SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ * k === ક૯પસૂત્ર ૪ (૨૫) ત્યાંથી વીને પચીરામે ભવે આ ભરતીમા છત્રિકા ના નગરમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીસ લાખ વરસના આયુષ્યવાળે નન નામે પુ " તેણે ઘણુ વરસ રાજ્ય ભાષાંતર 'વ્યાખ્યાન ગવી, અનુકને જન્મથી ચોવીસ લાખ વરરા વ્યતિકમાવી, રાજ્યને ત્યાગ કરી, પરિક્ષાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ નન્દનમુનિએ જીદગી પર્યત માસામણે કરીને, વિસસ્થાનકનું આરાધન કરવાથી છે ૬૪ . li! તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, તે ચોક માસની સલેપના પૂર્વક કાળ કરીને (૨૬) છવીશમે ભાવે પ્રાણી નામના દેવેલેકમાં પુપત્તરાવતા સક વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયા (૨૭) ત્યાથી આયુષ્ય પૂર્ણ થતા આવીને, મીગિના ભવમાં બાધેલા અને ભગવતા બાકી રહેલા નીગ ગે કર્મના ઉદયથી, રસત્યાવીસમે ભવે વીર પ્રભુને જીવ બ્રાહ્મણ કુડામ નગરમા ભત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થશે. આવી રીતે નીગ ગેસકર્મના ઉદયથી તીર્થ કર શીજીપ્રભુને જી ની કુળમાં આવ્યો, તેથી ધર્મેન્દ્ર , વિચાર કરે છે કે – નીર ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તો અને તી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ અચ્છેરા ||||u ૬૪ છે. - રૂપે બને છે કે-તીથ કરે ગવતીઓ બાદેવ અને વાસુદેવ શુદ્ર કુળમાં અધમ કુળમા તુચ્છકુળમાં દરિદ્રકળામાં ભિક્ષુકકુળમાં પણકુળમા તથા બ્રાહ્મણકુળમાં આવ્યા હતા. અને આવશે. કુક્ષિને વિષે ગર્ણ પણે ઉત્પન્ન થયા હતા ઉત્પન્ન થાય છે અને થશે.
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy