________________
w૧૦૩૫
XX
એવા સ'ધિયાણા એટલે એલચી, ઉપર જણાવેલા સઘળા પુરુષો સાથે પરિવરેલેા એવા તે સિદ્ધાથ રાજા સ્નાન-ઘરમાંથી નીકળતા છતા કેવા શોભે છે? તે કહે છે-સફેદ એવા મહામેળની મધ્યમાંથી નીકળેલા, ગ્રાના સમૂહ વડે શેણી રહેલા, તથા નક્ષત્રો અને તારામ'લની મધ્યમાં વતા, અને તેથી જ પ્રેમ ઉપજાવે એવા દેખાવડા કનવાળા ચન્દ્રમાની પેઠે તે નરપતિ સ્નાનઘરમાંથી નીકળી ઉપર જણાવેલા પુરુષા વડે પરિવરેલા છો પ્રેમ ઉપજાવે એવા દેખાવડા કનવાળા શાલી રહ્યો છે. અર્થાત્ તે રાજા સ્નાનઘરમાંથી ઉપર જણાવેા પુરુષા વડે પિરવરેલા છતા નીકળ્યા ત્યારે કવિ ઉપમા રંગના વાદળામાંથી તારાઓના સમૂહ સાથે પરિવરેલા જાણે ચન્દ્રમા બહાર નીકળ્યે રાજા મનેાહેર શાલી રહ્યો છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે ?—
આપે છે કે-રાફેદ હાયની ! એવા તે
મનુષ્યામાં ઈન્દ્ર સમાન છે, રાજ્યના ભારની ધેસરી ધારણ કરવામાં સમથ હાવાથી પુરુષમાં વૃષભ સમાન છે, દુસ્સહ પરાક્રમવાળા હાવાથી પુરુષમાં સિહ સમાન છે, અતિશય રાજતેજ રૂપ લૉ વડે દીપી રહેલા છે, આવા પ્રકારના તે સિદ્ધાર્થ રાજા સ્નાન કરવાના ઘરમાંથી બહાર નીકળે છે ! ૬૨ ॥ સ્નાનઘર થકી બહાર નીકળીને જ્યાં બહારની રાભાનુ' સ્થાન છે ત્યાં આવે છે. આવીને સિહાસન ઉપર પૂર્વ દિશાએ સન્મુખ કરીને બેસે છે ૩
સિહાસન ઉપર પૂર્વક્રિશા સન્મુખ બેસીને પાતાના ઇશાન ખૂણામા જેને સફેદ વસ્રો બિછાવેલા એવા અને મગલ નિમિત્તે સફેદ સરસવ વડે કરેલી દે પૂન્ત જેએની એવા આસિ હાસન મ`ડાવે છે. આઠ
X
X
૫૧૦૩)