________________
પા
હેતુ હોય તે તમે આ પરિવાજને વેવ કેમ સ્વીકાર્યો ?” મીગિશે કે કેપિત હ મુનિમા પાળવાને અસમર્થ છું, મુનિઓ તે મને વચન અને કાયાને દંડથી વિરત થયેલાં હોય છે, હું તેની નળી' ઈત્યાદી પિતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું-સ્વામી ! શું તમારા મામા ધર્મ નથી જ' ! ત્યારે મીગિને વિચાર્યું કે-રેખર, આ ભારે કમી હોવાથી જિનેન્દ્ર શરૂપે સત્ય માર્ગ સ્વીકારતો નથી, માટે મારેજ
શિષ્ય કરે ઠીક છે. મારે યોગ્ય જ આ શિષ્ય મળી ગયા છે, એમ વિચારી કહ્યું કે, જેમ જિનેરે આ પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે તેમ આ મારા માર્ગમાં પણ ધર્મ છે. એની રીતે મરીચિ ઉ– વય બો
તે સાંભળી કપિલે તેની પાસે દીક્ષા લીધી, મરીચિ ઉત્સવ પ્રરૂપવાથી પોતાની કડાકોડી સાગરોપમ જેટલે સંસાર વધાર્યો. હવે તે કર્મને આલેચ્યા વિના ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાળ કરીને,
() તે વીરપ્રભુને જીવ ચોથા ભાવમાં બ્રહ્મદેવલોકમાં દરા સાગરેપમની સ્થિતિવાળા દેવ થશે.
(૫) ત્યાંથી ચ્યવીને પાંચમા ભાવમાં કલાક નામના ગામમાં એંશી લાખ પૂર્વને આયુષ્યવાળે કૌશિક નામે બ્રાહ્મણ થયે. વિષયમાં આસક્ત, દિવ્ય ઉપાર્જન કરવામાં તત્પર, અને હિમાદિકમાં કુર હદયવાળે તે બ્રાહ્મણ ઘણા કાળ ગૃહસ્થાવાસ ભેળવી, એ તે દિડી થઈ, મુત્યુ પામીને, ઘણા કાળ સુધી સંસારમાં લખ્યું, તે લ વોમાં ગણ્યા નથી
() ત્યાંથી છ લવે સ્થણા નગરીમા બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળે પુષ્પ નામે બ્રાહ્મણ થયે તે અ તે વિદ્યડી થઈ, મૃત્યુ પામીને.
છે ૫૯