SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૫૩ EX * ભગવી છે, અને વળી પાછા ન થઈ અનુપમ ગુણ લાવશે. મન ગુણ ભગવે એ મારાથી કેમ સહન થાય ? તેથી આ બનેને દુર્ગતિમાં પદ જેથી હું ન પામે મ વિચારી તે વ્યતર પિતાની શક્તિ વડે તે બન્નેના શરીર અને આયુષ્ય એ ક્ષિત કરી દીધા. અને આ ભારતમાં લાવીને રાજ્ય આપી સાત વ્યાન શીખવાડ્યાં તે બેના નામ હરિ અને હરિણી નેમ પ્રાદ્ધ કરીને, પોતાના પૂર્વ વિના રિને માં મદિરાદિ સાત વ્યસનેમાં આશક્ત કરીને બે વાર ગા ગમે. તે બન્ને રાતે વ્યપન વી મૃત્યુ પાગી નરકમાં ગયા. તે હરિના વશમા જે માણસે થયા તે હરિવશથી ગોળખાવા હાગ્યા. અહીં યુવીયાનુ આ ક્ષેમ આવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું ફિ થવું, તથા યુગલી યાનું નકે જવું, એ સઘળું આછેરી રૂપ જાણવું છે કરી આડમુ આછેર -ગારકુમારોના ઈન્દ્ર અમરેન્દ્રનું ઊંચે જવું તે આ રીતે. પૂરગ નામને નિષિ તપ તપીને ગમન થશે. નવા ઉત્પન્ન થયેલા તેણે અવવિજ્ઞાન વડે પોતાના મસ્તક ઉપર બને છે, તેથી ઈર્ષ્યાથી ધમધમી રહેતા તેણે ગુસ્સે થઈ ભગવાન શ્રી મહાવીર શરણુ લઈ, ભયકર રૂપ કરી, લાખ જિન શરીર કી, હાથમાં પરિ નામનું હરિયાર લઈ, ગર્જના કરી તે પરિવને ચારે તરફ ઘુમાવતો શકના આત્મલક ને ત્રાશ પમાડતો ઊરો ગએ, અને સીધર્માવલંસક વિમાનની વેરિકામાં પણ પી શકને આકાશ તથા તિરસ્કાર કરવા લાગે તેવી શકે પણ કહે ઈ તેના તરફ જાજવલ્યમાન વ4 છોડ્યું તેની ભાભીન બનેલે ચરમેન્ટ તુરત પ્રભુ વરના ચરણકમલમાં આવી પડે. ત્યાર પછી શકે તે વૃત્તાન અવધિજ્ઞાનથી જાણી, તીર્થકરની આશાતનાના લાયથી તુરત ત્યાં આવી -૪:- - || એ પડે છે
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy