________________
=%
--
...
X
૧૫પા Wિ. * *| અહીં યાગ શબ્દને જિનપ્રતિમાની પૂજા એ પ્રમાણેજ સાથે કરાર કરાવ્યું કે, મહાવીર સ્વામીનાં માતા
પિતા પાર્શ્વનાથ પ્રભુનાં સંતાનીય ભાવક હતાં, એમ આચારાંગ સૂવમ કરવું છે. આ પ્રમાણે આગારાંગ સૂત્રની શાખે તેઓ શ્રાવક હોવાનું નિશ્ચિત હોવાથી અને શ્રાવકને બીજા ભાગને અસંભવ હોવાથી, અહીં યોગ શબ્દને જિનપ્રતિમાની પૂજા એ જ અર્થ કર વળી ભાગ’ શબ્દમાં જ માતુ છે, યજ ધાતુને અર્થ પૂજા થાય છે, તેથી યાગ શમતથી જિનપ્રતિમાની પૂજા એ અર્થ રામ . પર્વાધિ દિવરો કાઢેલ દ્રવ્યનું તથા મેળવેલ દ્રવ્યના ભાગનું દાન પિતે આપે છે તથા બીજા પગે અપાવે છે. વળી સેંકડે હજારો અને લાખો વધામણાંને પિતે ગ્રહણ કરે છે તથા બીજા નેકર વિગેરે પગે રહણ કરાવે છે આવી રીતે દસ દિવસ સુધી કુવામર્યાદાને કરતા છતા સિદ્ધાર્થ રાજા વિગરે છે ૧૦૩
હવે શ્રમણ ભગવાન મહાવીરના માતા પિતા પ્રભુના જન્મને પહેલે દિવસે કુલમર્યાદા કરે છે, અર્થાત પુત્રજન્મને ઉચિત એવી કુલમથી આવેલી કિયા કરે છે. ત્યાર પછી ત્રીજે દિવસે ગન્દ્રમાં અને સૂર્યના દર્શનરૂપ ઉત્સવ વિશેષ કરે છે. તેને વિધિ આ પ્રમાણે–પુજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે વડિત ગૃહસ્થ એ ગુરૂ અરિહ ત પ્રભુની પ્રતિમા આગળ ટિક અથવા રૂપની બનાવેલી ચન્દ્રમાની પ્રતિમા પ્રતિષિત કરી પૂજી વિધિ પૂર્વક સ્થાપન કરે. ત્યાર પછી સ્નાન કરેલી અને વસો તથા આભૂષ
૧ જુએ શ્રીઆચારાંગસૂગ, દ્વિતિય કૃતસક ધ, ચૂલિકા, પંદરમું અમન, પવ કર, (પ્રકાશકથી ગમેય સમિતિ)
૧૫પા