________________
કલ્પસૂત્ર ભાષાંતર
॥ ૪૮ ॥
કે
ખાદ્યો, તેમાથી સાતુ નીકળ્યુ
જોઈ એ પછી તેઓએ એક ટેકરા ખાદ્યો, તેમાથી ઘણુ પાણી નીકળ્યુ પીવાથી તેની તરસ છીપી, વળી પાતાની પાસેના વાસણા પશુ પાણીથી ભી લીધા વૃદ્ધ માણસે કહ્યુ આપણુ કામ સિદ્ધ થયુ છે, માટે હવે ખીજો ટેકરા ખાદા નહ’એમ છતા પણ તેઓએ ખીન્ને ટેકો વળી વૃદ્ધ માણસે વાર્યો છતા તેઓએ ત્રીજો ટેકરા ખાદ્યો, તેમાથી રત્ના નીકળ્યા ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યુ કે--ભાઈ એ ! આપણને પાણી મળ્યું, સાનુ તથા રત્ના મળ્યા હવે ચેાથે ટેકરા ખાશે નહિ તે ખાઇ તે તેમ મને ઠીક જણાતુ નથી માટે આ ખૂઢાનુ કહ્યુ માને અને હવે રસ્તા પકડો' આ પ્રમાણે વારવા છતા વેપારીગાએ અત્યંત લાભને વશ થઈ ચેાથે ટેકરા પણ ખાદ્યો તેમાથી દૃષ્ટિવિષ સ નીકળ્યો તે સર્પે કોથી રાડા ઉપર ચડી, ચારે તરફ દૃષ્ટિ ફેકી તેઓને ભસ્મીભૂત કરી નાખ્યા હવે તે વેપારીઓને હિતેાપદેશ આપી વાવાવાળા પેલેા વૃદ્ધ માણસ તા ન્યાયી હતા, તેથી તેના ઉપર અનુક પા આવવાથી વનદેવતાએ તેને જીવતા પોતાને સ્થાનકે પહાચાડયો એવી રીતે એ આણુદ તારા ધરેંચાય આટલી બધી પોતાની સ પદ્મા હોવા છતા હજુ પણ અસતુષ્ટ થઈને જેમ તેમ નિદા કરી મને ક્રોધ ચડાવે છે તેથી હુ મારા પેાતાના તપના તેજથી તેને આજેજ ખાળીને ભસ્મ કરી નાખીશ, અત્યારે તે માટેજ ચાલ્યો છુ માટે જા, તુ જલદી જઈને તેને આ સઘળા વૃત્તાત નિવેદન કર ત્યા જઈ ને તારા ધમ ચાને હિતકર ઉપદેશ આપજે, તેથી તુ તેા ન્યાયી હાવાથી પેલા વૃદ્ધ વેપારીની જેમ હુ તને આ પ્રમાણે સાભળી આણદ મુનિ ભયભીત થઈ ગયા, અને ભગવતની પાસે જલદી જીવતા રાખીશ ’.
તે પાણી પછી એક
પ્રથમ
વ્યાખ્યાન
! ૪૮ ૫