SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જ જ કલ્પસૂવ હમેશા સારી નથી હો, માણસને મનુષ્ય જન્મમાંથી આવેલે જાણવો, અને પછી પણ મનુષ્ય પ્રથમ ભાષાંતર // શાને લાગુ વ્યાખ્યાન, કપટ, સ, શુn, અને ઘણે આહાર વિગેરે પિતાની તિરા નિમાં ઉંમતિ જણાવે છે. છે ૨૮ | સગવાળ, સ્વજને ઉપર હેપ કરનાર, ખરાબ ભાષા બેલાના, તથા ને સંગ કરનારો માણસ પિતાનું નકગતિમ ગમન અને નરકગતિમાંથી આવવુ રાચવે છે. માણોને જમણી બાજુએ જમાવ્યું આવતું શુશ કરનાર જાણવું, ડાબી બાજુને ડાળું આવર્ત અતિ નિની અશુભ કરાર જાણવું, અને બીજી દિશામાં મધ્યમ જાણવું. જે માણોના હાથનું તળિયું રેખા વિનાનું હોય, અથવા ઘણી રેખાવાળું હોય, તે માણસે ૯૫ આયુષ્યવાળા નિધન અને દુખી હો છે. તેમાં રાશય નથી ! જેના હાથનું તળીયું ડાતા હોય તે ધનવાન હોય તે દારૂડી હોય, પીળુ હોય તે પરીલપટ હોય, અને કાળુ - મરીન હોય તે નિધન હોય અને હાથ કઠણ હોય તે સારું, પણ તે કઠિનતા મારી –મહેનત કરવાથી ન લી જોઈએ, સ્વાભાવિક હોવી જોઈએ. સ્ત્રીને હા સુકોમળ હોય તે સાર. પુરુષને જમણે હાથ જોવો, યાને સીને ડાબે હાથ જોવો જેના હાથનું તળીયું ઉચુ હોય તે દાતાર હોય, Gડું હોય તે નિધન હોય, વાટકા જેવું ગોળ તથા ઉડું હોય તે ધનવ ત હોય, હાથની આંગળીઓ પાતળી અને સીધી હોય તે રા. છે ૨૮ --* *
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy