SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૧રપા . I તરફથી મળતા ખિતાબે-પાવીકેથી, પરવાળાથી, માણેક વિગેરે લાલ રત્નથી, ઈત્યાદિક અનેક પ્રકારની ઉત્તમ વસ્તુઓથી તે જ્ઞાતક વૃદ્ધિ પામ્યું. વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી તથા પ્રીતિ એટલે માનસિક પણ સતોષ અને સત્કાર એટલે સ્વજનોએ વસાદિથી કરેલી ભક્તિ, તે સઘળાઓના સમુદાયે કરીને તે જ્ઞાતકલ અતિશય વૃદ્ધિ પામ્યુ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતાને આવા સ્વરૂપને આત્મવિષયક ચિતિત પ્રાથિ તક અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે કે–૮૧ જ્યાશી આર ભીને આપણે આ બાળક કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયે છે ત્યારથી આજ ભીને આપણે હિરણ્ય સુવર્ણ ધન અને ધાન્યથી વૃદ્ધિ પામીએ છીએ, યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સ તેષથી, અને સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. તેથી જ્યારે આપણો આ બાળકને જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું આ ધનાદિકની વૃદ્ધિને અનુરૂપ, ગુણથી આવે, અને તેથી જ બાળકના ગુણોથી ઉત્પન્ન થયેલું એવું વર્ધમાન એ પ્રમાણે નામ પાડશુ ને ત્યાર પછી હવે શ્રમણ ભગવાન મહાવીર મારા હલન-ચલનથી માતાને કષ્ટ ન થાઓ, એ પ્રમાણે ૧ આત્માને વિષે થયેલો. ર સ કલ્પ બે પ્રકાર હોય છે એક ધ્યાનસ્વરૂપ અને બીજે ચિતવન સ્વરૂપ તે બે જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થશે, એમ જણાવવાને ચિંતિત શબ્દ ન મૂક છે. ૩ ચિતવન સ્વરૂપ પણ કઈ અભિલાષા રૂપ હોય છે, અને કેઈ અભિલાષા રૂપ હેતે નથી, તેમાં આ સંકલ્પ અભિલાષારૂપ થયે એમ જણાવવાનું પ્રાર્થિત શબ્દ મૂકે છે, ૫ મનોગત એટલે મનમાં રહેલે હજુ વચનથી પ્રકાશિત નહિં કરેલે, ૧રપા
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy