________________
તે
કલ્પસૂત્ર માથી વિભૂષિત થયેલી એવી પુસહિત માતાને ચન્દ્રના ઉદ્દય થતાં પ્રત્યક્ષ ચન્દ્રની સન્મુખ વાઈ જઈને ભાષાંતર ૐ હુઁ ચન્દ્રોડસિ, નિશાકરોડસ, ના પતિરસિ, સુધાકરોડસ, ઓષધિગાંડસ, અસ્ય કુલસ્ય વૃદ્ધિ કરુ કુરુ સ્વાહા” ઈત્યાશિન્દ્રના મન્ત્ર ઉચ્ચારતા વડિલ માતાને તથા પુત્રને ચન્દ્રનુ દન કરાવે, અને પુ સહિત માતા વડિલને નમસ્કાર કરે ત્યારે આશીર્વાદ આપે કે
॥૧૫॥
“સવ ગોખી વડે મિશ્રિત કરણાની પંક્તિ વાળી અને સમય આપત્તિઓના વિનાશ કરવામાં કુશળ એવા ગન્દ્ર નિર તર પાન્ન થઈ, તમારા સકલ વશને વિષે રાવ પ્રકારે વૃદ્ધિ કરો.’
ત્યાર પછી સ્થાપિત કરેલી ગદ્રની મૂર્તિને વિસર્જન કરે. એની જ રીતે રાનુ પણ દન કરાવે, વિશેષ એટલા કે રાયની મૂતિ સુવર્ણની અથવા તાંબાની બનાવવી પુજ રાહિત માતાને સૂ* સન્મુખ ટાઈ જઈ આ પ્રમાણે મા ાણે- હે સૂર્યોસ દિનકરોડસ, તમે પહાડો, સહકિરણેાડો, જગચ્છાશિ, પ્રસીદ અસ્ય કુલસ્ય તુષ્ટિ પુષ્ટિ પ્રમાદ ગુરુ કરુ સ્વાહા” એ પ્રમાણે સૂર્યના મન્ત્ર ઉચ્ચારતા તે ગૃહગુરુ પુત્રને તથા માતાને સૂનુ દર્શન કરાવે, અને પુત્ર સહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરૂ આશીર્વાદ ન આપે કે~
''
“સ” ધ્રુવા અને અસુરોને વનીય, પૂર્વ એવા ા તુલ્ય એવા સૂર્ય પુત્ર રાહિત તમાને મંગલ આપનારો થાશે '
આવી રીતે આશીર્વાદ આપી સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિને વિસર્જન કરે. એવી રીતે દ્ર–રાયના દનના વિધિ કુટાકમથી આવેલા જાણવા પણ હાલમાં તે ન્દ્ર રાને ઠેકાણે બાળકને આરીસ દેખાડે છે.
કાર્યો કરાવનારો, અને ત્રણ જગતમાં ચક્ષુ
X.
X
પંચમ
વ્યાખ્યાન
॥૧૫॥