________________
૪૭
I સિત થવું, અને અ યતિઓની પૂજા એ દર છે અને તે કાળે થયાં છે.”
પહેલુ -શ્રીરાભુને વિવાન થયા પછી પણ ગોશાલાને ઉપસર્ગ કર્યો. તે આવી રીતે – ||
એક વખતે શ્રીવીપણું વિશા થકા શવની નગરીમાં સરેર્યા. તે રામય ગોશાતો પણ હું છે એમ તકોમાં પિતાની સિદ્ધિ કરી શકે તેજ નગરીમાં આવ્યો. ત્યારે લોકોમાં એવી વાત ફેલાણી
ડે, શ્રાવસ્તી નગરીમાં તે એક વખતે બે જિને વર્તે છે. તે સાંભળીને શ્રીગૌતમસ્વામીને પ્રભુને પૂછયું A કે, હે સગવદ્ ! પિતાને જિન કહેઠ્ઠાવનાર આ બી કોણ છે ?, પ્રમુએ કહ્યું કે હું ગોતમ ! એ
માણસ જિન નથી, પણ શરમણ ગામના રહેવાસી મબલિ નામના માણસની સુભદ્રા નામે મીની કુક્ષિણે જન્મ ગોશાલે છે દાણી ગાયોવાળી ભાદાણની ગોશાલામાં તે જમ્યો હતો, તેથી તેનું નામ ગોશાલ પડ" છે ! મારી છાત અવસ્થામાં છ વરરા સુધી તે મારી સાથે વિવી, મારા જ શિષ્ય તરીકે તે રહી મારી પાસેથી કાઈક બહુત થઈને પિતાને ફેગટ જિન કહેવરાવે છે, આવુ લાગવતનું વગન શાંવાળીને તોમાં વાત ફેલાઈ ગઈ કે, ગોશાળો જિન નથી. આ વાત નગરમાં સ્થળે સ્થળે સાંભળીને ગોશાડાને in ગુ એક દિવસ ભગવત આ છે ના શિષ્ય ગચીએ ગો હતો, તેને ગોશાળે કહ્યું કે
આગ ન ! તુ શાક દષ્ટાં કાળ કેટલાક વેપારીઓ શ મેળવવા માટે ગાડાળોમાં વિવિધ "કાના કરિયાણા ભરીને પરેશ રાવ્યા હતા ગાવતા ક જ ગામ પડા ' ત્યાં કેઈથળે પાણી ન મળભળી બહુ તા થયા, તેથી પાણીની તાર કરવા લાગ્યાએવામાં તેઓ રાધના કરીને ' ' રાવી ગારે તડ લીનુ વા ઉગે છે તેઓને નિશ્ચય છે કે, રાફડામાં પાણી લેવું
'
S૪૭T