિચારણા કરીને સ્વમ સ ધી પરસ્પર વિચાર ચલાવે છે, પરસ્પર વિચાર કરીને તે સ્વમાઓના પોતાની બુદ્ધિવડે જાણ્યા છે અથ જેએએ એવા, સામા માણસને અભિપ્રાય મેળવી ગ્રહણ કર્યો છે અથ` જેઓએ એવા, સશય પડતાં પરસ્પર પૂછેલા છે અથ જેઓએ એવા ત્યાર પછી નિશ્ચિત કર્યાં છે અથ જેએએ એવા, અને તેથી જ ખરાખર અવધારણ કર્યાં છે અથ જેઓએ એવા તે સ્વમપાડકા સિદ્ધાર્થ રાજાની આગળ સ્વમશાસ્ત્રોને ઉચ્ચારતા ઉચ્ચારતા સિદ્ધા ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા રા તે સ્વપ્નશાસ્ત્રોનુ ઉચ્ચારણ આ પ્રમાણે કરવા લાગ્યા— મનુષ્યને નવ પ્રકારે સ્વપ્ન આવે છેઅનુભવેલી વસ્તુ સ્વપ્નમા દ્વેષે ૧, સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૨, જાગતાં દેખેલી વસ્તુ સ્વપ્નમાં દેખે ૩, પ્રકૃતિના વિકારથી એટલે વાત પિત્ત અને કફના વિકારથી * ચતુર્થાં × વ્યાખ્યાન .૧૧૦) Page #121 -------------------------------------------------------------------------- ________________ માં ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૪ સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૫, ચિતાની પરંપરાથી ઉત્પન્ન થયેલ સ્વમ દેખે , ll દેવતાદિના સાનિધ્યથી સ્વપ્ન દેખે ૭, ધર્મકાર્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૮, અને s] અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે ૯ એવી રીતે મનુષ્ય નવ પ્રકારે સ્વમ દેખે છે મારા આ નવ સ્વમાઓમાં પહેલાંનાં છ પ્રકારે આવેલાં સ્વમાઓ શુ દેખે અથવા અશુભ દેખે તે સર્વ નિષ્ફળ સમજવાં, એટલે તે સ્વમાઓનું ફળ કાંઈ મળતું નથી. પણ છેલ્લા ત્રણ પ્રકારે આવેલા સ્વમ આ સાચાં સમજવા. એટલે તે શુભ અથવા અશુભ સ્વમાઓનાં શુભ અશુભ ફળ મળે છે ૩ રાત્રિના ચાર પહોરમાં દેખેલ સ્વપ્ન અનુકમે બાર છે ત્રણ અને એક મહિને ફળ આપનારું થાય !!! છે એટલે કે, પહેલે પહોરે દેખેવ સ્વપ્ન બાર મહીને, બીજે પહેરે દેખેલ સ્વપ્ન છ મહિને, ત્રીજા પહોરે દેઓલ સ્વપ્ન ત્રણ મહિને અને ચોથે પહેરે દેખેલ સ્વનિ ચોક મહિને ફળ આપનારું થાય છે વળી રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલ સ્વન નિશ્ચયથી દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી તુરત ફળે છે પાર પણ માળાસ્વપ્ન, એટલે ઉપરા ઉપર આવેલ સ્વન, દિવસે દેખેલ સ્વન, માનસિક ચિતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલું સ્વન, મલ-મૂત્રાદિની રેકાવટ કરવાથી થયેલી પીડાથી ઉત્પન્ન થયેલું # સ્વપ્ન, એ સર્વ સ્વપ્નાઓ નિરર્થક સમજવાં, એટલે એ સ્વપ્નાઓનું કાંઈફલ મળતુ નથી !” જે મનુષ્ય ધર્મમાં આસક્ત હય, રસ–રધિરાદિ ધાતુઓ જેની સમ એટલે સરખી હોય, સ્થિર ૧૧૧૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર || / ચતુર્થ |વ્યાખ્યાન | કપસૂત્ર 5 ચિત્તવાળ હોય, ઈન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય, અને દયાવાળો હોય, તેને આવેલું સ્વપ્ન પ્રાય ઈચ્છિત અર્થને સાધે છે ખરાબ સ્વપ્ન કોઈને પણ સ ભળાવવું નહિ, અને સારું સ્વપ્ન આવ્યું હોય તે ગુરુમહારાજ in૧ર છે વિગેરે ને સંભળાવવું, કદાચ સ્થાન સાભળનાર તેવા ગ્યને સમાગમ ન થાય તે છેવટે ગાયના કાનમાં પણ કહેવું છે ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહિ, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વમતુ ફળ | મળતુ નથી, માટે આખી રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણસ્તવનમાજ ગુજારવી લો ખરાબ સ્વપ્ન જોઈને રાત્રિએ ફરીથી સુઈ જવું, વળી તે ખરાબ સ્વપ્ન કેઈને પણ કહેવું નહિ, છે અને તેથી તે ફલવ ત થતું નથી ? ' જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જોઈને પાછળથી શુભ સ્વપ્ન દેખે છે તેને તે શુભ ફળ દેનારુ થાય છે, તેવી જ રીતે જે મનુષ્ય પહેલા શુભ સ્વપ્ન જોઈને પાછળથી ખરાબ સ્વપ્ન દેખે છે તેને તે * અશુભ ફળ દેનારુ થાય છે જે મનુષ્ય સ્વપ્નમાં માણસ સિહ ઘડે હાથી બળદ અથવા ગાય જોડેલા રથ ઉપર ચડેલે જાય તે રાજા થાય ૧રા જે સ્વપ્નમાં ઘોડા હાથી વાહન આસન ઘર અને વસ્ત્ર વિગેરેનુ હરણ દેખે તે તે સ્વપ્ન રાજા તરફની | શકા કરનારુ, શેક કરનાર, બધુઓને વિરોધ કરનારુ અને ધનની નુકસાની કરનારુ થાય છે ? ' | | |૧૧ણા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ાા ----** ---- -- જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રમાના સપૂર્ણ બિમ્બને ગળી જાય તે મનુષ્ય ગરીબ હોય તે પણ નિશ્ચયથી સુવર્ણસહિત અને સમુદ્રસહિત પૃથ્વીને મેળવે છે, એટલે કે, આખી પૃથ્વીને રાજા થાય છે ૧૪ જે સ્વપ્નમાં શસ, ઘરેણા, મણિ, મોતી, સુવર્ણ રૂપુ, અને સુવર્ણ તથા રૂપા સિવાયની બીજી ધાતુઓનુ હરણ દેખે તે તે સ્વપ્ન ઘણીવાર ધનને નાશ કરનારૂ, માનની ગ્લાનિ કરનારું, અને ભયંકર મરણ નીપજાવનારુ થાય છે ૧પ જે મનુષ્ય સ્વપ્નમાં સફેદ હાથી ઉપર ચડ્યો છતો નદીને કાંઠે ભાતનું ભજન કરે તે મનુષ્ય કદાચ નીચ જાતિને હોય તે પણ ધર્મરૂપ ધનવાળો થયો છતો એટલે ધર્મિષ્ટ થયે છતે સમગ્ર પૃથ્વીને ભોગવે છે ૧દા જે મનુષ્ય સ્વાનમાં પિતાની સીનું હરણ દેખે તેમને ધન-સંપત્તિને નાશ થાય, પિતાની સ્ત્રીને પરાભવ દેખે તે ક્ષેશદુખ પામે, અને ગેત્રની સ્ત્રીનું હરણ તથા પરાભવ દેખે તે બધુઓને બ ધન થાય ૧ળા જે મનુષ્ય સ્વપ્નની અ દર સફેદ સર્પ વડે પિતાની જમણી ભુજાએ ડખાય, તે મનુષ્ય પાંચ રાત્રિમાં હજાર સોનામહોર મેળવે ૧૮ જે મનુષ્યને સ્વપ્નમાં પિતાની શયા અને પગરખાનુ હરણ થાય તેની સી મરણ પામે, અને પિતાને શરીરે સખત પીડા ભેગવે ૧લા -----*-- -* આ ૧૧૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ - - - // વ્યાખ્યાન, કલ્પસૂત્ર જે મનુષ્ય રમમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજને મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સોનામહોર મેળવે, અને માણસની ભુજાનું ભક્ષણ કરે તે પાંચસો સોનામહોર મેળવે રવા જે મનુષ્ય સ્વમાં બારણાની ભેગળ, શમ્યા એટલે પલંગને, હિડાળાને, પગરખા, તથા ઘરને ૧૧૪તા. ભંગ એટલે ભાંગી જવુ દેખે તેની સીને નાશ થાય ારા જે મનુષ્ય સ્વમમાં સરેવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી, તથા મિત્રનું મરણ દેખે, તે મનુષ્ય છે નિમિત્ત વિના પણ અચાનક ધન મેળવે પરરા જે માણસ સ્વમામાં ઘણું તપેલું છાણસહિત, ડોળાઈ ગયેલું, અને એસડ વડે યુક્ત પાણી છે તે નિશ્ચયથી અતીસાર રોગ વડે એટલે ઝાડાના રોગથી મરણ પામે છે ર૩ જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા-દર્શન કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ-ફૂલાદિ ઢાંકે, અને પ્રતિમાની પૂજા વગેરે કરે તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે પારકા જે મનુષ્યને સ્વપ્નની અંદર પોતાના હૃદયરૂપી સરોવરમાં કમલે ઉગે છે તે મનુષ્ય કે રોગથી નષ્ટ શરીરવાળા થઈ જલદી યમને ઘેર પહોંચે છે, એટલે મરણને શરણ થાય છે રપ જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે છે તેને ચશ વૃદ્ધિ પામે છે, વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું ભોજન પણ પ્રશસ્ત કહેવાય છે પારકા જે મનુષ્ય સ્વપ્નમાં હસે છે તેમને થોડા જ વખતમાં શેક પ્રવર્તે છે, નાચે તે વધ અને બ ધન થાય, ભણે તે કલેશ થાય, એમ ડાહ્યા માણસે જાણવું રળા ૧૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ - - ગાય બળદ ઘેડ રાજા હાથી અને દેવ, એટલા સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુઓ જે સ્વપ્નમાં દેખે તે તે સ્વપ્ન અશુભ સમજવું વળી કપાસ અને લવણદિ સિવાયની બાકીની સઘળી સફેદ વસ્તુઓ જે સ્વપ્નમાં દેખે તે તે સ્વનિ શુભકર સમજવું રટા” જે મનુષ્ય સ્વપ્નમાં હાથી ગાય બળદ મહેલ કે પર્વત ઉપર ચલે પિતાને દેખે તે તે મોટાઈ પામે. શરીરે વિછાવિલેપન દેખે તે નિરોગી થાય. સ્વપ્નમાં રુદન કરે તો હર્ષની પ્રાપ્તિ થાય સ્વપ્નમાં રાજા, હાથી, ઘડે, સુવર્ણ, બળદ, ગાય, કે કુટુંબ દેખે તે કુલની વૃદ્ધિ થાય. સ્વાનમાં મહેલ ઊપર ચડીને પિતાને ભોજન કરતો દેખે, અથવા સમુદ્ર તરતે દેખે તે તે નીચકુળમાં જન્મ્યા હોય તો પણ રાજા થાય સ્વપ્નમાં દીવે માસ ફલ કન્યા કમળ છત્ર કે દવા દેખે તે જય પામે સ્વપ્નમાં પિતાના ઈષ્ટદેવની પ્રતિમા દેખે તે આયુષ્ય વધે, તેમજ કીતિ યશ અને ધનની પણ વૃદ્ધિ થાય. જે સ્વપ્નમાં કેઈ ફળ-ફૂલવાળા પ્રકુલ્લિત વૃક્ષ ઉપર અથવા રાયણના વૃક્ષ ઉપર પિતાને ચડેલો દેખે તે ઘણુ ઘન મળે. જે સ્વપ્નમાં ગધેડી ઉટ ભેસ કે પાડા ઉપર પિતાને એકલે ચડેલે દેખે તે તે તત્કાળ મરણ પામે. જે પુરુષ સ્વપ્નમાં સફેદ પડાવાળી અને સફેદચંદનનુ વિલેપન કરેલી સ્ત્રીને ભગવે તે તેને સર્વ પ્રકારની ઢિી લક્ષ્મી મળેજે પુરુષ સ્વમમાં રાતાં વસ્ત્રવાળી અને રાતુ ચદન કૃષ્ણગ ધ વિલેપન કરેલી સ્ત્રીને ભેગવે તે તે પુરુષનુ રુધિર સૂકાઈ જાય જે મનુષ્ય સ્વપ્નમાં રત્નના સેનાના અને સીસાના ઢગલા ઉપર પિતાને છે ચડેલે દેખે તે મનુષ્ય અવશ્ય સમકિત પામીને મોક્ષે જાય મનુષ્યએ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પિતા સ બ ધી દેખ્યાં હોય તે સ્વનાઓનુ શુભ અથવા ૧૧પા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ||||. = =X કહપસૂત્ર આ અશુભ ફળ પિતાને મળે છે, પણ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકા સ બધી પિતે દેખ્યા હોય તે જ અgય તે સ્વન પારકાનાં સમજવાં, એટલે તેઓનુ શુભ અથવા અશુભ ફલ પારકાને મળે છે, પિતાને કાંઈ ફલ || વ્યાખ્યાન. મળતું નથી તારલા || દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે દેવ અને ગુરુની પૂજા કરવી, તથા શક્તિ પ્રમાણે તપસ્યા કરવી, કારણ કે નિરતર ધર્મમાં આસક્ત મનુષ્યને દુષ્ટ સ્વપ્ન પણ શુભકર સ્વનિ થાય છે .૩ના હે દેવાનુપ્રિયા ' એવી રીતે ખરેખર, અમારા સ્વપનશાસમાં સામાન્ય ફળ આપનારી બેતાલીશ સામાન્ય સ્વાન, અને મહા ફલ આપનારા ત્રીશ મહાસ્વપ્ન, એવી રીતે બધા મળીને બોતેર સ્વાન કહેલાં છે તેને વિષે હે દેવાનુપ્રિયા તીર્થ કરની માતા અથવા ચકવતની માતા તીર્થ કર અથવા ચકવતી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નાઓમાથી આ ચૌદ મહાસ્વનાઓને દેખીને જાગે છે ૭૩ તે જેવી રીતે હાથી વૃષભ વિગેરે આગળ આવેલી ચૌદ મહાસ્વપ્નની ગાથા કહી સંભળાવી ૭૪ વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નાઓમાથી કોઈ પણ સાત મહાસ્વપ્ન મિ દેખીને જાગે છે I૭૫ બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વાનાઓમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્ન દેખીને જાગે છે છા માંડલિકની માતા માંડવિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વનાંઓ માંથી કોઈ પણ એક મહાસ્વનિ દેખીને જાગે છે પછણા ૧૧૬ --- Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧છા = == હે દેવાનુપ્રિય ' ત્રિશલા નિયાણીએ ચા ગોદ મહાન દેખ્યાં છે. તેથી હે દેવાધ્યિ ' વિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત ન દેખ્યાં છે. વાવનું છે કેવાનુપ્રિય ' વિશ. લવિયાણીએ મગ કરનારા-વપ્ન M દેખ્યા છે. હવે તે સ્વનાઓનું ફલ કહે છે– તે જેવી રીતે- દેવાનુપ્રિય ' રત્ન સુવર્ણાદિ અને લાભ થશે. દેવાનુપ્રિય ભગને લાભ થશે, દેવાનુપ્રિય ! પુત્રને લાભ થશે, દેવાનુપ્રિય ' મુખને લાભ થશે, દેવાનુપ્રિય ' રાજ્યને લાભ થશે. આ શતે સામાન્ય પ્રકારે ફળ કહીને હવે વિશેષ પ્રકારે મુખ્ય ફળ કહે છે કે દેવાનુપ્રિય ' નિશ્ચયથી ત્રિશલા ક્ષત્રિયાણું નવ માસ બરાબર છે પૂર્ણ થયા બાદ અને સાડા સાત દિવસ ગયા બાદ આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. કેવા પ્રકારના પુત્રને? તે કહે છે–તમારા કુળને વિષે ધ્વજ સદગ અર્થાત્ અતિઅદ ભૂત, કુળને વિશે દીપક સદશ પ્રકાશ કસ્નાર તથા મગ કરનાર કુળને વિષે પર્વત રમાન, અર્થાત પર્વતની પેઠે સ્થિર તથા જેને કઈ પણ દુશમન પરાભવ ન કરી શકે એવે, કુળને વિશે ઉત્તમ હોવાથી મુગટ સમાન, કુળને ભૂષિત કરનારો હોવાથી કુળને વિશે તિલક સમાન, કુળની કીર્તિ કરનારે, કુળને નિર્વાહ કરનારે, કુળને વિષે અતિશય પ્રકાશ કરનારે સૂર્ય રામાન, પૃથ્વીની પેઠે કુળને આધાર, કુળની વૃદ્ધિ કરનારા, સર્વ દિશામાં ફળની પ્રખ્યાતિ કરનારે, કુળને વિષે આશ્રયરૂપ હોવાથી તથા પિતાની છત્રછાયામાં કરી દરેક લોકોનું રક્ષણ કરનાર હોવાથી વૃક્ષ સમાન, કુળના ત તુસમાન એટલે કુળના આધારરૂપ જે પુત્ર પૌત્ર પ્રપૌત્રાદિ સતતિ, તે સ તતિની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનાર, વળી તે પુત્ર કે છે ? જેના હાથ અને | ૧૧ પગ સુકોમળ છે એ. જેના શરીરની પાચે ઈન્દ્રિયે સારા લહાણયુકત અને પરિપૂર્ણ છે એવેછત્ર | | Page #128 -------------------------------------------------------------------------- ________________ = ચતુર્થ વ્યાખ્યાન _ કલ્પસૂત્ર આ ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્ય જનના ગુણ વડે સહિત, માન ઉન્માન ભાષાંતર || || અને પ્રમાણ વડે સ પૂર્ણ તથા સુ દર છે સર્વ અંગવાળ શરીર જેનુ એ ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિ વાળે, મનહર, વલ્લભ છે દર્શન જેનું એ, અને સુંદર રૂપવાળે, આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. ૫૭૮. ૨૧૮ | / વળી તે પુત્ર બલપણ છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યને નિર્વાહ કરવામાં સમર્થ થશે, રણસ ગ્રામમાં બહાદૂર થશે, પરરાજ્યને આકમણ કરવામાં પરાકમવાળો થશે અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેને એ થશે, વળી તે પુત્ર કે થશે ?-ત્રણ સમુદ્ર અને ચે હિમવત, એ ચારે પૃથ્વીના એ તને સાધનારો એ રાજ્યને સ્વામી ચકવર્તી રાજા થશે, અથવા ત્રણે લોકને નાયક અમેવરચાઉસુર તકવતી એ જિન થશે, એટલે ધને વિષે શ્રેષ્ઠ એ ચાલતુરત ચકવતી સમાન થશે જેમ ચકવર્તી પૃથ્વીના ચારે અને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતા અતિશયવાળા હોય છે, તેમ તે પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકને વિષે અતિશયવાળે જિન થશે, અથવા ધર્મરૂપી ઉત્તમ ગક વડે નકાદિ ચારે ગતિને અત કરનારે એ જિન થશે. તેમાં જિનપણાને વિષે ચૌદ મહાસ્વનાં પૃથક પૃથક ફળ આ પ્રમાણે સમજવા-ગાર દ તૂલવાળા હાથી દેખવાથી ચાર પ્રકારે ધર્મ કહેશે ૧. વૃષભ દેખવાથી ભારતમાં બે ધિબીજને વાવશે ૨ સિહ જેવાથી રાગદ્વેષાદિ રૂપ દષ્ટ હાથીઓ વડે ભ ગાતા લાવ્યપ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારે થશે ૩. _ _ _ ૧૧૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧ાા યામી રવાથી વા થશે. ૫. ચ વાથી ધર્મ રૂપી જ લક્ષ્મી જેવાથી વાર્ષિક દાન આપીને તીર્થકરની લક્ષ્મીને ભોગવશે જ. માલા દેખવાથી ત્રણે ભુવનને મસ્તકમાં ધારવાને યોગ્ય થશે ૫. ચન્દ્ર દેખવાથી પૃથ્વીમંડલને આન આપનારે થશે ૬. સૂર્ય દેખવાથી ભામંડલ વડે વિભૂષિત થશે ૭. વિજ દેખવાથી ધર્મરૂપી ધ્વજ વડે વિભૂષિત થશે ૮. કળશ દેખવાથી ધર્મરૂપી મહેલના શિખર પર રહેશે ૯ પાસરોવર દેખવાથી દેએ સ ચારેલા કમલ ઉપર સ્થાપન કર્યો છે ચરણ જેણે એ થશે ૧૦, સમુદ્ર દેખવાથી કેવલજ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂ૫ થશે ૧૧ વિમાન દેખવાથી વૈમાનિક દેને પણ પૂજનીય થશે ૧૨ રત્નરાશિ દેખવાથી રત્નના કિલ્લાએ કરીને વિભૂષિત થશે ૧૩. નિધૂમ અગ્નિ દેખવાથી ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારે થશે ૧૪. ચૌદે સ્વમનું એકઠું ફળ-ચૌદ રજજુ સ્વરૂપ લેકના અગ્રભાગ ઉપર રહેનારે થશે IIક્ષા તેથી હે દેવાનુપ્રિયા વિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વમ દેખ્યા છે. યાવન હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણ અને મગલ કરનારાં સ્વમ દેખ્યાં છે ૮૦ ત્યાર પછી સિદ્ધાર્થ રાજા તે સ્વમલક્ષણપાઠકોની પાસે આ અર્થ સાભળીને તથા મનથી વધારીને વિસ્મિત થયેલા, સ તેષ પામેલા, ચિત્તમાં આન દિત થયેલા, પ્રીતિયુક્ત મનવાળા, પરમ સત્ર ચિત્તવાળા, અને હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થઈ બે હાથ જોડી, યાવત્ દસ નખ ભેગા કરી, મસ્તકે માં અ જલિ જોડીને તે સ્વલક્ષણપાઠકે પ્રત્યે બોલ્યા કે-૮૧ હે દેવાનુપ્રિયેએ એમ જ છે, હે દેવાનુપ્રિ ! તમે મા નુ જે ફલ કહ્યુ તેમજ છે, ---* in૧૧લા Page #130 -------------------------------------------------------------------------- ________________ કહપસૂત્ર આ છે દેવાનુપ્રિ ! તે યથાસ્થિત છે, દેવાધિ! તે પ્રતીઇ છે, એટલે તમારા મુખથી પડતુ જ વચન એ જ ચતુર્થ ભાષાંતર રહણ કર્યું છે, દેવાનુપ્રિયો ! તે ઈરિત અને પ્રતીષ્ટ છે, જે પ્રમાણે તમે કહો છો તે સત્ય છે એમ 11ી વ્યાખ્યાન. કહીને તે સ્વપ્નાઓને સારી રીતે આ ગીકાર કરે છે. અગીકાર કરીને વિપુલ-૫કળ ગોવા શાતિ વગેરે ભોજનની વસ્તુઓ વડે, ઉત્તમ પ્રકારનાં પુષ્પ વડે વસે વડે સુગધી ૧ણે વડે, પુષેની ગૂથેલી માળા ૧૨om વડે, અને ગુગટ વગેરે અદાકારો વડે રાત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્ર વચનોથી તેમનું સન્માન કરે છે. સત્કાર અને સન્માન કરીને જીંદગી પત નિર્વાહ થાય એવું ઘણ પ્રીતિદાન આપે છે. આપીને તે સ્વપ્નલહાણપાઠકોને વિસર્જન કરે છે ૮રા ત્યાર પછી તે સિવા ક્ષનિ સિહારાન થકી ઉઠે છે, ઉડીને જ્યાં પડદાની પાછળ વિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે આવીને નિશતા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું કે–૮૩ હે દેવાનુપ્રિયા ? ખરેખર આવી રીતે સ્વપનશામાં સામાન્ય ફળ આપનારા બે તાલીમ સામાન્ય સ્વપ્ન કાં છે, મહા ફળ આપનારા વીશ મહાસ્તન કદ છે, એવી રીતે બધા મળી બહેતર સ્વનિ કહે છે તેને વિષે છે દેવાનપ્રિયા? તીર્થ કરની માતા અથવા રાકવર્તીની માતા તીર્થકર અથવા ગકવતી ગર્ભમા આવે ત્યારે એ વીશ મહામાંથી ગજ વૃષભ વિગેરે શીદ મહાનાઓ દેખીને જાગે છે. પાવત્ માલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે એ ગોદ મહાસ્વનામાથી કોઈ પણ એક મહાન દેખીને જાગે છે ૮૪ દેવાનુપ્રિયા ! તે આ ગીત મહાન દેખ્યા છે, તેથી યા તારે ન વણે લેકને નાયક એવે ધર્મવરચાઉતુર તાકવતી થશે, એટલે જેમ બીજા રાજાઓ કરતાં ગવતી રાજ પુખીને ગારે અંતને સાધના || | ૧૨૦ Page #131 -------------------------------------------------------------------------- ________________ = ---- = - - હોવાથી અતિશયવાળો હોય છે, તેમ આ તારો પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકેને વિષે અતિશયવાળો જિન ll૧૨૧ થશે, અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિને અ ત કરનાર એ જિન થશે ૮પા ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને હર્ષિત થયેલી, સ તેષ પામેલી, થાવ હર્ષના વશથી ઉલ્લાસિત હૃદયવાળી બે હાથ જોડી, યાવત્ દસ નખ ભેગા કરી, મસ્તકે અ જલિ જોડીને તે સ્વપ્નાઓને સારી રીતે અગીકાર કરે છે. ૮ અંગીકાર કરીને પિતાને સ્થાને જવાને તેણે સિદ્ધાર્થ રાજા પાસેથી અનુમતિ પામી વિવિધ પ્રકારના મણિઓ અને રત્નની રચના વડે આશ્ચર્યકારી એવા સિહાસન થકી ઉઠીને મનની ઉતાવળ રહિત, શરીરની ચપલતા રહિત, સ્પાલના રહિત અને વચમાં કઈ ઠેકાણે વિલ બ રહિત એવી રાજહરા સદશ ગતિ વડે જ્યા પિતાનુ ભુવન છે ત્યાં આવે છે આવીને તે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાના ભુવનમાં દાખલ થઈ ૮ળા જ્યારથી આરસી શ્રમણ ભગવાન મહાવીર તે રાજકુળને વિષે હરિણેગમેલી દેવ વડે સંહરાયા ત્યારથી આભને કુબેરની આજ્ઞાને ધારણ કરવાવાળા એવા ઘણા તિર્યપૂજક દેવે એટલે તછ લેકમાં નિવાસ કરનાર જભક જાતિને દેવો કેન્દ્રના હુકમથી, એટલે શકેન્દ્ર કુબેરને હુકમ કર્યો, અને કુબેરે તિર્યંગ જભક દેવેને હુકમ કર્યો. આ પ્રમાણે કુબેર દ્વારા કેન્દ્રના હુકમથી તિર્યગૂ જ ભર્ક દેવે જે આ પૂર્વે દાટેલા એવા ઘણા કાળના પુરાણ મહાનિધાને હતાં તે મહાનિધાને લાવીને સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે કેવા પ્રકારના મહાનિધાને લાવીને તિર્ય જણક દેવે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં કલ્પ, ૧૧ | | | | મૂકે છે. તે આ રીતે જેઓના સ્વામી પ્રકર્ષે હીન થઈ ગયા છે-સ્વ૫ થઈ ગયા છે એવાં નિધાને જે ---- - - ૧ર Page #132 -------------------------------------------------------------------------- ________________ / ચતુથ | વ્યાખ્યાન * નિધાનની પ્રતિવર્ષ તપાસ કરનારા અને પ્રતિવર્ષે નવીન દ્રવ્યનું સિંચન કરનારા પ્ર હીન થયા છેભાષાંતર || પતિત થયા છે એવા નિધાને, જે પુરએ નિધાન દડ્યાં છે તેઓના શેત્રીય પુરુષે તથા ઘર પ્રકર્ષે હીન થયા છે વિરલ થઈ ગયા છે એવા નિધાને, જેઓના સ્વામી સર્વથા વીનાશ પામ્યા n૧રર | છે–સ તાન રહિત મરણ પામ્યા છે એવાં નિધાને, જે નિધાનની પ્રતિવર્ષે તપાસ કરનારા અને પ્રતિવર્ષે નવીન સિચન કરનારા સર્વથા વિનાશ પામ્યા છે એવા નિધાને, અને જે પુરુષોએ નિધાન દાયાં છે તેઓને ગેત્રીય પુરૂષ તથા ઘર સર્વથા વિનાશ પામ્યાં છે એવાં નિધાને, આવા પ્રકારના મહાનિધાનેને લઈને તિર્ય જલક દે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. હવે ક્યા સ્થાનમાં દાટેલા તે નિધાનેને લઈને સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે ? તે કહે છે--જ્યા કર લેવાતે હેય, અને ચારે તરફ કાંટાની વાડ હોય, તે ગ્રામ કહેવાય, તે ગ્રામમાં, જે લેખડ તાંબુ વિગેરે ધાતુઓની ઉત્પત્તિના સ્થાનક હોય તે આકર એટલે ખાણ કહેવાય, તે ખાણમાં, જ્યા કર ન લેવાતો હોય, અને જે સડક કિલ્લો વિગેરે સુકા હેય તે નગર કહેવાય, તે નગરોમાં, જેની ચારે તરફ ધૂળને ગઢ હોય તે ખેટ કહેવાય, તે પેટમાં, જે ખરાબ નગર હોય તે કર્મટ કહેવાય, તે કઈટમાં, જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મડબ કહેવાય, તે મડબામાં, જે જલમાર્ગ અને સ્થલમાર્ગ એમ બન્ને માર્ગો વડે યુક્ત હોય તે દ્રણમુખ કહેવાય, તે દ્રોણમુખમાં, જે જલમાર્ગ અને સ્થમાર્ગમાથી કઈ પણ એક માર્ગ વડે યુક્ત હોય તે પત્તન કહેવાય તે પત્તમાં, જે તીર્થસ્થાન હોય અથવા તાપસનું સ્થાન હોય તે આશ્રમ કહેવાય, તે આશ્રમમાં, ખેડૂતે સપાટ ભૂમિમાં એડ કરીને જે દુર્ગભૂમિમાં એટલે બીજાઓ મુશ્કેલીથી ૧૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ R* -*- -*- ન જઈ શકે એવી જે ભૂમિમાં ધાન્યને રક્ષા માટે સ્થાપે છે તે સંવાહ કહેવાય, તે સંવાહોમાં સાર્થવાહને કાલે સઘ અને લશ્કર વિગેરેને ઉતરવાના સ્થાનને સન્નિવેશ કહેવાય, તે સન્નિવેશોમાં આ પ્રમાણે ગ્રામ-નગરાદિમાં દાટેલાં મહાનિધાનને લઈને તિર્યગૂ જભક દે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. હવે ગ્રામ વિગેરેમાં કયે યે ઠેકાણે દાટેલાં મહાનિધાનને લઈને સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે ? તે કહે છે શિંગડા નામના ફળને આકારે જે ત્રણ ખુણિયું સ્થાન હોય તે ગાટક કહેવાય, તે શૃંગાટકમાં, જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, તે ત્રિમાં જ્યાં ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક કહેવાય, તે ચતુષ્કોમાં જ્યાં ઘણું રસ્તા મળતા હોય તે ચત્વર કહેવાય, તે ચત્વમાં, ચાર દરવાજાવાળા દેવમ દિર વિગેરેમાં, રાજમાર્ગોમાં, જ્યાં પહેલાં ગ્રામ વસેલાં હોય, પણ પછી ઉજજડ –વસ્તી વગરનાં થઈ ગયાં હોય એવા ગ્રામસ્થાનમાં, જ્યાં પહેલાં નગર વસેલા હોય, પણ પછી ઉજજડ થઈ ગયાં હોય એવાં નગરસ્થામાં ગામમાંથી પાણી નિકળવાના જે માર્ગો તે ગ્રામનિમન કહેવાય, તે ગ્રામનિર્ધમમા એટલે ગામની ખાળમાં, નગરની ખાળમાં, દુકાનમાં યક્ષ વિગેરે દેવના મંદિરોમાં, માણસને બેસવાના સ્થાનમાં, અથવા જ્યાં મુસાફરો આવીને રસોઈ પકાવે તે સ્થાનમાં, પાણીની પરમ, જ્યાં કેળ વિગેરે રમણીય વૃક્ષ રોપેલાં હોય, અને સી-પુરુષે રમ્મત ગમ્મત કરવાને આવતાં હોય તે આરામ એટલે બગીચા કહેવાય, તે બગીચાઓમાં જ્યાં પુણે અને ફળેથી શેભી રહેલાં ઘણું વૃક્ષે હય, જેમાં કીડા કરવાને પુષ્પલતાઓનાં ઘર બનાવ્યાં હિય, જેની અંદર ગરમીની મોસમમાં આવીને સ્ત્રી-પુરુષે કીડા કરતા હોય, ઉત્સવાદિમાં ઉજાણી કાઢીને ઘણુ માણસે જેને ઉપભોગ કરતા હોય, તથા જે નગરની નજીકમાં હોય તે ઉદ્યાન કહેવાય, તે ઉદ્યાનમાં -*- - * મેરિકા Page #134 -------------------------------------------------------------------------- ________________ 1 યાખ્યાન –%=== ૧૨૪ * ચતુર્થ જ્યા એકજ જાતનાં પુષ્કળ વૃક્ષને સમુદાય હોય તે વને મા, જ્યાં અનેક જાતના ઉત્તમ વૃક્ષને સમુદાય અતિ હોય તે વનખ મા, મશાનમ, શન્ય ઘરોમા, પર્વતોની ગુફાઓમા, શાતિગૃહોમા એટલે શાંતિકર્મના એટલે શાંતિકર્મના | વ્યાખ્યાન સ્થાને માં-જ્યા શાતિસાધક ક્રિયાઓ થાય તે સ્થાને મા, પર્વત છેદીને જે ઘર બનાવ્યા હોય તે શૈલગૃહોમા, રાજસભાના સ્થાનમાં અને કુટુંબીઓને નિવાસ કરવાના સ્થાને મા, આ પ્રમાણે ભિન્ન ભિન્ન ઠેકાણે કજુસ માણસોએ પહેલાં જે મહાનિધાન દાટેલા છે તે મહાનિધાને લઈને શકેન્દ્રની આજ્ઞાથી તિર્થ જ ભક દેવે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે ૮૮ જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાનકુલમા સંહારાય તે રાત્રિથી આરસીને તે જ્ઞાતકુલ હિરણ્યથી એટલે રૂપાથી અથવા નહિ ઘડેલી સુવર્ણથી વૃદ્ધિ પામ્યું, ઘડેલા સુવર્ણથી વૃદ્ધિ પામ્ય, ધનથી A વૃદ્ધિ પામ્ય, ધન ચાર પ્રકારનું છે-ફળ, પુષ્પ વિગેરે ગણિમ એટલે ગણી શકાય તેવુ, ગેળ, કકુ વિગેરે પરિમ એટલે તેવી શકાય તેવું, ઘી, તેલ, લવણ વિગેરે મેય એટલે માપી શકાય તેવું, વસ્ત્ર રત્ન વિગેરે પરિ છે એટલે ભરી શકાય તેવું, આવી રીતે ચાર પ્રકારના ધનથી જ્ઞાતકુળ વૃદ્ધિ પામ્ય, વળી ઘઉં, ચોખા, મગ, અડદ વિગેરે ધાન્યથી વૃદ્ધિ પામ્યુ. સમાગ રાજ્યથી વૃદ્ધિ પામ્યુ , રાષ્ટ્ર એટલે દેશથી, હાથી ઘોડા રથ અને પાળા રૂપ ચતુરગી સેનાથી, ખચ્ચર વિગેરે વાહનોથી, દ્રવ્યના ખજાનાથી, ધાન્ય ભરવાને કઠારિયાથી, નગરથી, અન્ત પુરથી, દેશવાસી લોકથી, તથા યશવાદ એટલે કીતિથી વૃદ્ધિ પામ્યું. વળી NI વિસ્તીર્ણ ધન એટલે ગાયે વિગેરે પશુઓથી, ઘડેલા અને નહિ ઘડે એમ બન્ને પ્રકારના સુવર્ણથી, ૧૨૪ કર્કતનાદિ રત્નોથી, ચન્દ્રકાન્તાદિ મણિઓથી, મિતીઓથી, દક્ષિણાવર્ત શ ખેથી, શિલા એટલે રાજાઓ Page #135 -------------------------------------------------------------------------- ________________ છે ૧રપા . I તરફથી મળતા ખિતાબે-પાવીકેથી, પરવાળાથી, માણેક વિગેરે લાલ રત્નથી, ઈત્યાદિક અનેક પ્રકારની ઉત્તમ વસ્તુઓથી તે જ્ઞાતક વૃદ્ધિ પામ્યું. વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી તથા પ્રીતિ એટલે માનસિક પણ સતોષ અને સત્કાર એટલે સ્વજનોએ વસાદિથી કરેલી ભક્તિ, તે સઘળાઓના સમુદાયે કરીને તે જ્ઞાતકલ અતિશય વૃદ્ધિ પામ્યુ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતાને આવા સ્વરૂપને આત્મવિષયક ચિતિત પ્રાથિ તક અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે કે–૮૧ જ્યાશી આર ભીને આપણે આ બાળક કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયે છે ત્યારથી આજ ભીને આપણે હિરણ્ય સુવર્ણ ધન અને ધાન્યથી વૃદ્ધિ પામીએ છીએ, યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સ તેષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. તેથી જ્યારે આપણો આ બાળકને જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું આ ધનાદિકની વૃદ્ધિને અનુરૂપ, ગુણથી આવે, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું વર્ધમાન એ પ્રમાણે નામ પાડશુ ને ત્યાર પછી હવે શ્રમણ ભગવાન મહાવીર મારા હલન-ચલનથી માતાને કષ્ટ ન થાઓ, એ પ્રમાણે ૧ આત્માને વિષે થયેલો. ર સ કલ્પ બે પ્રકાર હોય છે એક ધ્યાનસ્વરૂપ અને બીજે ચિતવન સ્વરૂપ તે બે જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થશે, એમ જણાવવાને ચિંતિત શબ્દ ન મૂક છે. ૩ ચિતવન સ્વરૂપ પણ કઈ અભિલાષા રૂપ હોય છે, અને કેઈ અભિલાષા રૂપ હેતે નથી, તેમાં આ સંકલ્પ અભિલાષારૂપ થયે એમ જણાવવાનું પ્રાર્થિત શબ્દ મૂકે છે, ૫ મનોગત એટલે મનમાં રહેલે હજુ વચનથી પ્રકાશિત નહિં કરેલે, ૧રપા Page #136 -------------------------------------------------------------------------- ________________ * ----- ચતુર્થ “ ને માતાની અનુકંપાને માટે એટલે માતાની ભક્તિને માટે, તથા બીજાએ પણ માતાની ભક્તિ કરવી એવું ભાષાંતર || દેખાડવા માટે પોતે ગર્ભમાં નિશ્ચલ થયા, જરા પણ ચલાયમાન નહિ થતા હોવાથી નિષ્પદ થયા, અને | વ્યાખ્યાન તેથીજ નિષ્કપ થઈ ગયા, અગેને ગોપવવાથી જરા લીન થયા, ઉપગેને ગાવવાથી પ્રક કરીને લીન a૧રદા થયા, અને તેથીજ ગુપ્ત થઈ ગયા. અહી કવિ ઉભેક્ષા કરે છે કે– “શું એકાંતમાં રહીને જાણે પ્રભુ મહારાજાને જીવતા માટે વિચાર કરી રહ્યા છે? અથવા શું એકલા પ્રભુ પરણહાને વિષે કાંઈક અગોચર એવું ધ્યાન ધરી રહ્યા છે? અથવા તે શુ કામદેવને નિગ્રહ કરવા માટે ભગવાન માતાની કૂખમાં પિતાના આકારને-અપગને ગોપવીને કલ્યાણરસ સાધી રહ્યા છે, આવા પ્રકારના શ્રી મહાવીર પરમાત્મા તમારા કલ્યાણ માટે થાઓ (પા) ૯લા ત્યાર પછી એટલે માતાની કૃપમાં પ્રભુની નિશ્ચલાવસ્થાની પછી તે તિશલા ક્ષત્રિયાણીને આ આવા સ્વરૂપને યાવતું સંકલ્પ ઉત્પન્ન થયેશુ મારે તે ગર્ભ કઈ દુઇ દેવાદિકે હરણ કરી લીધે, અથવા શુ મારે તે ગર્ભ મૃત્યુ પામે ? અથવા શુ મારે તે ગર્ભ ચ્યવી ગયે ? એટલે જીવ-યુગલના પિંડ છે સ્વરૂપ પર્યાય શકી નષ્ટ થયે ?, અથવા શુ મારે તે ગર્ભ ગળી ગયે? એટલે દ્રવરૂપ થઈને ખરી ગયે ?, કારણ કે આ મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતું હતું, પણ અત્યારે તે બિલકુલ ક પ નથી, આવા ! ૧રદા આ પ્રકારના વિચારથી કલુષિત થયેલા મનના સંકલ્પવાળી, ગલ હરણાદિના વિકલ્પથી થયેલી, શેકરૂપ ----- Page #137 -------------------------------------------------------------------------- ________________ સ / / આ સમુદ્રમાં બૂડી ગયેલી, અને તેથી જ હથેળી ઉપર સ્થાપન કરેલા ગુખવાળી આ સ્થાનને પ્રાપ્ત થયેલી, ૧ર૭ા | | | અને ભૂમિ તરફ રાખેલી દષ્ટિ વાળી તે વિચારવા લાગી કે– જે મારા ગર્ભનું કોઈ પણ રીતે અકુશળ થયાનું સત્ય હશે તે ખરેખર હું પુરયહીન પ્રાણીઓની અવધિરૂપ પ્રખ્યાત થઈ અર્થાત પુયહીન પ્રાણીઓમાં હું મુખ્ય થઈiા અથવા ભાગ્યહીન માણસને ઘેર ચિંતામણિ રત્ન રહેતું નથી, અને રત્નને નિધાન દરિદ્રના ઘરની સોબત કરતું નથી પરા વળી માં મારવાડ દેશમાં જમીનના અભાગ્યના વશથી કલ્પવૃક્ષ ઉગતુ નથી, તેમજ પુણ્યહીન એવા તૃષાતુર માણસને જ અમૃતની સામગ્રી મળતી નથી ” “અરેરે ? દેવને ધિકાર છે ધિક્કાર હો, નિરંતર કુટિલ એવા તે દૈવે આ શું કર્યું ? કે જેણે મારા મનોરથ Hરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું છે. અરે ! આ અધમ દૈવે મને બિલકુલ કલંક રહિત એવાં બે નેત્રો આપીને પણ પાછો ખેંચી લીધા, નિધિરત્ન આપીને પાછો ઝૂંટવી લીધે આપા હા હા પાપિ એવા આ દેવે મને મેરુપર્વતની ટોચ ઉપર ચડાવીને પાડી નાખી, અહા ! નિર્લજ્જ દૈવે મને ભેજનનું ભાણું મિ પીરસી ખેચી લીધું. દા અરે વિધાતા! મેં આ ભવમાં તથા ભવાંતરમાં એવું તે તારો શે અપરાધ કર્યો?, કે જેથી તુ છે આવું દુષ્ટ કામ કરતો છતો ઉચિત-અનુચિત વિચારતો પણ નથી ૫ણા અરેરે ? હવે હું કરું ?, ક્યાં જાઉં' ?, અને તેની આગળ જઈને પોકાર કરું ? ભદ્રક એવી મને દુષ્ટ દૈવે બાળીને ભસ્મ કરી . નાખી, અરે! નીચ દૈવ મારુ લાક્ષણ કરી ગયે ટા” || ૧૨ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ વ્યાખ્યાન કલ્પસૂત્ર ભાષાંતર કરી. હાથી વૃષા વિગેરે સો સ્વનાઓથી સૂચિત થયેલા, ચોગ્ય, પવિત્ર, વણે જગતને પૂજવા ગ્ય ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય, અને મનુષ્યને આનદ ઉપજાવનારા એવા પુનારત્ન વિના હવે મારે ૧૨૮ આ રાજ્યની શી જરૂર છે?, વિષય જન્ય એવા કુત્રિમ સુખની પણ શી જરૂર છે ?, તથા રેશમી શયામાં આ સૂવાથી ઉત્પન્ન થતુ જે સુખ જેમાં એવા પ્રકારના આ મહેલની પણ શી જરૂર છે, અર્થાત્ આવા પુત્રરત્ન વિના સુખના દરેક સાધને હવે મારે નકામાં છે ૯-૧ના તેથી અરે દૈવ દુ ખરૂપી અગ્નિથી ભયંકર રીતે બાળવાને તુ શા માટે તૈયાર થયો છે ? હે દૈવ ! તારા અપરાધ વગરની એવી મારા પ્રતિ તુ શત્રુતા શા માટે ધારણ કરે છે? ૧૧ આ અસાર સ સારને કિકાર છે, વળી મધથી લી પેલી તલવારની ધારને ચાટવા સદશ એવા દુ વ્યાસ અને ચાલ વિષયસુખના લવલેશને પણ ધિકાર છે ૧રા અથવા મેં પૂર્વભવમાં તેવા પ્રકારનું કાઈ દુકૃત કર્મ કર્યું હશે જેનુ મને આવું દુ ખદાયી ફળ મળ્યું કારણ કે વષિએ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે– ૧૩ જે પાપી પ્રાણી પશુ પક્ષી અને મનુષ્યના બાળકને તેમના માતા-પિતાથી વિયોગ કરાવે છે તે પ્રાણીને સતતિ થતી નથી, અથવા કદાચિત તેને સ તાન શાય તે તે સ તાન મરી જાય છે ૧૪ અધમ બુદ્ધિવાળી એવી મે પૂર્વજન્મમાં શુ ભેસે થકી તેના ધાવણા પાડાઓને ત્યાગ કર્યો હશે? ' અથવા શુ બીજાઓ પાસે ત્યાગ કરાવ્યું હશે ? અથવા શુ નાનાં વાછરડાંઓને તેમની માતાઓથી વિયોગ કર્યો હશે? ૧દા અથવા દૂધના લાગણી છે તે વાછરડાંને દૂધને એ તરાય કર્યો હશે ? અથવા શ Page #139 -------------------------------------------------------------------------- ________________ માં છે ૧૨ડા જી. બીજા લોકો પાસે અંતરાય કરાવ્યું હશે ! અથવા શુ મે બચાઓ સહિત ઉદનાં બિલ-દર પાણીથી પૂરી દીધાં હશે! ૧૬ અથવા શુ મેં પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ ધર્મબુદ્ધિથી કીડી વિગેરેના દરને ઉનાં-ગરમ * પાણીથી ભરી દીધા હશે ?, અથવા શુ મેં ધર્મબુદ્ધિથી કાગડાનાં ઈંડાં ફેડી નાખ્યાં હશે ? ૧ળા અથવા શુ મે ઈડ અને બચ્ચાઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર પાડી નાખ્યા હશે?, અથવા શુ મેં કોયલ પિપટ અને કૂકડા વિગેરેને તેમનાં બચ્ચાઓથી વિયેગ પડાવ્યું હશે ? ૧૮ અથવા શુ કે પૂર્વજન્મમાં બાલહત્યા કરી હશે!, અથવા શુ મેં શોકના પુત્રાદિ ઉપર અચિ ત્ય એવા દુષ્ટ વિચારો ચિ તવ્યા હશે, અથવા શું છે કામણ વિગેરે કર્યા હશે ! ૧લા અથવા શું મેં પૂર્વજન્મમાં ગર્ભનુ ત ભન, નાશ અને પાડવા પ્રમુખ કર્યું હશે અથવા શું છે તે બધી મત્રો અને ઔષધને પ્રયાગ કર્યો હશે ! પરના અથવા શુ મે પૂર્વજન્મમાં ઘણીવાર શીલખડન કર્યું હશે ? કારણ કે આવું દુખ તેવાં નીચ કર્મ વિના સભવે નહિ પરના શાસ્ત્રમાં કહ્યું છે કે – જન્માન્તરમાં કરેલા શીલના ખડનથી કુરાડપણું બાળવિધવાપણુ દુર્ભાગ્યાદિ વાંજ્યિા પણ જેને મૂવેલા બાળક અવતરે તે નિદ્યપણું અને વિષકન્યાદિ અવતાર પમાય છે, માટે શીલભાવને દઢ રનવે પરના એવી રીતે ચિતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમલ સદશ પ્લાન મુખવાળી ત્રિશલારાણીને વિચાર કરતી છતી જોઈને શિષ્ટ એવી સખીઓએ તે શોકનું કારણ પૂછ્યું પારકા E ૧૨ા EX Page #140 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ત્યારે તે ત્રિશલા માતા આંખમાં આંસ લાવીને નિ શ્વાસ સહિત વચને કરી કહેવા લાગી કે– NR ચતુર્થ ભાષાંતર | ‘મ ભાગ્યવાળી એવી હુ તમને શું કહે ? હે સખીઓ મારુ તે જીવિત ચાલ્યું ગયું છે? રિઝા || વ્યાખ્યાન ત્યારે સખીઓ કહેવા લાગી કે હે સખિ ! બીજુ બધુ અમ ગલ શાંત થાઓ, પરતુ હે વિદુષિ' ૧૩. તારા ગર્ભને કુશળ છે કે નહિ તે તુ જલદી કહે રપા તેણીએ કહ્યું “સખીઓ જે મારા ગર્ભાને કુશળ હોય તે મારે બીજ શુ અકુશળ છે?” ઈત્યાદિ કહી મૂચ્છ ખાઈ બેશુદ્ધ થઈને તેણી જમીન ઉપર ઢળી પડી રહ્યા પછી સખીઓએ શીતળ પવનાદિ ઘણા ઉપચારો વડે તેણીને ચૈતન્ય-શુદ્ધિ પ્રાપ્ત કરાવી, ત્યારે તેણી બેઠી થઈને પાછી આવી રીતે વિલાપ કરવા લાગી કે–નારા જેને તાગ ન પામી શકાય એવા અપાર પાણીવાળા, મટા, અને રત્નોના નિધાનરુ૫ સમુદ્રમાં પ્રાપ્ત થયેલ છિદ્રવાળે ઘડે પાણીથી ભરાતું નથી, તેથી શુ તેમાં સમુદ્રને દોષ છે ? મારતા વસંત ઋતુ પ્રાપ્ત થતાં સઘળી વનસ્પતિઓ અદ્ધિને પામે છે, એટલે પાંદડાં ફળ ફૂલ વિગેરેથી પ્રફુલ્લિત બને છે, પરંતુ તે વખતે કેરડાના વૃક્ષને જે પાંદડું પણ આવતુ નથી તેથી શું તેમાં વસ તે તુને દોષ છે. રિલા ઉચુ અને સરળ–સીધુ એવું વૃક્ષ જ્યારે ઘણાં ફળના ભારે કરીને સર્વ અવયથી નમી ગયું | હોય છે, છતાં પણ તે વખતે કુળો માણસ તેના ફળને મેળવી શકતા નથી તેથી શું તેમાં તે ઉત્તમ માં A વૃક્ષને દોષ છે ? સવા ૫૧૩ના || Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ | માટે હે પ્રભુ ! હું જે મારા ઈચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુલ દોષ નથી, પણ મારા કર્મને જ દેષ છે કેમ કે ઘુવડ જ્યારે દિવસે જોઈ શકતો નથી ત્યારે તે દેવ સૂર્યને કેમ કહેવાય? પ૩ના” હવે તે માટે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફલ જીવવાથી શું કામ છે?” આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એ ત્રિશલા માતાને વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળા પરિવાર પણ વિલાપ કરવા લાગે-૩રા અરેરે ! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિન નિગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી, હા હા ! નિર તર સહાય કરનારી રે કુલ દેવીઓ તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઈને કેમ બેઠી છે ? ૩૩ હવે આવી રીતે વિશ્ન આવી પડતાં તે વિશ્વને નાશ કરવા માટે વિચક્ષણ એવી કુની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ પુષ્ટિકર્મ મન્ટો માનતા-આખડી વિગેરે વિવિધ પ્રકારના કાર્યો કરવા લાગી અ૩૪ તિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉચા સાદે લતા શબ્દોનું નિવારણ કરવા લાગી ૩૫ આ દુખદ સમાચાથી ઉત્તમબુદ્ધિવાળે સિદ્ધાર્થ રાજા પણ લોક સહિત ચિંતાતુર થઈ ગયે, તથા સઘળ મત્રીઓ પણ હવે શું કરવું ? એવી રીતે અત્યત મૂઢ બની ગયા ૩૬ હવે તે વખતે સિદ્ધાર્થે રાજાનું ભુવન કેવુ થયું હતું ? તે સૂવકાર પિતે વર્ણવે છે ની ૧૩૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ કસુત્ર રાજાઓને વિષે શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થ રાજાનું તે ભુવન પણ મુદગ વીણા હાથની તાળીઓ અને ચતુર્થ ભાષાંતર ! નાટકના પાત્રોથી થયેલુ મનહરપણુ નિવૃત્ત થયું છે જેમાં એવા પ્રકારનું થયું છે, અર્થાત રાજભુવનમા JI વ્યાખ્યાન કર્ણપ્રિય સુન્દર ધ્વનિથી વાગી રહેલા વાજિંત્ર, મીઠા સ્વરથ લલકારતા ગાયને, અને પ્રેક્ષકોને આકર્ષણ ૧૩રા છે કરે તેવા થઈ રહેલા નાટારભ તે વખતે તદ્દન બધ થઈ ગયા, અને રાજભુવન સૂમસામ-શોકમય બની ગયુ, વળી દીન થયું છતુ વ્યગ્ર ચિત્તવાળુ વતે છે મા ત્યાર પછી તે શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહ્યા થકે આવા પ્રકારને આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત એ માતાને ઉત્પન્ન થયેલે સંકલ્પ પિતાના અવધિજ્ઞાનથી જાણીને વિચારવા લાગ્યા કે – શું કરીએ ? અને આ વાત કેને કહીએ ? મોહની ગતિ આવી રીતની જ છે, વ્યાકરણના નિયમ મુજબ જેમ દુષ્ટ્ર ધાતુને ગુણ કરવાથી દોષ બને છે, તેમ અમે એ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દોષની ઉત્પત્તિ માટે થયુ ૧ માતાના સુખને માટે જે કર્યું તે તે ઉલટુ માતાને ખેદ કરનારુ થયુ, મા આ લક્ષણ ભાવી // એવા કાલિકાલને સૂચવનારું છે ર કારણ કે જેમ નાળિયેરના પાણીમાં શીતળતા રૂપ ગુણને માટે * નાખેલુ કપૂર ઉલટુ ઝેર બની મૃત્યુને માટે થાય છે, તેમ પાચમા આરામા મનુષ્યોને કરેલે ગુણ ઉલટ દેષ કરનારો થશે રા” આવી રીતે વિચાર કરીને અને અવધિજ્ઞાન વડે માતાને સંકલ્પ જાણીને શ્રમણ ભગવાન મહાવીર ૧૩રા * સ્વામી પિતાના શરીરના એક ભાગ વડે કરે છે. ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થઈ સ તેષ i Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ આન ના વરાથી એક છે છે, એમ કહીને તેને ગળી ગયે પામી, યાવત્ હરના વશથી પ્રકુલ્લિત હૃદયવાળી થઈને સખીઓ વિગેરે પરિવારને આ પ્રમાણે કહેવા માં લાગી કે ગાલ્લા ખરેખર મારો ગર્ભ કોઈ પણ દુઇ દેવાદિથી હરણ કરી નથી, યાવનું દ્રવીભૂત થઈને ગળી ગયે નથી આ મારો ગર્ભ પહેલા કપતો ન હોતે, પરંતુ અત્યારે કપે છે, એમ કહીને તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયેલી સ તેષ પામેલી, ચાવત્ આન દના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થાય છે– હવે ત્રિશલાદેવી કેવા હર્ષિત થયાં ? તે કહે છે— ગર્ભની કુશળતાને જાણીને ત્રિશલા ક્ષત્રિયાણી ઉલ્લસિત નેત્રવાળી, વિકસિત ગાલવાળી, ખીલેલા મુખકમળવાળી અને રોમાંચકયુક્ત કાચલીવાળી થઈને ૧ મધુર વાણીથી કહેવા લાગ્યાં કે-મારા ગર્ભને કલ્યાણ છે, અરે ! ધિકાર છે કે મે અતિશય મહાન્ય બુદ્ધિવાળી થઈ અનુચિત કવિક ચિતવ્યારા અહા ! હજ મારા સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય છું, હું ભાગ્યશાળી છુ, મારુ જીવિત પ્રશ સાપાત્ર છે, અને મારો જન્મ કૃતાર્થ થયે છે ? મારા ઉપર શ્રીજિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગોત્રદેવીઓએ મારા ઉપર કૃપા કરી છે, અને જન્મથી આરાધે જિનપર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળે છે જા એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઈને વૃદ્ધ સ્ત્રીઓના મુખપી કમલેમાંથી જય જય નદા” ઈત્યાદિ આશીર્વાદ વચને નીકળવા લાગ્યાં, yપા કુલાંગનાઓએ આનદથી મહર એવાં A ૧૩૩ાા કલ્પ. ૧૨ |||| Page #144 -------------------------------------------------------------------------- ________________ ના ચય વ્યાખ્યાન કલ્પસર ધવલમગલ પ્રવર્તાવ્યાં, ચારે તરફ વજા-પતાકા ફરકાવી દીધી, અને સ્થળે સ્થળે મોતીઓના સાથીયા ભાષાંતર ||| પૂરાવા લાગ્યા છે વળી તે વખતે આખું રાજકુળ પણ વાજિંત્રો ગાયને તથા નાચ વડે દેવલેક સદશ અત્યન્ત N૧૩૪ આ શોભાયુક્ત અને અદ્વૈત આન દમય બની ગયું. છા વળી સિદ્ધાર્થ રાજા પણ ગર્ભકુશલની વધામણીમાં આવેલા કરેડે ધનને ગ્રહણ કરતા અને કલ્પ આ વૃક્ષની જેમ કરેડે ધનનું દાન કરતે અત્યંત હર્ષયુક્ત થયેલા - ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં જ રહ્યા રહ્યા સાડા છ માસ ગયા બાદ આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરે છે-“ખરેખર મારે જ્યા સુધી માતા પિતા જીવતાં રહે ત્યાં સુધી મુડ થઈને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી કલ્પે નહિ” એવી રીતને અભિગ્રહ પ્રભુએ ગ્રહણ કર્યો પ્રભુએ વિચાર્યું કેહજુ તે હું ઉદરમાં છું ત્યારે પણ જ્યારે માતાને મારા ઉપર આવે ગાઢ સ્નેહ છે, તે પછી જ્યારે મારે જન્મ થશે ત્યારે તે કે સ્નેહ થશે ?” આ પ્રમાણે વિચાર કરીને પ્રભુએ આ અભિગ્રહ લીધે, વળી બીજાઓને પણ “માતા તરફ બહુમાન રાખવું જોઈએ એવું સૂચવવા માટે આ અભિગ્રહ લીધો ૯૮ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. ત્યાર બાદ કર્યું છે બલિકર્મ એટલે ઈષ્ટદેવનું પૂજન જેણીએ એવી, સકલ વિજોને વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો અને દહી છે અક્ષત વિગેરે મગલરૂપ પ્રાયશ્ચિત્તો જેણીએ, એવી અને સર્વ અલ કાર વડે વિભૂષિત થઈ છતી તે ગર્ભનું નીચે ૧૩૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩પા બતાવેલા પ્રકારના આહારાદિથી પિષણ કરે છે. અતિ ઠંડા નહિ, અતિ ગરમ નહિ, અતિ તીખા નહિં, અતિ કડવા નહિ, અતિ તુરા નહિં, અતિ ખાટા નહિં, અતિ પીડા નહિં, અતિ ચીકાશવાળા, નહિં, અતિ લુખા નહિં, અતિ લીલા નહિં, અતિ શુષ્ક-સુકા નહિં; આવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભનું પિષણ કરે છે. અતિ ઠંડા, અતિ ગરમ, વિગેરે પ્રકારના આહારાદિ ગર્ભને હિતકારી નથી, કારણ કે તેના કેટલાક વાયુ કરનારા, કેટલાએક પિત્ત કરનારા, અને કેટલાક કફ કરનારા છે. આ વાગભટ્ટ નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે– ગર્ભવતી સ્ત્રી જે વાયુ કરનારા પદાર્થો ખાય તે ગઈ કુબડે એટલે ખુંધવા, આંધળે, જડબુદ્ધિવાળે એટલે તેમાં, અને વામન એટલે ઠીંગણો થાય છે, પિત્ત કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ ટાલવાળો A અથવા પીળા વર્ણવાળા થાય છે તથા કફ કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કોઢવાળ અથવા પાંડુ રેગવાળે થાય છે જેના ગર્ભવતી સ્ત્રી જે અતિ ખારા પદાર્થ ખાય તે ગર્ભના નેત્રને હરણ કરનારા થાય છે, અતિ ઠંડા આહાર ગર્ભને વાયુ પ્રકોપ કરે છે, અતિ ગરમ આહાર ગના બળને હરે છે, અને અતિ વિષયસેવન ગર્ભના જીવિતને હરે છે. રા વળી–મૈથુન સેવન, પાલખી વિગેરે જાન પર બેસીને મુસાફરી કરવી, ઘેડ ઉંટ વિગેરે વાહન પર સવું, માર્ગમાં ઘણું ચાલવું, ચાલતાં અલના પામવી લચકાવું પડી જવું, દબાવું. પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દેવુ, અથડાવું, ઊંચાનીચુ સૂવુ, ઉંચી-નીચી જગ્યાએ બેસવું, સાંકડા સ્થાનમાં બેસવું, અથવા ઉભડક બેસવું, ઉપવાસ કરવા, વેગને વિધાત પામે, અતિ લુખે આહાર કરે, રૂપા Page #146 -------------------------------------------------------------------------- ________________ - --* કલ્પસૂત્ર ૬ અતિ કડવા પઢાર્થો વાપરવા, અતિ તીખા પદાર્થો વાપરવા, અતિશય ભોજન કરવું, અતિ રાગ કરે, ૪ ચતુર્થ અતિ શોક કરે, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિસાર રોગ જ એટલે ઝાડા થવા, ઉલ્ટી થવી, જુલાબ || વ્યાખ્યાન લે, હી ચકા ખાવા, અજીર્ણ થવું, વિગેરે કારણોથી ગર્ભ પડી જાય છે-ગળી જાય છે. તેથી તે ત્રિશલા || ! મિ ત્રિયાણી ઉપર બતાવેલાં કારણને નહિ સેવતા ગલ પિપે છે. વળી કેવા પ્રકારના આહારાદિથી ગર્ભનુ પિષણ કરે છે ? તે કહે છે— સર્વ વસ્તુળોમાં રોવાતા જે જે સુખાકારી એટલે ગુJકારી એવા પ્રકારના ભજન, વરૂ, સુગંધી પદાર્થો, અને પુષ્પમાલાઓ વડે તે વિશલા ક્ષત્રિયાળી ગર્ભનુ પિષણ કરે છે. કહ્યું છે કે– તુમા એટલે શ્રાવણ અને ભાદરવા માસમાં લવણ અમૃત સમાન છે, શર વડતુમાં એટલે છે. આસો અને કાર્તિક માસમાં જળ અમૃત રામાન છે હેમત બહુમા એટલે માગસર અને પ માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે શિશિર વતુમાં એટલે મહા અને ફાગણ માસમાં ખાટા રસ અમૃત સમાન છે, વર ત વાતમાં એટલે ચોત્ર અને વૈશાખ માસમા ધી અમૃત સમાન છે, અને પ્રીમ તુમ એટલે જેડ અને અષાઢ માસમાં ગોળ અમૃત સમાન છે. આવા પ્રકારના અને હિતકારી એવા આહારાદિ વડે ગને પિતા નિશલા ક્ષત્રિયાણી હૃર થયા છે જવર વિગેરે રોગ ઈષ્ટ વિયોગાદિથી થતા શેક, મેહ એટલે મૂછ, ભય, અને પરિશ્રમ જે અર્થાત ગાદ્રિ રહિત છે, કારણ કે તે રોગ-શોકાદિ ગર્ભને અહિત કરનારા છે. વળી સુત નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કે ગર્ભવતી સ્ત્રી જે દિવસે રાએ તે ગ ઉ ઘણશી થાય, અજન કરવાથી આળ થાય, રેવાથી ૧૩૬ાા - _x K === Page #147 -------------------------------------------------------------------------- ________________ I૧૩૭ M વાંકી નજરવાળો થાય, સ્નાન વિલેપન કરવાથી દુરાગી થાય, તેલનું મન કરવાથી કેતી થાય, નખ કાપવાથી ખરાબ નખવાળે થાય, દેડવાથી ગચળ થાય, હસવાથી અને દાંત હોઠ તાતુ અને જીભ એ સર્વ કાળા થાય, લખવાથી ટાલવાળો થાય, ૫છે વિગેરેથી બહુ પવન લેવાથી ગર્ભ ઉન્મત્ત થાય.' ગર્ભને અહિતકારી આવા એક કારણને ત્રિશલા ક્ષત્રિયાણી મેવતા નથી “વળી કુળની વૃદ્ધ રીઓ વિશલા ક્ષત્રિયાણીને શીખામણ આપે છે કે – “હે સખી! તુ ધીરે ધીરે ચાલ, ધીરે ધીરે જ બોલ, કેઈ ઉપર કોધ ન કર, પથ્ય ભોજન કર, નાડી ઢીલીપચી બાંધ, ખડખડ હસ નહિ, ખુલ્લી જગ્યામાં રહે નહિ. પથારીમાં સૂઈ રહે, નીચી જગ્યામાં ન ઉતર, ઘરથી બહાર ન જા; આ પ્રમાણે ગર્ભના ભારથી માં થયેલા ત્રિશલા દેવીને પિતાની સહીયરો ... શીખામણ આપે છે ” વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવા છે ? તે ગર્ભને હિતકર, પરમાણયુક્ત એટલે ન્યૂનાધિક રહિત, પથ્ય એટલે આરોગ્ય કરનાર, અને ગર્ભને પિષણ આપનાર એ જે આહાર, તેવા પ્રકારના આહારને ઉચિત સ્થાનમાં અને ઉચિત કાળમાં એટલે ભેજન સમયે કરતા રહે છે. વળી તે વિશલા ક્ષત્રિયાણી કેવા છે? દેવ રહિત અને સુકોમળ એવાં જે શયન અને આસન, તેઓએ કરીને, તથા પોતાના પરિવાર સિવાય બીજા માણસે રહિત હોવાથી નિર્જન એકાતવાળી, અને તેથી જ સુખ ઉપજાવનારી, તથા મનને અનુકૂળ એટલે ચિત્તને આનદ ઉપજાવનારી, આવા પ્રકારની હાલવા-ચાલવાની તથા બેસવા-ઉઠવાની જગ્યા વડે સુખપૂર્વક રહે છે. વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવા છે? ગર્ભના પ્રભાવથી થયેલા છે પ્રશસ્ત દેહવા એટલે મને જેને એવા ત્રિશલા. માતાને આવા પ્રકારના દેહલા થયાં – ! ૧૩sી Page #148 -------------------------------------------------------------------------- ________________ કપટુત્ર ને વિશલા ક્ષત્રિયાણી મનોરથ કરે છે કે હું ચારે દિશાઓમાં અમારિ પહડ વગડાવું, દાન આપું, સદ્- નિ ભાષાંતર) ગુરૂઓને સમ્યફ પ્રકારે પૂજન-સત્કાર કર, તીર્થંકરની પૂજા કરે અને સઘને વિષે મહોત્સવ પૂર્વક બહુ ! | વ્યાખ્યાન. પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કરૂં 1193_n વળી હુ સિંહાસન ઉપર બેસીને મસ્તક ઉપર ઉત્તમ છત્રને ધારણ કરતી છતી, બને પડખે ચામરો વડે શરીરે વી જાતી છતી, અને નમન કરતા રાજાઓના મુગટના મણિઓ વડે રમણીય બન્યું છે પાઇપીડ જેણીનુ એવી હુ ઉદય પામી છતી બધા ઉપર સમ્યફ પ્રકારે હુકમ ચલાવુ રા” વળી હુ હાથીના મસ્તક પર બેસીને વજાને ફરકાવતી છતી, વાજિંના અવાજથી દિશાઓને પૂરતી છતી અને લોકો વડે હર્ષથી જય જય’ એ પ્રમાણે શબ્દો વડે સ્તુતિ કરાતી છતી ઉદ્યાનકડાને અનુભવું મકા” વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી કેવાં છે? સિદ્ધાર્થ રાજાએ સર્વ મનોરથ પૂરા કરવાથી સંપૂર્ણ થયેલા દેહલાવાલાં, ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી સન્માન પામેલા હવાવાળા કોઈ પણ દેહવાની અવગણના નહિ થવાથી અવિમાનિત એટલે અવગણના રહિત થયેલા દેહલાવાલા, અર્થાત્ જે જે મરથ થાય છે તે મનોરથ પુરા કરવા ક્ષણવાર પણ વિલંબ કર્યો નથી, થયેલા મનોરથને એવા સ પૂર્ણ પ્રકારે પૂરા કર્યા કે જેથી તેમને ફરીથી મને રથની ઈચ્છા ન થાય, અને તેથી જ હવે દેહલા વિનાના વિશા ક્ષત્રિયાણી ગને બીલકુલ બાધા ન ઉપજે તેવી રીતે સુખપૂર્વક તકીયે થાંભલે વિગેરે આઠી ગણને આશ્રય લે છે નિદ્રા લે છે, ઉભા થાય છે બેસે છે, નિદ્રા રહિત શયામાં આલેટે છે, અને જમીન ઉપર હાલે છે-ચાલે છે, આવી રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂર્વક તે ગર્ભને વહન કરે છે લ્પા ૧૩૮ -l Page #149 -------------------------------------------------------------------------- ________________ -* ૧૩લા -*-- - --*--- EW તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ઉનાળાને પહેલે માસ બીજુ પખવાડીયું એટલે રીત્ર માસનુ શુકલપખવાડીયું તેની તેરશ તિથિને વિષે નવ માસ બરાબર સંપૂર્ણ અને સાડા સાત દિવસ ગયે છતે, સૂત્રકારે આ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભસ્થિતિને કાળ કહ્યો, વીશે તીર્થકરની ગ. સ્થિતિને કાલ શ્રીમતિલકસૂરિએ સપ્તતિશતસ્થાનક નામના ગ્રન્થમાં નીચે મુજબ કો – શ્રીષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા ૧, અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચ્ચીશ દિવસ ૨, સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૩, અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠયાવીશ દિવસ ૪, સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ પ, પહાપ્રભ પ્રભુ નવ માસ અને છ દિવસ, ૬, સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીશ દિવસ ૭, ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ ૮, સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ, શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૦, શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૧, વાસુપૂજ્ય પ્રભુ આઠ માસ અને વીશ દિવસ ૧૨, વિમલનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ ૧૩, અન તનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૪, ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ ૧૫, શાન્તિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૧૬, કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ ૧૭, અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૧૮, મલ્લિનાથ પ્રભુ નવ માસ અને * સાત દિવસ ૧૯, મુનિસુવ્રત પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૦, નમિનાથ પ્રભુ નવ માસ અને આડ ન ૧, અહી દરેક તીર્થકરને ગર્ભસ્થિતિને કાળ જેટલા માસ તથા પૂરેપૂરા થયા તેમ કહ્યા છે. તે || 93 ઉપરાંત અ દિવસ વિક્ષિત નહિ હેવાથી કહ્યો નથી, તે સંભવ પ્રમાણે પિતાની મેળે સમજી લે ! | | = *- Page #150 -------------------------------------------------------------------------- ________________ i ક૯૫સુ આ દિવસ ૨૧, નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ રર, પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ર૩ ન લg ભાષાંતર || તથા શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ ગવાસમાં રહ્યા છે ૨૪ . III વ્યાખ્યાન વળી શ્રી મહાવીર પ્રભુના જન્મસમયે ગ્રહો વિગેરે કેવા હતા ? તે કહે છે૧૪ | પ્રહ ઉચ્ચ સ્થાનમાં રહો છો, શદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થતાં, રવૃષ્ટિયાદિ રહિત હોવાથી સૌમ્ય એટલે તદ્દન શાંત, લાગવંતના જન્મ સમયે સર્વ લે ઉઘાત થવાથી વિતિમિર એટલે અ ધકાર રહિત, અથવા ચકની ચાંદની ખીલવાથી અંધકાર રહિત, અને ઉલ્કાપાત ધરતીક પ દિદાહ વિગેરે ઉપદ્રવરહિત હોવાથી વિશુદ્ધ એટલે નિર્મા, આવા પ્રકારની દિશાઓ ભયે છતે, વળી સર્વ પક્ષીઓ જયકાર શબ્દો બોલતે છતે, દક્ષિણ દિશાને સુંગધી અને શીતલ હોવાથી અનુકૃત એટલે સુખકારી, અને કેમલ લેવાથી પૃથ્વીને મધ મધ સ્પર્શ કરી રહેલે, આવા પ્રકારને પવન વાયે છત, સર્વ પ્રકારના ધાન્યાદિથી ભરપૂર પૃથ્વી વાળ કાળ થયે છતે, સુકા આરોગ્ય વિગેરે સાનુકુલ ચોથી હર્ષ પામેટા, અને વસ તેત્રાવાદિથી કીડા કરી રહેલા, એવા પ્રકારના દેશવાસી લેકે તે છતે, મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાશુની ની સાથે ચદ્ર ગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળા એટલે જરા પણ પીડા રહિત એવા તે શિલા ક્ષત્રિયાણીએ અબાધા રહિત એવા પુત્રને જન્મ આપે છે ૯૬ ! પુસ્મિચરિમાણ કપે વધુમાણતી પી. ઈદ પરિગદિયા જીણ ગણાદરા, ઘેરા વળી રચારશ્મિ # ૧૪ળા _ _ _ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ | અથ પંચમ વ્યાખ્યાન જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા એવા ઘણા દેવ અને દેવીઓથી જાણે અતિશય આકુલ થઈ હોયની 1, તથા આન દથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અધ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ આ સૂત્ર વડે, દેવતાઓએ પ્રભુને જન્મત્સવ વિસ્તાર સહિત કર્યો એમ સૂચવ્યું, તે વિસ્તાર આ પ્રમાણે– પ્રભુના જન્મ સમયે અચેતન પણ દિશાઓ જાણે હર્ષિત થઈ હોયની ! એવી રમણીય દેખાવા લાગી, વાયરે સુખકર અને મદ મદ વાવા લાગ્યા, ત્રણે જગત ઉતમય થઈ ગયા, આકાશમાં દુદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી ઉચ્છવાસને પામી, અને દુખવ્યાસ નારકીને જેને પણ તે સમયે આનદ પ્રર્વત્યે. તીર્થ કરના જન્મના સૂતિકર્મ માટે પહેલાં તે છપ્પન દિકુમારીઓ આવીને પિતાને શાશ્વત આચાર કરે છે. તે આ પ્રમાણે— શ્રી મહાવીર પ્રભુના જન્મ સમયે છપન દિકુમારીઓના આસન કંપવાથી અવધિજ્ઞાનથી શ્રી અરિ. || હત પ્રભુને જન્મ થયેલે જાણી તે છપન દિકુમારીએ હર્ષ પૂર્વક સૂતિકારને વિષે આવી. તેઓમા ૧૪૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર | ગકર ભગવતી સુભાગા ભેગમાલિની સુવત્સા વત્સમિત્રા પુષ્પમાલા અને અનિદિતા, એ નામની આઠ | પચમ દિકુમારીઓએ અલક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને ઈશાન દિશામાં ભાષાંતર | વ્યાખ્યાન સુતિકાધર બનાવ્યુ, તથા તે સૂતિકારથી એક જન સુધી ચારે તરફ જમીનને સ વર્ત વાયુ વડે શુદ્ધ કરી છે ૮ ૧૪ના મેઘ કરા મેઘવતી સુમેધા મેધમાલિની તેયધારા વિચિત્ર વારિણા અને કાળાહિકા, એ નામની આઠ !! દિમાખીઓ ઉદ્ઘલેક થકી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરીને સુગધી જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી છે. ૧૬ નદા ઉત્તરાન દા આનંદ ન દિવર્ધના વિજયા વૈજય તી જ્ય તી અને અપરાજિતા, એ નામની આઠ દિકુમારીઓ પૂર્વદિશાના રૂચક પર્વત થકી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધારણ કરે છે પારકા સમાહારા સુપ્રદત્તા સુપ્રબુદ્ધા ચશોધરા લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા અને વસુ ધરા, એ નામની આઠ દિકકુમારીઓ દક્ષિણદિશાના રચક પર્વત થકી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશને ધારણ કરી ગીતગાન કરે છે. ૩ર છે ઈલાદેવી સુરાદેવી પૃથ્વી પાવતી એકનાશા નવમિકા ભદ્રા અને સીતા એ નામની આઠ દિકમારીઓ પશ્ચિમદિશાના સુચક પર્વત થકી આવીને પ્રભુને તથા માતાને પવન નાખવા માટે હાથમાં આ વીંજણા લઈને ઉભી રહે છે . ૪૦ અલ બુરા મિતકેશી પુડરીકા વારુણી હાસા સર્વપ્રા શ્રી અને હું, એ નામની આડ દિકુમારીઓ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪શા ઉત્તરદિશાના રુચક પર્વતથી આવીને ચામર વીઝે છે! ૪૮ ॥ ચિત્ર ચિત્રકના શતેરા અને વસુદામિની, એ નામની ગાર કિકુમારીએ રુચક પર્વતની વિશિા થકી આવીને હાથમાં દીપક લઈ ઈશાન વિગેરે વિદિશામાં ઉભી રહે છે ! પર રૂપા રૂપાસિકા સુરૂપા અને રૂપકાવતી, એ નામની ચાર ફિક્કુમારીએ રુચકઢીપ થકી આવીને ભગવતના નાળને ચાર અણુળથી છેટે છેદીને ખોદેલા ખાડામાં દાટી તથા તે ખાડાને વૈય રત્નાથી પૂરીને તે ઉપર પીઠ મનાવ્યુ, અને તે ર્વાથી માંધ્યું ॥ ૫॥ ત્યાર પછી તે કુિમારીએ જિનેશ્વર પ્રભુના જન્મઘરની પૂર્વદિશા દક્ષિણદિશા અને ઉત્તરદિશામાં કેળનાં ત્રણ ઘર મનાવે છે, તેમાંથી દક્ષિણદિશા તરફના ઘરમાં સિહાસન ઉપર પ્રભુને તથા માતાને મેસાડી. ખ નૈને સુગંધી તેલથી મદન કરે છે, ત્યાર પછી પૂર્વદિશા તરફના કેળના ઘરમાં લઈ જઈ ને સ્નાન કરાવી વિલેપન કરી કપડાં તથા આભૂષણા પહેરાવે છે, ત્યાર પછી ઉત્તરદિશામાં બનાવેલા કેળના ઘરમાં લઈ જઈ ને ભગવ તને તથા માતાને સિહાસન ઉપર બેસાડી, અણિનાં એ કાછો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી ઉત્તમ ચંદન વડે ડામ કરી, તે અગ્નિની રાખ વડે દિકુમારીએ પ્રભુને તથા માતાને હાથે રક્ષાાટલી બાંધે છે. ત્યાર પછી તે કુિમારીએ રત્નના એ ગાળાએ અકળાવતી છતી “તમે પત જેટલા દીર્ઘાયુષી થાશે,' એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગીતગાન કરે છે. એ પ્રત્યેક દિકુમારી સાથે ચાર હજાર સામાનિક દેવા, ચાર મહત્તરાએ, સોળ હજાર આ ગરક્ષકો, સાત સેનાએ, સાત સેનાપતિ તણા ખીજા પણ મહર્દિક દેવા હોય છે. વળી તે દિકુમારીએ ** ૧૪ા Page #154 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ૫૧૪૪૫ આભિયોગિક દેવાએ બનાવેલા ચેાજન પ્રમાણે વિમાનામા બેસીને જન્મ મહાત્સવ કરવા આવે છે એવી રીતે કુિમારીએ મહોત્સવ કર્યાં. ત્યારે ત્યાર પછી સૌધર્મેન્દ્રનુ પર્યંત સમાન નિશ્ચલ પણ શક નામનુ સિંહાસન ચલાયમાન થયું, ઈન્દ્રે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકી ચરમ જિનેશ્વરનો જન્મ થયેલા જાણ્યો. ત્યાર પછી ઇન્દ્ર હરિણેગમેષી દેવ પાસે એક ચાજન પરિમ ઢળવાળા સુધાષા નામના ઘટ વગડાવ્યે, અને તેથી સર્વ વિમાનામાં રહેલા ઘટ વાગવા લાગ્યા પાતપોતાના વિમાનમાં થતાં ઘટ નાદથી દેવા ઈન્તુ કાય જાણી એકઠા થયા, ત્યારે હરિગમેષીએ ઈન્દ્રના હુકમ સ ભળાવ્યેા તીર્થંકરના જન્મ મહાત્સવ કરવાને જવા માટે ઈન્દ્રના હુકમ સાભળી તે દેવા હષ વત થયા છતાં ચાલવાની તૈયારી કરવા લાગ્યા હવે પાલક નામના દેવે બનાવેલા અને લાખ ચેાજનના પ્રમાણવાળા પાલક નામના વિમાન ઉપર ચડીને ઇન્દ્રસિહાસન ઉપર બેઠા તે પાલક વિમાનમાં ઇન્દ્રના સિ ́હાસનની સન્મુખ ઈન્દ્રની આઠે અગ્રમહિષીઓનાં આઠ ભદ્રાસન હતાં ડાખી બાજુમાં ચારાશી હજાર ભદ્રાસન હતાં જમણી ખાજુમાં અભ્ય તર પદાના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પદાના ચૌદ હજાર દેવાના ચૌદ હજાર ભદ્રાસન, અને બાહ્ય પાના સાળ હજાર ભદ્રાસન હતા. પાછળના ભાગમાં સાત સેનાપતિઓના સાત ભદ્રાસન હતાં અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચારાસી હજાર આત્મરક્ષક દેવાનાં ચારાસી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પેતાના પરિવારના દેવાથી અને ખીજા પણ કરોડો દેવાથી પરિવરેલા, તથા ગવાતા છે ગુણે જેના તે ઈન્દ્ર ત્યાંથી ચાલ્યા, તથા ખીજા પણ દેવા ત્યાંથી ચાલવા લાગ્યા કેટલાયેક દેવા ઈન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાયેક મિત્રના વચનથી, કેટલાયેક પાતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાએક આત્મિકભાવથી, કેટલાયેક કૌતુકથી, કેટલાયેક અપૂર્વ આશ્ચર્યથી, અને કેટલાયેક ભકિતથી, આવી પ્રમ’ વ્યાખ્યાન, .૧૪૪॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ T૧૪પા રીતે સર્વ દેવે વિવિધ પ્રકારના વાહન ઉપર બેઠા છતા ચાલવા લાગ્યા. તે વખતે વાગી રહેલા ભિન્ન ભિન્ન જાતિના વા િથી, ઘટનાદથી, અને દેવોના કલાહલથી આખુ બ્રહ્માંડ શબ્દમય બની ગયું. તેઓમાંથી સિ હની સવારી કરનારને કહે છે કે, તારો હાથી દૂર હડાવી લે, નહિંતર મારો આ મન્મત્ત કેસરી મારી નાખશે, એવી રીતે પાડાની સવારી કરનાર ઘોડેસ્વારને, ગરૂડની સવારી કરનાર સર્પની સવારી કરનારને, અને ચિતરાની સવારી કરનાર બકરાની સવારી કરનારને પિતાનું વાહન દૂર હટાવી લેવા આદર સહિત કહે છે. તે વખતે દેના કરોડો વિમાને અને વિવિધ જાતિના વાહન વડે વિશાળ આકાશમાર્ગ પણ અતિશય સાંકડો થઈ ગયે. કેટલાક દેવે તે આવા સકડાશવાળા માર્ગમાં પણ મિત્રોને ત્યજી ચતુરાઈથી પોતપોતાના વાહનને અગાડી કરી ચાલતા થયા આવી રીતે સ્પર્ધાસ્પધથી અગાડી અગાડી ચાલતા હૈમાં કોઈ દેવને તેના મિત્રે કહ્યું કે, “મિત્ર ! જરા મારે માટે થોડી વાર તે ભજે, હુ પણ તારી સાથે જ આવુ છુ. ત્યારે તે અગાડી નીકળી ગયેલા દેવે કહ્યું કે, આ અવસર મહાપુણ્યગે પ્રાપ્ત થયું છે, ને કેઈ આગળ જઈને પહેલાં જ પ્રભુનું દર્શન કરશે તેને મહાભાગ્યશાળી સમજ, માટે અત્યારે તે હું તારા માટે ભીશ નહિ” એમ કહી તે આગળ ચાલવા લાગે, પણ મિત્રની રાહ જોઈ નહિ. વળી તેઓમાં જેમનાં વાહન વેગવાળાં અને જોરાવર હતાં, તથા પિતે પણ બલિષ્ઠ હતા, તેઓ તે બધાઓ કરતાં સપાટાબંધ આગળ નીકળી જવા લાગ્યા, તે વખતે જેઓ નિર્બળ હતા તેઓ સ્કૂલના પામતા છતા અને ગુચવાઈ ગયા છતાં કહેવા લાગ્યા કે— ક૯૫ ૧૩ ૧૪૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર , “અરેરે શું કરીએ ?, આજે તે આકાશ સાંકડું થઈ ગયું છે. ત્યારે વળી બીજા દેવે તેમને પણ પંચમ ભાષાંતર / સાત્વના આપતા છતા કહેવા લાગ્યા કે //gવ્યાખ્યાન, હિમણું તે અવસરને માન આપી મીન થઈને જ ચાલે, પર્વના દિવસે તે એવી રીતે સાંકડા જ ના હોય છે. આવી રીતે આકાશમાંથી ઉતરતા દેવના મસ્તક પર પડતા ૧૪ કિરણથી તેઓ નિર્જર એટલે જરા રહિત હોવા છતાં જાણે જરાયુક્ત થયા હોયની ! એવા દેખાવા લાગ્યા, અર્થાત્ મસ્તકે પછી આવી ગયા હોયની! એવા દેખાવા લાગ્યા વળી આકાશથી ઉતરતા તે દેના મસ્તકે સ્પર્શતા તારાઓ રૂપાના ઘડા સદશ, કંઠે સ્પર્શતા તારાઓ કઠા સદશ, અને શરીરે સ્પર્શતા તારાઓ પરસેવાને બિન્દુએ સદશ શોભવા લાગ્યા આવી રીતે દેથી પરિવરલે ઇન્દ્ર નદીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સક્ષેપીને ભગવંતના જન્મસ્થાનકે આવે અને વિમાનમાંથી ઉતરી જિનેશ્વરને તથા જિનેશ્વરની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદનનમસ્કાર કરી આ પ્રમાણે છે કે-કુખમાં રત્ન ધારણ કરનારા અને જગતમાં દીપિકા સંદેશ છે માતા ! તમને નમસ્કાર કરુ છુ હ દેવને સ્વામી શકે છે, તમારા પુત્ર છેલ્લા તીર્થકરને જન્મ આ મહોત્સવ કરવાને હું પ્રથમ દેવકથી અહી આવે છે, માટે હે માતા ! તમે કઈ પ્રકારે ભય રાખશો નહિ. એ પ્રમાણે કહીને ઈન્દ્ર ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા આપી, અને જિનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ કરીને માતા પાસે રાખ્યું. ત્યાર પછી જિનેશ્વર પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી સઘળે લહાવો-લાલ પોતે જ લેવા માટે ઈન્ડે પિતાનાં પાંચ રૂપ કર્યા. તે પાંચ રૂપિમાં ઇન્ડે પિતાના એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બને પડખે રહીને ચામર વી જવા લાગે, એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું, અને એક || | I૧૪૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ - - ----- A રૂપે વ4 ધારણ કરીને અગાડી ચાલવા લાગ્યું. હવે ઈન્દ્રની સાથે ચાલતા દેવે માં જેઓ અગાડી ચાલે છે તેઓ પછવાડે ચાલનારાઓને ભાગ્યશાળી માને છે, અને પછડે ચાવનારા અગાડી ચાલનારાને ધન્ય માને છે વળી તે દેવોમાંથી જેઓ અગાડી ચાલે છે તેઓ પ્રભુના તે અભુત રૂપનું દર્શન કરવા માટે પોતાના મસ્તકના પછવાડેના ભાગમાં પણ નેત્રને ઈચ્છવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ ભાવના ભાવી રહેલા દેવાથી પરિવરેલો સૌધર્મેન્દ્ર મેર પર્વતના શિખર પર રહેલા પાડુક નામના વનમાં ગયે, અને ત્યાં મેરની આ ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડક બલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વદિશા સમુખ બેઠે. આ વખતે દસ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ મંતર, અને બે તિષ્ક, એ પ્રમાણે ચોસઠ ઈન્દ્રો પ્રભુના ચરણ સમીપે એકઠા થયા. ત્યાર પછી અચ્યતેન્દ્ર આશિગિક દેવે પાસે-સુવર્ણના રૂપાના રનના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રભ અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના, તથા માટીના, એવી રીતે એક જનના મુખવાળા આઠ જાતિના કલશો, પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સ ખ્યાના મગાવ્યા વળી ભંગાર એટલે કલશવિશેષ, દર્પણ, રત્નના કરંડીયા, સુપ્રતિષ એટલે ભાજનવિશેષ થાલ, પાત્રી એટલે ભાજનવિશેષ, અને પુની છાબડી વિગેરે પૂજાના ઉપકરણે કલશના પિઠે દરેક આઠ આઠ જાતિને અને પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આડ સ ખ્યાનાં મગાવ્યાં. વળી માગધ વિગેરે તીર્થોની માટી જળ, ગગા વિગેરે મહાનદીઓનાં કમલ અને જળ, પાદ વિગેરેનાં કમલ અને જળ, તથા સુલુહિમવ ત વર્ષધર વૈતા વિજ્ય અને વક્ષસ્કારાદિ પર્વત ઉપરથી સરસવ પુપ સુગ ધી પદાર્થો અને સર્વ પ્રકારની ઔષધીઓને મગાવી લીધી. આભિગિક દેએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વે કળશ લાર ૧૪ળા Page #158 -------------------------------------------------------------------------- ________________ ચમ યાખ્યાન ૫૧૪૮ - - કલ્પસૂત્ર 8 સમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. આવી રીતે અનેક તીર્થોના જળથી ભરેલા કળશો પેલા છે વક્ષ સ્થલ ભાષાંતર || પાસે જેઓએ એવા તે દેવે જાણે સસારસમુદ્રને તરવા માટે ઘડા ધારણ કર્યા હેયની ! એવા શેવા લાગ્યા. હવે આ અવસરે ભક્તિથી કમળ ચિત્તવાળા શકને શક ઉત્પન્ન થઈ કે બ્લઘુશરીરવાળા પ્રભુ આટલે બધે જળને ભાર શી રીતે સહન કરી શકશે ?” આ પ્રમાણે ઈન્દ્રને થયેલે સશય દૂર કરવા માટે પ્રભુએ પિતાના ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી મેર પર્વતને દબાવે, એટલામાં તે પ્રભુના અતુલ બળથી આખો મેરુ પર્વત ક પી ઊઠો, પર્વતના શિખરો ચિતરફથી પડવા લાગ્યાં, પર્વત કપાયમાન થતા પૃથ્વી પણ કપી ઉઠી, સમુદ્ર ખળભળી ગયે, બ્રહ્માંડ કુટી જાય એવા ઘેર શબ્દ થવા લાગ્યા, અને દેવે પણ ભયવિહવળ બની ગયા આ વખતે ઈન્દ્રને કોધ ચડ્યો કે, અરે ! આ પવિત્ર શાન્તિકિયા સમયે , કોણે ઉત્પાત ? એવી રીતે વિચારતા ઈન્દ્ર જ્યારે અવધિજ્ઞાનથી જોયું ત્યારે પ્રભુના પરાકમની લીયા તેના જાણવામાં આવી પછી ઈન્દ્ર પ્રભુને કહ્યું કે, “હે નાથ અસામાન્ય એવું આપનું માહાસ્ય મારા જે સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ?, અડે ! તીર્થકરનું અનન્ત બલ મે ન જાણ્ય, માટે મે જે # આવું વિપરીત ચિ તબુ તે મારૂ મિથ્યા દુકૃત હો, હે પ્રભુ ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માગુ છુ” આ પ્રમાણે ઇન્હે પ્રભુ પાસે ક્ષમા માગી ત્યાર પછી પહેવા અચુત કે પ્રભુને સ્નાન કરાવ્યું, અને પછી અનુક્રમે બીજા ઈન્દ્રો યાવત્ છેક ચન્દ્ર સૂર્યાદિકે પ્રભુને સ્નાન કરાવ્યું ત્યાર પછી ન શક પિતે ચાર વૃષભનુ રૂપ કરીને તેઓનાં આઠ શી ગડાઓમાં પડતાં જળ વડે પ્રભુને અભિષેક કર્યો. * દેને જે વિબુધ-પડિત કહ્યા છે તે સત્ય જ છે, કારણ કે તેઓ ચરમ તીર્થકરને જળ વડે સનાન કરાવતાં ૧૪૮ Page #159 -------------------------------------------------------------------------- ________________ I૧૪ પિતે નિર્મલ બન્યા પછી દેવોએ માગતારી અને આરતિ ઉતારીને નાગ ગાઇન વાજિકિશી વિવિધ પ્રકારે મોત્સવ કર્યો ત્યાર પછી ઇન્દ્ર ધાપાણી નામના દ્રવ્ય વન વડે પ્રભુના શરીરને લુછી, ગંદનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રનના પાટા પર રૂપાના શોખાએ કરીને-પણ વર્ધમાન કરાશ અભ્યયુગડા શ્રીવન્મ સ્વસ્તિક નાવ અને બિહાગન, એ અણમ ગ આલેખીને પ્રભુની સ્તુતિ કરી ત્યાર પછી ઈન્દ્ર પ્રભુને માતા પિતા પાસે લાવીને ગા અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિબ તથા અવસ્થાપિની નિદ્રા સહી લીધી. ત્યાર પછી ઈને એશીકા નીચે બે કુડા અને રેશમી કપડાની જોડી મૂકી, પ્રભુની દષ્ટિને વિનેદ આપવા માટે ઉપરના ગંદરવા સાથે સુવાનું અને રત્નની તારાથી સુશોભિત એવે દડો લટકાવ્યો, તથા બીગ બત્રી કોડ ન વર્ગ અને રૂપાની વૃષ્ટિ કરી ત્યાર પછી ઈન્ડેિ આશિગિક દેવે પાસે મોટા માટે આ પ્રમાણે ઉદ પણ કરાવી કે-પ્રભુ અને પ્રભુની માતાનું જે કોઈ અશુભ ગિતવશે તેના મસ્તકના અનેરાની મજણીની પડે સાત યુકડા વગે. વળી પ્રભુના અગુહા પર અમૃત મૂકીને નદીશ્વર દ્વીપમા અઈ મહત્યા કરીને ગાળા દે પિતા પોતાના સ્થાનકે ગયા એવી રીતે દેવોએ શ્રી મહાવીર સ્વામીને જન્મ મહોત્સવ કર્યો. આ અવસરે સિદ્ધાર્થ રાજા પા પ્રિય વર નામની દાગી જલદી દેડી ગઈ અને પુજન્મની શુભ વધામણી આપી આવી આગલી વધામણી મળી રાજા બને જ હર્ષિત થશે, હિના આવેશથી તેની વાણી પણ ગદગત શબ્દવાળી થઈ ગઈ, અને તેના શરીરના માગ ખડા થઈ ગયા આવી હદથી વધામણી આપનારી દામી પર સિદ્ધાર્થ રાજા ઘણા જ આ તુટ થયા, અને ગુગટ સિવાયના પિતાના સઘળા આપણે N૧૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ પસૂત્ર ભાષાંતર ॥ પા તેણીને મક્ષીસ આપી દીધાં, તથા તેણીને દાસીપણાથી મુક્ત કરી દીધી જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રિને વિષે કુબેરની આજ્ઞાને માનનારા ઘણા તિયંગજલક દેવાએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં રૂપાની, સુવર્ણની, રત્નાની, દેવદૃષ્ટાદિ વઓની, ઘરેણાંની, નાગરવેલ પ્રમુખના પત્રોની, પુષ્પોની, લેની, શાલિ ઘઉં મગ યવ વિગેરે ધાન્યની, માળાએની કુષ્ટપુટ કપૂર ચદનાદિ સુગ ધી પદાર્થોની, સુગ ધી ચૂર્ણોની, હિંગલોક પ્રમુખ વર્ણોની વૃષ્ટિ, અને દ્રવ્યની ધારબદ્ધ વૃષ્ટિ વરસાવી ઘા ત્યારે પછી તે સિદ્ધા ક્ષત્રિય, ભવનપતિ વાણવ્ય તર જ્યોતિષ્ઠ અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેકનો મહાત્સવ કર્યો છતે પ્રશાતકાળ સમયે નગરના કોટવાળાને મેલાવે છે, કાટવાળાને ખેલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું —ગાલ્લા હું દેવાનુપ્રિયા 'તને જલદી ક્ષત્રિયકુડગામનગરમાં કેદખાનામાં રહેલા કેદીઓને છેડી મૂકે ! રાજનીતિમાં કહ્યુ છે કે યુવરાજના અભિષેક વખતે' શત્રુના દેશ પર ચડાઈ કરી વિજય મેળવ્યેા હોય ત્યારે, અને પુત્રનાં જન્મ વખતે કેદીઓને મુક્ત કરાય છે” ! આ પ્રમાળે કેટખાનાની શુદ્ધિકરીને ઘી તેલ વિગેરે રસ માપવાનાં પળીપાલાં વિગેરે માપને અને ઘઉં ચેખા વિગેરે ધાન્ય માપવાના પાલી~માળુ... વિગેરે માપને માન કહે છે, તથા ત્રાજવાથી તેાલવાના શેર વિગેરે માપને ઉન્માન કહે છે, તે માન તથા ઉન્માનના માપમાં વધારો કરો ! માન અને ઉન્માનના માપમા વધારો કરીને ક્ષત્રિયકુડપુર નગરને મહારથી તથા દરથી વાળી માટી ધૂળ વિગેરે કચરો ફેંકાવી દઈ, સુગધી પાણી છટાવી, અને છાણ વિગેરેથી લી પાવી પંચમ વ્યાખ્યાન, સપના Page #161 -------------------------------------------------------------------------- ________________ Ex ૧૫ | સાફ કરે ! વળી શિગડાના આકારના વણ ખુણીને સ્થાને, જ્યાં ત્રણ રસ્તાને ગામ થાય તે સ્થાને, જ્યાં ચાર રસ્તાને સંગમ થાય તે સ્થાને જ્યાં ઘણાં રસ્તાને ગમ થાય છે તે સ્થાને ગાર દરવાજાવાળા દેવ Aી. મન્દિરાદિને સ્થાને રાજમાર્ગને સ્થાને, તથા સામાન્ય માર્ગને સ્થાને. એ દરેક સ્થાને વિશે રસ્તાઓના મધ્યભાગને અને દુકાનના માર્ગોને કગેરે વિગેરે દર ફેંકાવી દઈ જમીનને ગરમી-ગપાટ કરવી. પાણી છ ટાવી પવિત્ર કરે ! ઉત્સવ જેવા માટે એકઠા થયેલા લેક બેગીને જોઈ શકે એવી રીતે રતાના કિનારા મ પર બધાયેલા માળmધ માંગડા વડે યુક્ત એવું નગર કરે " વિવિધ પ્રકારના રંગોથી રંગેલી અને સિંહ હાથી ગરૂડ વિગેરેના ઉત્તમ ચિત્રોથી શોભી રહેલી એવી વજાઓ અને પતાકાઓ એટલે નાની નજાઓ વડે નગરને વિભૂષિત કરે ! છાણ વિગેરેથી જમીનને વિલેપન કરાવી, ખડી કલીને વિગેરેથી ભી ત વિગેરે સ્થાને સફેઢાઈ કરાવી જાણે પૂજન કર્યું હોયની? એવું નગર કરે ગશીર્ષ ગઇ. ઉત્તમ રક્ત ચંદન. અને દર નામના પહાડી ચંદન વડે ભીતે વિગેરે સ્થળે પાંગ આંગળીઓ અને હથેલીના દીધેવા છાપા વડે યુક્ત એવું નગર કરે ! વળી નગરને કેવું કરે ? ઘરની દર ગકમાં સ્થાપન કર્યા છે. મંગળશો જ્યાં એવું, જેમાં પ્રત્યેક ઘરને દરવાજે દરવાજે ચંદનના કળશથી રમણીય લાગતાં તોરણે બાધેલા છે એવું, ઉપરથી ઠેઠ ભૂમિ સુધી લાંબે, વિશાલ, ગોળ આકારને, અને લટકી રહેલે, આવા પ્રકાર છે પુષ્પમાલાઓને Aી સમૂહ જ્યા એવું, રસહિઅ અને ગુગધમય એવા "ચવાણું પુપના સમુહને યોગ્ય ગળે ગોઠવેલ હોવાથી સંસ્કાર યુક્ત, કાળા અગરૂ, ઉંચી જાતને કિ વારસ, અને બળી રહે દશાંગાદિ ધૂપ, એ બધા પદાર્થોને બહેક મારી રહેશે અને ચારે તરફ ફેલાઈ રહેલ જે મુગ છે, તે વડે રમણીય, ઉત્તમ ગંધવાળા Ex; ૧૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર છે. - - ક૯પ % જે ઉંચી જાતના ગણે, તેઓના સુગ ધયુક્ત, સુગ ધી પદાર્થોની બનાવેલી જે ગુટિકા, તેની સદશ અતિશય આ પચમ સુગંધી, આવા પ્રકારનું નગર તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો ! વળી નગર કેવું કરો ? નાચ વ્યાખ્યાન કરાવનારાનાચ કરનારા, દેર પર ચડી ખેલ કરનારા મલયુદ્ધ કરનારા, મુર્ષિથી યુદ્ધ કરનારા, માણસોને ઉપશા હાસ્ય-કુઝહવ કરાવનારા વિષક, અથવા જેઓ મુખના ચાળા કરી કૂદી કૂદીને નાચે છે તેમાંડ ભવાઈયા, હાથી ઉ ટ કે ઉચા રાખેલા વાંસને ટપી જનારા, નદી વિગેરેને તરનારા રસિક કથાઓ કહેનારા કાવ્ય-કવિત બોલનારા રાસ રમનાર, કોટવાળ, વાસ પર ગડી તેના અગ્રભાગ પર ખેલનારા, ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માગનારા-ગૌરીપુત્રો, ચામડાની મસકને વાયરાથી ભારી બજાવનારવીણા વગાડનારા, તથા અનેક જે તાળીઓ વગાડી નાચ કરનારા, અથવા તાળી વગાડતા છતા કથા કહેનારા, એવી રીતે ક્ષત્રિયકુ ડગામનગરને અનેક પ્રકારના રમત-ગમ્મત કરનારા લેકે વડે યુક્ત તમે પિતે કરો તથા બીજાઓ પાસે કરાવે ! ઉપર મુજબ કાર્યો તમે પિતે કરીને બીજાઓ પાસે કરાવીને હજારો ઘસરા તથા હજારો મુશલ એટલે સબેલાને ઉચા કરાવે, એટલે આ મહોત્સવના દિવસોમાં ગાડી હાકવી, હલથી છોડવું, સાંબેલાથી ખાંડવું –પીસવું, * વિગેરે કાર્યો બંધ રખાવે ઘસરા અને મુશલને ઉચા રખાવી મારી આ ચારાને પાછી આપ, એટલે કે મારી આજ્ઞા મુજબ દરેક કાર્યો કરીને પાછા આવી મને નિવેદન કરે ! ૧૦૦ છે ત્યાર પછી તે કીટ શિક પુરુષો સિદ્ધાર્થ રાજા વડે આ પ્રમાણે કહેવાયા છતા હર્ષિત થયા, સ તેષ * પામ્યા, યાવત્ પ્રલિત હૃદયવાળા થઈને બે હાથ જોડી, યાવતું દસે નખ ભેગા કરી, આવ કરી, મસ્તકે ૧૫રી અજલિ જેડીને જે આપ સ્વામી આજ્ઞા કરે છે તે મુજબ કરશુ’ એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાની આજ્ઞાના Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ાા *- વચનને વિનય પૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને જલદી ક્ષત્રિયકુડપુર નગરમાં જઈને કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકે છે, યાવત સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલા દરેક કાર્યો સ પૂર્ણ કરી ધરાર અને સાંબેલાને ઉચા કરાવીને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, ત્યાં આવે છે આવીને બે હાથ જોડી, યાવત્ દશે નખ ભેગા કરી, મસ્તકે આવત કરી, અ જલિ જેડીને સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે આપની આજ્ઞાનુસાર અમે દરેક કાર્યો કર્યા એ પ્રમાણે નિવેદન કરે છે ૧૦૧ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં કસરતશાળા છે ત્યાં આવે છે. આવીને ત્યાં કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરવાના ઘરમાં સ્નાન કરી, ચદનાદિથી શરીરે વિલેપન કરી ઉત્તમ વસે તથા મૂલ્યવાળા આભૂષણો પહેણ યાવતુ–સર્વ પ્રકારની અદ્ધિ, ઉચિત સર્વ વસ્તુઓને સાગ, પાલખી ઘડા, વિગેરે સર્વ પ્રકારનાં વાહન, પરિવારદિ સર્વ સમુદાય, અને સર્વ અવરવ એટલે ત પુર વડે યુકત થયેલે એ તે સિદ્ધાર્થ રાજા કઈ કઈ સામગ્રી વડે યુકત છે? તે કહે છે-સર્વ જાતનાં પુષ, સુગધી પદાર્થો, વો, માળાઓ, અને અલ કારાદિરૂપ શોભા વડે યુકત, સર્વ પ્રકારના વાજિત્રોના શબ્દ અને પ્રતિશખ એટલે પડઘાઓ વડે યુકત, છત્રાદિ રૂપ મહાન વ્યક્તિ, ઉચિત એવી વસ્તુઓની મહ ઘટના, મોટુ સૈન્ય, પાલખી ઘેડ વિગેરે ઘણાં વાહન, પરિવારાદિ માટે સમુદાય, અને ઉત્તમ વાજિત્રોને એકી સાથે વાગી રહેલો જે મેટ ધ્વનિ તે વડે યુક્ત છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે ? શખ, ડકો-નગારૂ, નેબત, હુડુક નામનુ વાજિત્ર, હેલ, મૃદંગ, અને દુભિ નામનું દેવવાદ્ય, એ સર્વ વાજિત્રોના જે ગભીર અવાજ અને તેઓના પડવારૂપ થત જે પ્રતિધ્વનિ, તે વડે યુકત, આવી રીતે સકલ સામગ્રીથી વિભૂષિત થયેલા સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી -**ઃ ૧૫૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર ૫૧૫૪ા મહાત્સવરૂપ કુલમર્યાદા કરે છે કેવા પ્રકારની કુલમર્યાદા કરે છે? તે હવે કહે છે-શહેરમાં વેચાવાને આવતા કરીયાણાની જકાત માફ કરી, ગાય વિગેરે ઉપર લેવાતા કર ખાધ કર્યાં, ખેડુતો પાસેથી ખેડના લેવાતા ભાગ મારૢ કર્યાં, જે મનુષ્યને જે ચીજ જોઈએ તેમને બજારમાંથી મૂલ્ય દીધા વિનાજ લેવાની છૂટ આપી, અને તે ચીજોની જે કિમત હોય તે પોતાના ખજાનામાથી આપવાનો ખોખસ્ત કર્યાં, ખરીદ–વેચાણ મ ધ કરાવ્યુ, જેને જે ચીજ તેઇએ તેની કિ મત કર્યા વિના જ તે લઈ આવે, અને વેપારીને રાજ્યની તીજોરીમાંથી નાણા મળી જાય, સિપાઈ અમલદાર વિગેરે કોઇ પણ રાજ પુરુષ કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા મ ખસ્તવાળી કુલ મયૉદા કરી વળી કેવા પ્રકારની કુલમર્યાદા કરી ?—ગુન્હા મુજબ રાજાને ધન આપવુ પડે તે દડ, અને માટે ગુન્હા થવા છતાં રાજાને થોડુ ધન આપવુ તે કુદડ, આવા ક્રેડ અને કુદ ડવડે રહિત એવા, એટલે દસ દિવસ સુધી દરેકના દડ મારે કર્યો ઋણુરહિત એવી, એટલે દરેક દેવાદારોનુ કરજ રાજ્ય તરફથી ચૂકવી આપી ઋણુ મુકત કરનારી એવી કુલમર્યાદા કરી રમણીય ગણિકાઓ વડે સહિત જે નાટકનાં પાત્રો, તે વડે યુકત એવી નાચ કરનારા અનેક ન`કે વડે સેવાયેલી, જેની અંદર મૃદગ અજાવનારા નિર તર મૃદ ગામજાવી રહ્યા છે એવી, વિસ્વર અનેલી પુષ્પમાલા વાળી, પ્રસન્ન થયેલા અને તેથી જ અહી થી તહી ફરી રમ્મત ગમ્મત કરનારા શહેરીએ અને દેશવાસીલેાકેાવાળી, આવા પ્રકારની મહાત્સવરૂપ કુલમોદાને સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી કરે છે. ૧૦૨ા હવે તે સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધીની મહોત્સવરૂપ કુલમોદા પ્રવર્તે છતે સેકડો હજારો અને લાખો પરિમાણવાળા યાગને એટલે જિનપ્રતિમાની પૂજાને પોતે કરે છે તથા ખીજાએ પાસે કરાવે છે, ૫ ચમ વ્યાખ્યાન, ૧૫૪. Page #165 -------------------------------------------------------------------------- ________________ =% -- ... X ૧૫પા Wિ. * *| અહીં યાગ શબ્દને જિનપ્રતિમાની પૂજા એ પ્રમાણેજ સાથે કરાર કરાવ્યું કે, મહાવીર સ્વામીનાં માતા પિતા પાર્શ્વનાથ પ્રભુનાં સંતાનીય ભાવક હતાં, એમ આચારાંગ સૂવમ કરવું છે. આ પ્રમાણે આગારાંગ સૂત્રની શાખે તેઓ શ્રાવક હોવાનું નિશ્ચિત હોવાથી અને શ્રાવકને બીજા ભાગને અસંભવ હોવાથી, અહીં યોગ શબ્દને જિનપ્રતિમાની પૂજા એ જ અર્થ કર વળી ભાગ’ શબ્દમાં જ માતુ છે, યજ ધાતુને અર્થ પૂજા થાય છે, તેથી યાગ શમતથી જિનપ્રતિમાની પૂજા એ અર્થ રામ . પર્વાધિ દિવરો કાઢેલ દ્રવ્યનું તથા મેળવેલ દ્રવ્યના ભાગનું દાન પિતે આપે છે તથા બીજા પગે અપાવે છે. વળી સેંકડે હજારો અને લાખો વધામણાંને પિતે ગ્રહણ કરે છે તથા બીજા નેકર વિગેરે પગે રહણ કરાવે છે આવી રીતે દસ દિવસ સુધી કુવામર્યાદાને કરતા છતા સિદ્ધાર્થ રાજા વિગરે છે ૧૦૩ હવે શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતા પ્રભુના જન્મને પહેલે દિવસે કુલમર્યાદા કરે છે, અર્થાત પુત્રજન્મને ઉચિત એવી કુલમથી આવેલી કિયા કરે છે. ત્યાર પછી ત્રીજે દિવસે ગન્દ્રમાં અને સૂર્યના દર્શનરૂપ ઉત્સવ વિશેષ કરે છે. તેને વિધિ આ પ્રમાણે–પુજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે વડિત ગૃહસ્થ એ ગુરૂ અરિહ ત પ્રભુની પ્રતિમા આગળ ટિક અથવા રૂપની બનાવેલી ચન્દ્રમાની પ્રતિમા પ્રતિષિત કરી પૂજી વિધિ પૂર્વક સ્થાપન કરે. ત્યાર પછી સ્નાન કરેલી અને વસો તથા આભૂષ ૧ જુએ શ્રીઆચારાંગસૂગ, દ્વિતિય કૃતસક ધ, ચૂલિકા, પંદરમું અમન, પવ કર, (પ્રકાશકથી ગમેય સમિતિ) ૧૫પા Page #166 -------------------------------------------------------------------------- ________________ તે કલ્પસૂત્ર માથી વિભૂષિત થયેલી એવી પુસહિત માતાને ચન્દ્રના ઉદ્દય થતાં પ્રત્યક્ષ ચન્દ્રની સન્મુખ વાઈ જઈને ભાષાંતર ૐ હુઁ ચન્દ્રોડસિ, નિશાકરોડસ, ના પતિરસિ, સુધાકરોડસ, ઓષધિગાંડસ, અસ્ય કુલસ્ય વૃદ્ધિ કરુ કુરુ સ્વાહા” ઈત્યાશિન્દ્રના મન્ત્ર ઉચ્ચારતા વડિલ માતાને તથા પુત્રને ચન્દ્રનુ દન કરાવે, અને પુ સહિત માતા વડિલને નમસ્કાર કરે ત્યારે આશીર્વાદ આપે કે ॥૧૫॥ “સવ ગોખી વડે મિશ્રિત કરણાની પંક્તિ વાળી અને સમય આપત્તિઓના વિનાશ કરવામાં કુશળ એવા ગન્દ્ર નિર તર પાન્ન થઈ, તમારા સકલ વશને વિષે રાવ પ્રકારે વૃદ્ધિ કરો.’ ત્યાર પછી સ્થાપિત કરેલી ગદ્રની મૂર્તિને વિસર્જન કરે. એની જ રીતે રાનુ પણ દન કરાવે, વિશેષ એટલા કે રાયની મૂતિ સુવર્ણની અથવા તાંબાની બનાવવી પુજ રાહિત માતાને સૂ* સન્મુખ ટાઈ જઈ આ પ્રમાણે મા ાણે- હે સૂર્યોસ દિનકરોડસ, તમે પહાડો, સહકિરણેાડો, જગચ્છાશિ, પ્રસીદ અસ્ય કુલસ્ય તુષ્ટિ પુષ્ટિ પ્રમાદ ગુરુ કરુ સ્વાહા” એ પ્રમાણે સૂર્યના મન્ત્ર ઉચ્ચારતા તે ગૃહગુરુ પુત્રને તથા માતાને સૂનુ દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરૂ આશીર્વાદ ન આપે કે~ '' “સ” ધ્રુવા અને અસુરોને વનીય, પૂર્વ એવા ા તુલ્ય એવા સૂર્ય પુત્ર રાહિત તમાને મંગલ આપનારો થાશે ' આવી રીતે આશીર્વાદ આપી સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિને વિસર્જન કરે. એવી રીતે દ્ર–રાયના દનના વિધિ કુટાકમથી આવેલા જાણવા પણ હાલમાં તે ન્દ્ર રાને ઠેકાણે બાળકને આરીસ દેખાડે છે. કાર્યો કરાવનારો, અને ત્રણ જગતમાં ચક્ષુ X. X પંચમ વ્યાખ્યાન ॥૧૫॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી પુત્રજન્મને છઠઠે દિવસે પ્રભુના માતા પિતા રાત્રિએ કુલધર્મ પ્રમાણે જાગરણ મહોત્સવ a૧૫૭|||| કરે છે. એવી રીતે દરેક પ્રકારની કુલમર્યાદા કરતાં અગીયારમો દિવસ વ્યતિકાન્ત થતા અને નાલછે વિગેરે અશુચિ એવી જન્મક્રિયાઓ સમાપ્ત કર્યા બાદ, પુત્રજન્મના બારમે દિવસે પ્રભુનાં માતા પિતા પુષ્કળ અશન પાન ખાદિમ અને સ્વાદિમ, એ પ્રમાણે ચારે પ્રકારના આહાર તૈયાર કરાવે છે તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિ એટલે પિતાની જાતિના મનુષ્ય, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજન એટલે પિત્રાઈઓ, પુત્રી પુત્રાદિના સસરા સાસુ વિગેરે સબધિઓ, દાસ-દાસ વગેરે પિતાના નોકર-ચાકર અને જ્ઞાનકુલના ક્ષત્રિયને ભજનને માટે આમંત્રણ કરે છે-નોતરુ આપે છે. આમત્રણ કરીને ત્યાર પછી પ્રભુના માતા પિતાએ સ્નાન ર્યું વળી તેઓએ શુ શુ કર્યું ? કરેલ છે બલિકર્મ એટલે ઈષ્ટદેવની પૂજા જેઓએ એવા, વિદ્યા વિનાશ માટે કર્યો છે તિલક વિગેરે કૌતુક તથા દહીં' છે અક્ષત વિગેરે મગલરૂપ પ્રાયશ્ચિત્તે જેઓએ એવા, વળી પ્રભુના માતા પિતા કેવા છે? સ્વચ્છ, જે પહેરીને ભોજનમાંડપમાં પ્રવેશ થઈ શકે એવાં, અને ઉત્સવાદિ મગલને સૂચવનારા, આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવા, થેડી સ યાવાળા અને ઘણા કિમતી આભૂષણ વડે શોભાવેલા છે શરીર જેઓએ એવા, આવા પ્રકારના સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણી થઈને જન સમયે ભેજનમ ૫માં આવીને ઉત્તમ આસન પર સુખપૂર્વક બેઠાં, અને ભેજનને માટે આમંત્રણ કરી લાવેલા તે મિત્ર, જ્ઞાતિના મનુષ્ય, પુત્ર પૌત્રાદિ સ્વકીય મનુ પિત્રાઈ કહ્યું ૧૪ A વિગેરે સ્વજન, પુત્ર-પુત્રાદિના સસરા સાસુ વિગેરે સ બ ધીઓ, દાસી દાસ વિગેરે પરિજને, અને જ્ઞાતકલના ક્ષત્રિય સાથે તે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમને આસ્વાદન કરતા, એટલે | ૧૫ણા I Page #168 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર ભાષાંતર .૧૫ × કરતા, એટલે ખજુરી વ્યાખ્યાન શેરડી વિગેરે જેવા કેટલાક પદાર્થીના થેણ ભાગ ખાતા અને વિશેષ ભાગનો ત્યાગ કરતા છતા, વિસ્વાદનો જ પાંચમાં વિગેરે જેવા કેટલાક પદાર્થોને વિશેષ ભાગ ખાતા અને થાડા ભાગના ત્યાગ કરતા, લાડુ વિગેરે કેટલાક પદાર્થોને સ પૂર્ણ" ખાતા અને કેટલાક સ્વાદિષ્ટ પદાર્થાને પરસ્પર આગ્રહથી આપતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાળી પોતાના સગાંસ ખ ધીએ અને જ્ઞાતિજનો સાથે આન દથી ભાજન કરે છે ! ૧૦૪ ૫ આવી રીતે જમી–ભાજન કરીને ત્યાર પછી બેઠકને સ્થાને આવી તેઓએ શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમા ભરાઈ ગયેલ ભાત વિગેરે અનાજને દૂર કરી ચાખ્ખા થયા, અને તેથીજ પરમ પવિત્ર થઇને તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યા, પુત્રપૌત્રાદિ સ્વકીય મનુષ્યા, સ્વજના, રા ખ ધી, પરિજનો, અને જ્ઞાતકુલના ક્ષત્રિયાના પુષ્કળ ઉત્તમ પ્રકારના પુષ્પ વડે, વસ્રો વડે, સુગધી ચૂર્ણો વડે, પુષ્પોની શુથેલી માળાએ વડે, અને વિવિધ પ્રકારનાં આભૂષણા વડે સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્રવચનોથી તેમનુ સન્માન કરે છે. સત્કાર અને સન્માન કરીને તેજ મિત્રો, જ્ઞાતિના મનુષ્ય, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યા, સ્વજના, સમ'ધીએ, પરિજન, અને જ્ઞાતકુલના ક્ષત્રિયેાની આગળ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી આ પ્રમાણે મેલ્યાં કે—ના૧૦ાા હૈ દેવાનુપ્રિયા ! અમારા આ ખાળક ગલમાં આવ્યે છતે પહેલાં પણ એટલે બાળક ગર્ભમાં હતા ત્યારે પણ અમેને આવા સ્વરૂપના આત્મવિષયક યાવત્–ચિ તિત પ્રાર્થિત અને મને ગત સ કલ્પ ઉત્પન્ન થયા હતા કે-જયારથી આરભીને આપણા આ બાળક મુખને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયેા છે ત્યારથી X ** .૧૫૮૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ છે પિલા ન આરંભીને આપણે હિરણ્યથી વૃદ્ધિ પામીએ છીએ, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, અને સ્વજનોએ કરેલા ત્યારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ વળી સીમાડાના રાજાઓ વશ થયા છે ૧૦૬ તેથી જ્યારે આપણા આ બાળકને જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું આ ધન વિગેરેની વૃદ્ધિને અનુરૂપ ગુણોથી આવેલું, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવુ વર્ધમાન” એ પ્રમાણે નામ પાડશું. તે અમને પહેલાં ઉત્પન્ન થયેલ મને રથની સંપત્તિ આજે સફળ થઈ છે, તેથી અમારે આ કુમાર નામ વડે વર્ધમાન હો, એટલે, અમારા આ પુત્રનું નામ વર્ધમાન પાડીએ છીએ ૧૦ળા શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રના હતા, તેમના ત્રણ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં છે, તે આવી મિ. રીતે માતા પિતા સબંધી એટલે માતા પિતાએ પાડેલું વર્ધમાન એ પ્રમાણે પ્રથમ નામ? રાગ-દ્વેષ રહિતપણને જે રાજગુણ, તે સહજ ગુણપણે તપસ્યા કરવાની શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ “શ્રમણ પડ્યું. વીજળી પડવી વિગેરે આકસ્મિક બનાવોથી થતે જે ડર કે ભય કહેવાય, અને સિ હાદિથી થતો જે ડર તે લૌરવ કહેવાય, તે ભય-ભેરથી પણ પ્રભુ ચલાયમાન થયા નહિ, ભૂખ તરસ વિગેરે બાવીશ પ્રકારના પરીષહ, અને દેવતા સ બ ધી વિગેરે ચાર પ્રકારના ઉપસર્ગો અથવા ભેદ સહિત ગણી છે તે સોળ પ્રકારના ઉપસર્ગો, તે પછી અને ઉપસર્ગોને ક્ષમાપૂર્વક સહન કરનારા એટલે અસમપણે નહિ , પણ જ ભરહિતપણે સહન કરનારા, ભદ્રારિ પ્રતિમાઓને અથવા એકરાત્રિકી પ્રમુખ અભિગ્રહને પાળનારા, ત્રણ જ્ઞાન વડે શોભતા હોવાથી ધીમાન્ એટલે જ્ઞાનવાળા, અતિ અને રતિને સહન કરનારા, એટલે સુખમાં | ૧૫ા Page #170 -------------------------------------------------------------------------- ________________ | | પંચમ” ૩૯પ સત્ર | | વ્યાખ્યાન, હર્ષ અને દુખ પડતા ખેદ નહિ કરનારા, દ્રવ્ય એટલે ગુણેના ભાજનરૂપ, અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ ભાષાંતર રાગદ્વેષરહિત, પરાકેમ યુક્ત, અર્થાત્ પિતાને મેક્ષગમનને નિશ્ચય હોવા છતા પણ તપસ્યાદિમાં પ્રવૃત્તિ કર વાથી પરામશાલી, પ્રભુ આવા પ્રકારના વીરતાના અસાધારણ ગુણોએ કરીને યુકત હતા તેથી દેવેએ બા ખિ તેમનું “શ્રમણ ભગવાન મહાવીર’ એ પ્રમાણે ત્રીજુ નામ પાડ્યું 108 દેએ પ્રભુનું નામ વીર કેવી રીતે પાડ્યું છે તે સ બ ધમાં આ પ્રમાણે સપ્રદાય છે દે અસુરો અને નરેશ્વરોએ કર્યો છે જન્મત્સવ જેમને એવા પ્રભુ દાસ-દાસીઓ વડે પરિવરેલા છે. અને સેવકે વડે લેવાતા બીજના ચક્રમા પેઠે તથા કલ્પવૃક્ષના આ કુરા પેઠે દિવસે દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા તે સમયે પણ મહાન તેજસ્વી, ચદ્રમાં સરખા મનેહર મુખવાળા, સુર નેત્રવાળા, ભમર સમાન શ્યામ કેશવાળા પરવાળા, જેવા લાલ હોઠવાળા, હાથીની ગતિ જેવી મનહર ગતિવાળા, કમળ જેવા _* કોમળ હાથવાળા_કિતcu_a_મી_gun____m_ગા —િાળ...તિ...ગઝM—