SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ - - - // વ્યાખ્યાન, કલ્પસૂત્ર જે મનુષ્ય રમમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજને મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સોનામહોર મેળવે, અને માણસની ભુજાનું ભક્ષણ કરે તે પાંચસો સોનામહોર મેળવે રવા જે મનુષ્ય સ્વમાં બારણાની ભેગળ, શમ્યા એટલે પલંગને, હિડાળાને, પગરખા, તથા ઘરને ૧૧૪તા. ભંગ એટલે ભાંગી જવુ દેખે તેની સીને નાશ થાય ારા જે મનુષ્ય સ્વમમાં સરેવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી, તથા મિત્રનું મરણ દેખે, તે મનુષ્ય છે નિમિત્ત વિના પણ અચાનક ધન મેળવે પરરા જે માણસ સ્વમામાં ઘણું તપેલું છાણસહિત, ડોળાઈ ગયેલું, અને એસડ વડે યુક્ત પાણી છે તે નિશ્ચયથી અતીસાર રોગ વડે એટલે ઝાડાના રોગથી મરણ પામે છે ર૩ જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા-દર્શન કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ-ફૂલાદિ ઢાંકે, અને પ્રતિમાની પૂજા વગેરે કરે તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે પારકા જે મનુષ્યને સ્વપ્નની અંદર પોતાના હૃદયરૂપી સરોવરમાં કમલે ઉગે છે તે મનુષ્ય કે રોગથી નષ્ટ શરીરવાળા થઈ જલદી યમને ઘેર પહોંચે છે, એટલે મરણને શરણ થાય છે રપ જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે છે તેને ચશ વૃદ્ધિ પામે છે, વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું ભોજન પણ પ્રશસ્ત કહેવાય છે પારકા જે મનુષ્ય સ્વપ્નમાં હસે છે તેમને થોડા જ વખતમાં શેક પ્રવર્તે છે, નાચે તે વધ અને બ ધન થાય, ભણે તે કલેશ થાય, એમ ડાહ્યા માણસે જાણવું રળા ૧૧૪
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy