SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ | માટે હે પ્રભુ ! હું જે મારા ઈચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુલ દોષ નથી, પણ મારા કર્મને જ દેષ છે કેમ કે ઘુવડ જ્યારે દિવસે જોઈ શકતો નથી ત્યારે તે દેવ સૂર્યને કેમ કહેવાય? પ૩ના” હવે તે માટે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફલ જીવવાથી શું કામ છે?” આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એ ત્રિશલા માતાને વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળા પરિવાર પણ વિલાપ કરવા લાગે-૩રા અરેરે ! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિન નિગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી, હા હા ! નિર તર સહાય કરનારી રે કુલ દેવીઓ તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઈને કેમ બેઠી છે ? ૩૩ હવે આવી રીતે વિશ્ન આવી પડતાં તે વિશ્વને નાશ કરવા માટે વિચક્ષણ એવી કુની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ પુષ્ટિકર્મ મન્ટો માનતા-આખડી વિગેરે વિવિધ પ્રકારના કાર્યો કરવા લાગી અ૩૪ તિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉચા સાદે લતા શબ્દોનું નિવારણ કરવા લાગી ૩૫ આ દુખદ સમાચાથી ઉત્તમબુદ્ધિવાળે સિદ્ધાર્થ રાજા પણ લોક સહિત ચિંતાતુર થઈ ગયે, તથા સઘળ મત્રીઓ પણ હવે શું કરવું ? એવી રીતે અત્યત મૂઢ બની ગયા ૩૬ હવે તે વખતે સિદ્ધાર્થે રાજાનું ભુવન કેવુ થયું હતું ? તે સૂવકાર પિતે વર્ણવે છે ની ૧૩૧
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy