SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Wિદ્વિતીય | વ્યાખ્યાન, છે ૫o | કલ્પસૂત્ર ને લેથાના તાપથી લાગવાનને પણ છ મહિના સુધી લેડીખંડ ઝાડો રહ્યો શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન થયા પછી ભાષાંતર | પણ આવી રીતે ઉપસર્ગ થયે તીર્થકરને કેવલજ્ઞાન થયા પછી ઉપસર્ગ ન થાય, છતા ઉપસર્ગ થયે એ અચ્છેર થયુ ૧ બીજ અછેર -ગહરણ, એટલે ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકાવું તે પહેલાંના કેઈ પણ જિનેશ્વરને થયું નથી પણ શ્રીવીરપ્રભુના ગર્ભનું સ કમણ દેવાન દાની કુક્ષિમાથી ત્રિશલારાણીની કુક્ષિમાં આ થયું છે એ અચ્છેર થયું રે ત્રીજ છે – તીર્થકર એવો નિયમ છે કે, તીર્થકર પુરુષે જ હોય છે, કદાપિ સી ન હોય પણ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુ ભરાજની મલિ નામે કુવીએ ઓગણીસમા તીર્થંકરરૂપે આ થઈને તીર્થ પ્રવર્તાવ્યુ, એ અચ્છેર થયુ ૩. શુ આછેર --અભાવિત પર્વ એટલે તીર્થ કરની દેશના નિષ્ફળ થવી. તીર્થકરની દેશના કોઈ પણ વખતે નિષ્ફળ થતી નથી પણ આ અવસર્પિણીમાં શ્રીવીરપ્રભુ કેવલજ્ઞાન પામ્યા બાદ દેએ રચેલા પહેલા સમવસરણની અ દર દેશના દીધી, છતાં તેની કોઈને વીરતિ પરિણામ થયો નહિ. એ અચ્છેર થયું કે પાંગ છેર-કીપરી માટે નવમાં વાસુદેવ શ્રીકૃષ્ણનું અપરકકા નામે નગરીમાં ગમન થયું. તે આ રીતે એક દિવસ પાડની ભાર્યા દ્રૌપદી પાસે નારદ્ર ષિ આવ્યા તે વખતે તેણીએ નારને અસ યતિ જાણીને ઉભા થઈ સામે આવવું’ વિગેરે આદર સત્કાર કર્યો નહિ, તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે | | ૫o |
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy